કવિ: satyadaydesknews

આ ખરાબ આદતે બદલ્યું પ્રાણનું ભાગ્ય, 20 ફિલ્મો પછી પણ તેને નાની હોટલમાં કામ કરવું પડ્યુંહિન્દી સિનેમામાં પ્રાણ એક એવું નામ હતું કે તેનું નામ સાંભળીને બાળકો ડરથી થરથર કાંપી જતા હતા. વેલ, ફિલ્મોમાં તેની એન્ટ્રીની સ્ટોરી ફિલ્મ ઝંજીરમાં પ્રાણના પાત્ર જેટલી જ રસપ્રદ છે. બહુ ઓછા લોકો જાણે છે કે દિવંગત અભિનેતાનું પૂરું નામ પ્રાણ ક્રિશન સિકંદ હતું. ફિલ્મોમાં આવવું તેના માટે એક અકસ્માત હતો. કારણ કે પ્રાણ હંમેશા ફોટોગ્રાફર બનવા માંગતા હતા. આ ઈચ્છા પૂરી કરવા માટે પ્રાણે દિલ્હીના એક ફોટો સ્ટુડિયોમાં કામ કરવાનું શરૂ કર્યું.આ ખરાબ વ્યસન મને કામ કરવા માટે મજબૂર કરી દીધુંમીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રાણને…

Read More

અમદાવાદની મુલાકાતે મોહનભાગવત પહોંચ્યા છે ત્યારે આજે શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ મહાસભાના નેજા હેઠળ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વની બેઠકમાં રાજ્ય સરકારો દ્વારા મંદિરોમાં થતા વહીવટ મામલે ચર્ચા કરવામાં આવશે. મોહન ભાગવત આ બેઠકમાં ભાગ લેવામાં ગઈકાલે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. આ બેઠક મોટી બેઠકમાં અમતિ શાહ હાજરી આપે તેવી શક્યતકા છે. આ સંત સંમેલનમાં દિવસભર ચર્ચાઓ થશે. સંમેલનમાં દેશભરમાંથી સંતો પહોંચ્યા છે. ત્યારે દેશભરમાંથી સમગ્ર આયોજન અમદાવાદ ગુજરાત ખાતે કરાયું છે. લોકસભા ચૂંટણી પહેલા ધાર્મિક એપી સેન્ટર ગુજરાત બન્યું છે. અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે મોહન ભાગવત પણ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આરએસએસના…

Read More

સુશોભન એ શોખનો વિષય છે, જયારે ઘરની દીવાલો માત્ર રંગથી નહીં પરંતુ કોઈ સાંસ્કૃતિક સંદર્ભ કે વાર્તાને જોડી સુશોભિત કરવામાં આવે ત્યારે દીવાલો આપણી સાથે વાતો કરતી હોય તેવો ભાવ જાગે છે. આ શબ્દો છે મડ આર્ટ સાથે સંકળાયેલા રાજકોટના આર્ટીઝન ઋચાબેન હાર્દિકભાઈ ગોસ્વામીના. રાજકોટના આ આર્ટીઝન છેલ્લા ૨૦ વર્ષથી હસ્ત કલા સાથે સંકળાયેલા છે. પ્રારંભમાં તેઓ કચ્છના ખ્યાતિ પ્રાપ્ત ભૂંગા પર મડ કલા શીખ્યા. જરૂરિયાત મુજબ તેઓએ કલાનું ફલક વિસ્તારી શહેરી વિસ્તારમાં ટ્રેડિશનલ, ફયુઝન, કન્ટેમ્પરરી આર્ટ જોડી પોતાની કલાને નિખાર આપતા ગયાં. આ અંગેની તેમની દીર્ઘ યાત્રાનો ચિતાર વર્ણવતા તેઓ જણાવે છે કે મેં એન.સી.સી. હેડ ક્વાર્ટર, અમદાવાદ, વડોદરા…

Read More

State Bank of India: જો તમારું એકાઉન્ટ પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં છે, તો આ સમાચાર તમારા માટે છે. સર્વર આઉટેજ વચ્ચે UPI અને નેટ બેન્કિંગ કામ ન કરવા અંગે ગ્રાહકોએ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈ (SBI) ને ફરિયાદ કરી છે. કેટલાક યુઝર્સે ટ્વિટર પર કહ્યું છે કે, તેઓ એક દિવસ પહેલા એટલે કે રવિવારથી જ એસબીઆઈ સેવા (SBI Services) ઓનો ઉપયોગ કરી શકતા નથી. જોકે, બેંક દ્વારા સર્વર આઉટેજની પુષ્ટિ કરવામાં આવી નથી.યુઝર્સની ફરિયાદોનો જવાબ આપવામાં આવી રહ્યો છેએસબીઆઈના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા યુઝર્સની ફરિયાદોનો જવાબ આપવામાં આવી રહ્યો છે. બેંકના પ્રતિનિધિએ ટ્વિટર એકાઉન્ટ પર…

Read More

ધાનેરા તાલુકાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે આખો સમાજ ધાનેરાની કોલેજ કેમ્પસમાં મળ્યો હતો. સમાજમાં મોટા પ્રમાણમાં સુધારા માટે બેઠક મળી હતી. તાલુકામાં પાણીની સમસ્યા ઉભી થવાથી ખર્ચાઓ ઉપર પણ કંન્ટ્રોલ કરવા માટે તેમજ યુવાનોને દાઢી ના રાખવા આગેવાનો દ્વારા સામાજીક સુધારા કરાયા હતા અને જે નિયમનો ભંગ કરશે તેને દંડ કરવાની જોગવાઈ કરી છે.ધાનેરા તાલુકામાં આંજણા ચૌધરી સમાજ જે રાજસ્થાનને અડીને હોવાથી કેટલાક સામાજીક વ્યસનો છે અને તેમાં પણ કોઇપણ ખોટા ખર્ચ વ્યસનમાં થતા હોવાથી તે બંધ કરાવવા તેમજ સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે ચર્ચા વિચારણા કરવા માટે એક ખાસ સંમેલન બોલાવવામાં…

