બોટાદના યુવાનને બે શખ્સ પાઈપ ફટકાર્યા બોટાદમાં મહીલા સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી યુવાનને બે શખ્સ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે. સુમરખાણીયા સમજાવવા માટે વાડીમાં લઈ ગયેલ. જ્યાં આગળ અગાઉથી જ સંતાઈને બેસેલ ચમન ડાયાભાઈ કુકવાવા બંનેએ મારી નાખવાની ધમકી આપી લોખંડની પાઇપ વડે માર મારી ઇજા કર્યાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાળુ ઉર્ફે જાલમસિંહ ભલાભાઇ સુમરખાણીયા (રહે, બોટાદ ખોડિયારનગર-૨) અને ચમન ડાયાભાઈ કુકવાવા વિરુદ્ધ આઇ. પી.સી. કલમ.-૩૨૫,૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ જી.પી.એકટ- ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. બોટાદ પોલીસના જણાવ્યા પ્રમાણે, બોટાદ શહેરના ખોડીયારનગર…
કવિ: satyadaydesknews
IPL 2023 ની શરૂઆતની મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે 4 વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું હતું. એક નિયમ જેની આ સીઝનની શરૂઆત પહેલા સૌથી વધુ ચર્ચા થઈ હતી. તે ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ હતો અને પહેલી જ મેચમાં બંને ટીમો દ્વારા ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સનો ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે IPL 2023માં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ થનાર પ્રથમ ખેલાડી બન્યો. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ પ્રથમ દાવના અંત બાદ આ નિર્ણય લીધો હતો. ધોનીએ અંબાતી રાયડુની જગ્યાએ તુષારને મેદાનમાં ઉતાર્યો હતો. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં ટોસ બાદ જે પાંચ ખેલાડીઓનું નામ ‘ઈમ્પેક્ટ પ્લેયર’…
અમિતાભ બચ્ચનની ચમક સામે પુત્ર અભિષેક બચ્ચનની કરિયર ફીક્કી પડી ગઈ છે, શું છે તેની પાછળનું કારણ?બોલિવૂડમાં મોટાભાગના સ્ટાર્સ એવા છે કે તેમના બાળકો અને ભાઈ-બહેનો પણ તેમને અનુસરીને આ કરિયરમાં પગ મૂકે છે અને આને ‘નેપોટિઝમ’ કહેવામાં આવે છે. જ્યાં મોટાભાગે એવું કહેવામાં આવે છે કે અભિનેતાના બાળકોને સરળ તકો મળે છે અને તેમાંથી કારકિર્દી બનાવવી મુશ્કેલ છે.. ત્યાં અમારી પાસે એક એવું ઉદાહરણ છે કે જ્યાં એક પુત્રની પ્રતિભા અને કારકિર્દી તેના પિતાની કારકિર્દીની લાઇમલાઇટમાં ઘટી ગઈ છે. તે બીજું કોઈ નહીં પણ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની જોડી છે.અભિષેક બચ્ચનને સતત ત્રણ ફિલ્મો માટે ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’નો…
જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 40,000 kg થી વધુ બટેટાની આવક થાય છે જોકે આમાંથી 30 હજાર કિલો કરતાં વધુ બટેટા વેફરના વેચાય છે છેલ્લા 15 દિવસથી યાર્ડમાં વેફરના બટેટા નું સારું એવું ઉપાડ થઈ રહ્યું છે આ અંગે મળતી વિગત મુજબ નાના-મોટા તમામ લોકો માટે હળવા નાસ્તા માટે બટેટા વેફર ફેવરેટ ગણાય છે કે જે કોઈ એવી વ્યક્તિઓ છે જેને વેફર ભાવતી ન હોય જોકે આવી વ્યક્તિને શોધો એટલે રૂ ના ઢગલા માંથી ટાંચણી શોધવા જેવું મુશ્કેલ કાર્ય છે આમાં પણ નાના બાળકો માટે બટેટા ની વેફર પહેલી પસંદ છે હાલ બજારમાં જાતની કંપનીની વેફર મળી રહી છે જોકે તેનો…
જુનાગઢ શહેરમાં મનપા દ્વારા રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ફીસ મટન અને ઈંડાની લારીઓ બંધ રાખવાનો આદેશ કર્યો હતો મનપસંદ કમિશનરે પત્ર દ્વારા આદેશ કર્યો કે રામનવમી પવિત્ર તહેવાર નિમિત્તે શહેરમાં રહેલ તમામ ફીસ મટનની દુકાનો તથા ઈંડા ની લારી બંધ લખાશે જોકે આદેશ સુર સુરિયું કર્યું પછી તેનું પાલન કરવાની મનપાના કોઈ પણ અધિકારીએ તસતી લીધી નથી પરિણામે આ પરિપત્ર માત્ર કાગળિયું બની ગયું હતું અગાઉ પણ મનપાયે શ્રાવણ માસમાં પવિત્ર તહેવાર પર ક્ષણ પણ તમામ માર્કેટ બંધ કરવાનો આદેશ કર્યો હતો જેનું પાલન કરાવવામાં પણ રામનવમી ના હોય તો તહેવારે માત્ર કરવા ખાતર પરિપત્ર બહાર પાડ્યું હતું પરંતુ દરેક…
