કવિ: satyadaydesknews

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી તોડકાંડ ને લઈ ગુજરાત પોલીસની છબી ખરડાઈ રહી છે જેમાં અમુક ગણ્યા ગાંઠ્યા પોલીસ કર્મચારીઓ ને કારણે આખી ગુજરાત પોલીસ બદનામ થઈ રહી છે જેને લઈ ગુજરાત ની જનતા ને પોલિસ ઉપર ભરોસો ઉઠી જવા પામ્યો છે. તાજેતરમાં જ રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવેલ તોડકાંડ ચર્ચાનું કેન્દ્ર બની ગયું હતુ અને રાજકોટ પોલીસ કમિશ્નર ની બદલી કરી દેવામાં આવી હતી. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન માં નોકરી કરતા રેવાભાઈ કે જેઓની નોકરી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં બોલી રહી છે પરંતુ તારીખ 10/06/2020 ના દિવસથી ઝોન 1 સ્કોર્ડમાં કામ કરી રહ્યા હોવાની વાત સબંધીતોમાં…

Read More

અમદાવાદની વેદાંત સ્કૂલમાં ચાલતા ડોનેશનના કાળા કારોબારની ધિકતી કમાણીના અંડર ટેબલ વહીવટનો સત્યડેની ટીમે પર્દાફાશ કરતા હવે જવાબદારો દોડતા થઈ ગયા છે. કારણકે સ્ટિંગમાં રશીદ વગર કેટલા રૂપિયા વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવે છે તેનો હિસાબ તેઓ ખુદજ પોતાના મૂખેથી જ આપી રહ્યા છે જે વાસ્તવિકતા હવે બધાનીસામે છે,આ સ્ટિંગની જવાબદારી સત્યડે સ્વીકારે છે અને તેને પુરવાર કરવા સમર્થ છે જે અવાજ અને વિડીયોનું સમર્થન કરે છે, આટલુ સ્પષ્ટ દિવા જેવી વાત મીડિયામાં દર્શાવાઇ છે ત્યારે તેને સ્વીકારી લેવાને બદલે ધમકી આપવાની બાલિશતા એ શિક્ષણની ભાષા નથી, રહી વાત ધમકીઓ ની તો સત્યડે મીડિયા કોઈથી ડરતુ નથી એ વાત લાગતા વળગતા…

Read More

અમદાવાદમાં મણીનગર ખાતે આવેલી વેદાંત સ્કૂલમાં સત્યડેની ટીમે સ્ટિંગ ઓપરેશન હાથ ધરી આસ્કૂલમાં ચાલતા કાળા કારોબારની ધિકતી કમાણીનો કાળો ચિઠ્ઠો ખોલી નાખ્યો છે. આ સ્ટિંગમાં ખુલાસો થઈ ચૂક્યો છે કે રશીદ વગર કેટલા રૂપિયા વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવે છે તેનો હિસાબ હવે સરકાર સામે છે,આ પ્રકરણમાં સરકારનોજવાબદાર વિભાગ આંખ આડા કાન કરી રહયાનું સપાટી ઉપર આવી રહ્યું છે. વેદાંત સ્કૂલમાં ઉઘરાવવામાં આવતા નાણાં મામલે બ્લેકમની નો ઇશ્યુ પણ તપાસનો મુદ્દો છે આ ટ્રસ્ટમાં રશીદ વગરની કાળી કમાણી નો હિસાબ કોણ માંગશે ! આ પ્રકરણમાં ધારિણી શુકલા, અનિલ શુકલા, જ્યોતિ શુકલા વગરેએ પ્રોપર જવાબ આપ્યો નથી કે રશીદ વગર જે મોટી…

Read More

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારોમાંથી એક છે. હિન્દુ ભક્તો દ્વારા ખૂબ જ આસ્થા અને ઉત્સાહ સાથે શિવજીની આરાધના કરવામાં આવે છે. મહાશિવરાત્રીનો શાબ્દિક અર્થ શિવજીની રાત થાય છે. જે દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા તે દિવસને શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાગ અનુસાર મહા મહિનાના કૃષ્ણપક્ષની તેરસ ના રોજ આ પર્વની ઉજવણી થાય છે. શિવરાત્રીના રોજ ભક્તો ખાસ ઉપવાસ રાખે છે અને શિવાલયોમાં જઈને ખાસ પૂજા-અર્ચનામાં ભાગ લે છે. આ દિવસે શિવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાની પણ એક માન્યતા છે. આ દિવસે વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજી તેમના માતા-પિતા શિવ-પાર્વતીનો મહિમા ગાય છે.…