Read More

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર ખાવાનું માંગનાર પરપ્રાંતીય શ્રમિક પર છરીથી હુમલો અજાણ્યા ઇસમ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો મોરબી શહેરમાં કામધંધા અર્થે આવેલ પરપ્રાંતીય શ્રમિકે નાસ્તાની લારી પાસે ખાવાનું માંગ્યું હતું ત્યારે નાસ્તો કરી રહેલ મહિલાએ છણકો કરતા પરપ્રાંતીય શ્રમિકે આવું નહિ કરવાનું કહેતા તેની સાથે રહેલ અજાણ્યા ઇસમેં છરી કાઢી મારી નાખવાના ઈરાદે પેટના ભાગે છરીનો ઘા મારી જીવલેણ ઈજા કરી અજાણ્યો ઇસમ નાસી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે ઉત્તરપ્રદેશના વતની રમેશકુમાર ખુર્રમ યોગી (ઉ.વ.૪૫) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ આઠેક દિવસ પહેલા કામધંધાની શોધમાં યુપીના શાંતિનગરથી મોરબી આવ્યા હતા અને ત્યારથી કામધંધો શોધતા હોય…

Read More

મોરબીના લીલાપર ગામમાં ૪૦.૫૧ લાખના દારૂ પ્રકરણમાં ફરાર આરોપી ઝડપાયો મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં આવેલ ગોડાઉનની ઓરડીમાંથી પોલીસે ૪૦.૫૧ લાખની કિમતનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જે ગુનામાં એક આરોપી છએક માસથી ફરાર હોય જે ફરાર આરોપીને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ગત તા. ૨૮-૦૯-૨૦૨૨ ના રોજ લીલાપર ગામે આવેલ ગોડાઉનની ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૮૯૮૮ કીમત રૂ ૪૦,૫૧,૮૦૦ ના દારૂના જથ્થા સાથે મિત વિજય ચૌહાણને ઝડપી લીધોહતો જે ગુનામાં દીપકસિંહ ખોડુભા વાઘેલા અને ચેતનસિંહ રવીન્દ્રસિંહ ચૌહાણ તથા સોનારામ દુદારામ કડવાસરાને ઝડપી લીધા હતા જે ગુનામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો…

Read More

કેરળના કોઝિકોડમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ ચાલતી ટ્રેનમાં કેટલાક લોકો પર પેટ્રોલ છાંટીને તેમને આગ ચાંપી દીધી. આગના કારણે આઠ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે અકસ્માત સ્થળથી થોડે દૂર રેલવે ટ્રેક પાસે એક બાળક સહિત 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસને આશંકા છે કે આગની ઘટના બાદ આ લોકો ટ્રેનમાંથી પડી ગયા અને મૃત્યુ પામ્યા.આ ઘટના રવિવારે રાત્રે લગભગ 10 વાગ્યે અલપ્પુઝા-કન્નુર એક્સપ્રેસના ડી-1 કોચમાં બની. હવે કોઝિકોડના ઇલાતુર રેલ્વે સ્ટેશન પાસે બે વર્ષના…

Read More

આ સમયે દેશભરમાં રાજકીય ગરમાગરમીનો માહોલ છે. નેતાઓ એકબીજા પર જોરદાર નિવેદનો આપી રહ્યા છે. એકબીજા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ક્યાંક રસ્તાઓ બ્લોક કરવામાં આવી રહ્યા છે તો સંસદમાં પણ કાર્યવાહી થઈ રહી નથી. ગૃહની કામગીરી ન થવા માટે સરકાર વિપક્ષને દોષી ઠેરવી રહી છે ત્યારે વિપક્ષ સરકારને દોષી ઠેરવી રહ્યો છે.’કોંગ્રેસ અધ્યક્ષ ભ્રષ્ટાચાર સામે લડવાની વાત કરે છે પણ…’આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર ટોણો માર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ ભ્રષ્ટાચાર સામે લડવાની વાત કરી રહ્યા છે, તો પહેલા તેમણે સોનિયા અને રાહુલ ગાંધી સામે લડવું પડશે.…

Read More

બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બિહારમાં થયેલી હિંસા પર જોરદાર પ્રહારો કર્યા છે. ગિરિરાજ સિંહે કહ્યું કે આજે બિહાર મમતા બેનર્જીના રસ્તા પર ચાલી રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળને મુસ્લિમ રાષ્ટ્ર બનાવી રહ્યા છે, તેથી હિન્દુઓ ત્યાં અસ્વસ્થતા અનુભવી રહ્યા છે.’શું મુખ્યમંત્રીને હિંદુઓના મત નથી જોઈતા?’કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે નાલંદા અને સાસારામમાં હિન્દુઓ ઘર છોડીને જવા મજબૂર છે. તેમનું સ્થળાંતર થઈ રહ્યું છે. હિજરત ત્યાં થઈ રહી છે, જે મુખ્યમંત્રી નીતિશ કુમારનો ગૃહ જિલ્લો છે. ગિરિરાજ સિંહે કહ્યું કે શું તેમને હિંદુઓના વોટ નથી જોઈતા? જો નથી જોઈતા તો તેઓ સ્પષ્ટપણે કહી…

Read More