બંગાળની ખાડીમાં ભારત માટે મોટો ખતરો ઊભો થવા જઈ રહ્યો છે. મ્યાનમાર આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહથી માત્ર 55 કિમી દૂર કોકો ટાપુઓમાં ગુપ્ત નેવલ સ્પાય બેઝ બનાવી રહ્યું છે. મ્યાનમારે આ પગલું એવા સમયે ઉઠાવવાનું શરૂ કર્યું છે, જ્યારે ભારતે ચીનને ઘેરવા માટે આંદામાન અને નિકોબારમાં ત્રણેય દળોની સંયુક્ત કમાન્ડની રચના કરી છે. હાલના દિવસોમાં મ્યાનમાર વિદ્રોહીઓના ભીષણ હુમલા સામે ઝઝૂમી રહ્યું છે અને તેમને કચડી નાખવા માટે ચીન સાથે મિત્રતા વધારી રહ્યું છે. ચીને પણ મોટા પાયે હથિયારો અને દારૂગોળાની મદદ કરી છે. દરમિયાન, જાન્યુઆરીમાં લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરોથી જાણવા મળ્યું છે કે મ્યાનમારની સૈન્ય સરકાર બંગાળની ખાડીમાં કોકો…
લાયસન્સ વિના ચાલતી મીટ શોપ સરકાર દ્વારા ચાલું કરાવવામાં નહીં આવે. મીટ શોપ માલિકોને લાયસન્સ લઈ જરુરી તમામ નિયમો ફોલો કરવા પડશે તેમ આજે હાઈકોર્ટની અંદર કતલખાના મુદ્દે સરકાર તરફથી જવાબ રજૂ કરાયો હતો. અગાઉ હાઈકોર્ટે લાયસન્સ વિના ચાલતી મીટ શોપને લઈને રાજ્ય સરકારને કેટલાક સવાલો પણ કર્યા હતા. કતલખાના મુદ્દે હાઈકોર્ટમાં થઈ સુનાવણી લાયસન્સ હશે તો પણ સ્ટેમ્પ્ડ મીટ જ વેચવાની રહેશે છૂટ રાજ્યમાં 2147 લાયસન્સ ધરાવતી મીટ શોપ હાઈજીનનું પૂરતું ધ્યાન રાખવું પડશે મીટ શોપના દુકાનદારોની હાઈકોર્ટમાં રજૂઆત લાયસન્સ મેળવવા માટે દુકાનદારોએ માંગ્યો સમય કતલખાના મુદ્દે હાઈકોર્ટમાં ચાલી રહેલી અરજી અંતર્ગત સુનાવણી થઈ હતી. ત્યારે રાજ્ય સરકારને અગાઉ ગેરકાયદેસર…
Child Health Care : શું તમારું બાળક દિવસેને દિવસે ગુસ્સાવાળુ બની રહ્યું છે? આ પગલાં બાળકને તરત જ શાંત કરશેChild Health Care : બાળકોમાં આક્રમકતાના ઘણા કારણો હોઈ શકે છે. તેથી જ આક્રમક બાળકને શાંત કરવાની વિવિધ રીતો હોઈ શકે છે… આવી સ્થિતિમાં આજે અમે તમને આક્રમક બાળકને શાંત કરવા માટે કેટલીક સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.. જેને અજમાવીને તમે આક્રમક બાળકને સરળતાથી શાંત કરી શકો છો, તો ચાલો જાણીએ કેવી રીતે. .શાંત રહોઆક્રમક બાળક સાથે વ્યવહાર કરતી વખતે, શાંત અને સંયમિત રહેવું જરૂરી છે. આ પરિસ્થિતિને વધતી અટકાવવામાં મદદ કરે છે અને બાળકને જણાવે છે કે તમે નિયંત્રણમાં…
જો તમે પણ નિવૃત્તિ (retirement) પછીના જીવનને લઈ પરેશાન છો તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે આ સરકારી યોજના તમારી બધી ચિંતાઓ ખતમ કરી દેશે. કારણ કે માત્ર 200 રૂપિયાની બચત કર્યા પછી પણ તમે દર મહિને 50 હજાર રૂપિયા પેન્શનના હકદાર બની જશો. એટલું જ નહીં, જ્યારે તમને રૂપિયાની સખત જરૂર હોય ત્યારે તમને આ પેન્શન મળવાનું શરૂ થઈ જશે. વૃદ્ધાવસ્થામાં તેમને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે આ યોજના શરૂ કરી હતી. જેમાં જોડાઈને આજે કરોડો લોકો પોતાનું જીવન સુધારી રહ્યા છે. કારણ કે આ યોજનામાં જોડાયા બાદ તેમને ક્યારેય એવું લાગ્યું નથી કે તેઓ નિવૃત્ત થયા છે.…
રાજકોટના સરધાર ગામે રહેતા અને ફ્રુટ નો વેપાર કરતા યુવાને ઉમરાળીના પાંચ અને રાજકોટના એક સહિત છ શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાં વધુ વ્યાજ ઉઘરાવવા વ્યાજખોરો ધાક ધમકી આપતા હોવાથી તે છેલ્લા સવા વર્ષથી રાજસ્થાન રહેવા માટે ચાલ્યા ગયા હતા. બાદ તેઓ રાજકોટ આવતા વ્યાજખોરોએ તેની પાસે વધુ વ્યાજ પડાવવા માટે ધાક ધમકી આપતા હોવાથી તેને પોલીસ ફરિયાદ કરતા પોલીસે છ વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે. વિગતો મુજબ રાજકોટના સરધાર ગામના અને હાલ છેલ્લા સવા વર્ષથી રાજસ્થાન રહેતા વિશાલ મગનલાલ જિયા નામના વેપારીએ ઉમરાળી ગામના મનુ રામ ચાવડા, યુવરાજ સુખા ડવ, ભરત વિરા ચાવડા, બાબુ વિરા ચાવડા, તેજા…