Read More

અમદાવાદ શહેરમાં મણિનગર સ્થિત વેદાંત સ્કૂલમાં સત્ય ડે ની ટીમે સ્ટિંગ ઓપરેશન હાથ ધરી રશીદ વગર ગેરકાયદેસર રીતે 40,000 હજારનું ડોનેશન ઉઘરાવવામાં આવી રહ્યુ હોવાની ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવતા ભારે સનસનાટી મચી ગઇ છે અને જવાબદારો દોડતા થઈ ગયા છે, સ્કૂલના ટ્રસ્ટી ધારિણી શુક્લા અને અનિલ શુકલા ભૂગર્ભ માં ઉતરી ગયા હતા તેવે સમયે આસ્કૂલમાં માત્ર ગેરકાયદે ડોનેશન જ નહીં પણ વેદાંત સ્કૂલ સિવાય પણ ધારિણી શુક્લા અને અનિલ શુકલા ની કોલેજ ડી.એ. ડિપ્લોમા અને એન્જીનયરિંગ કોલેજ માં પણ અનેક કૌભાંડો ચાલી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ડી.એ.ડિપ્લોમા કોલેજ માં એક વર્ષ અગાઉ શિષ્ય વૃત્તિ નું કૌભાંડ ની વાતોની…

Read More

સત્ય ડે ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સમાચારો ને લઈ પાલડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતો ધમો બોખલાઈ જતા સત્ય ડે ન્યૂઝના ચેનલ હેડ આગમ શાહ ને આજે સવારે 9 થી 9.30 ની વચ્ચે એન.આઈ.ડી. પાસે આવેલ ચા ની કીટલી પાસે આવી ઉભા રાખી અને જણાવ્યું હતું કે શા માટે અમારા પોલીસ સ્ટેશન વિરુદ્ધમાં તે છાપ્યુ છે હવે તો તને જોઈ લઈશું ! તેમ કહી ખોટી રીતે ધમકીઓ આપવામાં આવતા આ ધમા નામના કોન્સ્ટેબલ ને કોના દ્વારા કહેવામાં આવ્યું કે સત્ય ડે ન્યૂઝના આગ શાહ ને ધમકીઓ આપો તે પણ એક તપાસ નો વિષય બન્યો છે.આ બાબત ને લઈ…

Read More

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓ ઉપર સત્ય ડે ન્યૂઝ દ્વારા વારંવાર ન્યૂઝ પ્રકાશિત કરવામાં આવતા ઉપરી અધિકારીઓ દ્વારા તાત્કાલિક પગલાં પણ લેવડાવવામાં આવી રહ્યા છે. આજે અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલ અપ્સરા થિયેટર પાસે આવેલ ઇન્ડિયન ઓઇલ નામના પેટ્રોલ પંપ ઉપર સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા પેટ્રોલ પુરાવવા માટે ગાડી ઉભી રાખવામાં આવી હતી અને અગાઉ મળેલ ફરિયાદો મુજબ આ પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કર્મચારીઓ દ્વારા પેટ્રોલ ના પુરા રૂપિયા લઈ પેટ્રોલ ઓછું આપવાની પ્રવૃતિઓ કરી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે.જ્યારે આજે સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા આ પેટ્રોલ પંપ ઉપર રિયાલિટી ચેક…

Read More

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓ ઉપર સત્ય ડે ન્યૂઝ દ્વારા વારંવાર ન્યૂઝ પ્રકાશિત કરવામાં આવતા ઉપરી અધિકારીઓ દ્વારા તાત્કાલિક પગલાં પણ લેવડાવવામાં આવી રહ્યા છે. આજે અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલ અપ્સરા થિયેટર પાસે આવેલ ઇન્ડિયન ઓઇલ નામના પેટ્રોલ પંપ ઉપર સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા પેટ્રોલ પુરાવવા માટે ગાડી ઉભી રાખવામાં આવી હતી અને અગાઉ મળેલ ફરિયાદો મુજબ આ પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કર્મચારીઓ દ્વારા પેટ્રોલ ના પુરા રૂપિયા લઈ પેટ્રોલ ઓછું આપવાની પ્રવૃતિઓ કરી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે.જ્યારે આજે સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા આ પેટ્રોલ પંપ ઉપર રિયાલિટી ચેક…

Read More

ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે. પરંતુ અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની કે જ્યાં અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે.આજે વાત કરવામાં આવે તો અમદાવાદ ના માધુપુરા વિસ્તારની કે જ્યાં માધુપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર વિક્રમસિંહ દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂ જુગારના અને નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવાની મંજૂરીઓ આપવામાં આવી છે જે વાત…

Read More

અમદાવાદ માં પાલડી વિસ્તારમાં આવેલ સ્ટોર માં અમૂલ પ્રોડક્ટ ની એક્સપાયરી ડેટ વાળી ખાદ્ય વસ્તુઓ નું વેચાણ થતું હોવાની વાત સામે આવી છે અને જે ગ્રાહક ને એક્સપાયરી ડેટ વાળો શિખંડ પધરાવી દેવાયો તેઓ એ સત્યડે ન્યૂઝ નો સંપર્ક કરતા સત્યડે ની ટીમ સ્થળ ઉપર ગઈ અને લાઈવ કરી સમગ્ર મામલો બહાર લાવતા ત્યાં દુકાનદાર ની પડેલી કાર માંથી પણ એક્સપાયરી ડેટ વાળી અન્ય પ્રોડક્ટ પણ મળી આવી હતી આ એક ચોંકાવનારી ઘટના હોવા છતાં તંત્ર નું ધ્યાન કેમ નથી જતું તે મામલે અનેક સવાલો ઉઠ્યા છે. સત્યડે માં અહેવાલો બહાર આવતા જ સ્થાનિક તંત્ર દોડતું થયું અને દંડ કરી…

Read More