ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે. પરંતુ અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની કે જ્યાં અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે.આજે વાત કરવામાં આવે તો અમદાવાદ ના માધુપુરા વિસ્તારની કે જ્યાં માધુપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર વિક્રમસિંહ દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂ જુગારના અને નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવાની મંજૂરીઓ આપવામાં આવી છે જે વાત…
કવિ: satyadaydesknews
ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે. પરંતુ અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની કે જ્યાં અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે.આજે વાત કરવામાં આવે તો અમદાવાદ ના એલિસબ્રિજ વિસ્તારની કે જ્યાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પી.આઈ.રાજપૂત અને વહીવટદાર વિક્રમસિંહ અને પેટા વહીવટદાર મહેન્દ્ર ઠાકોર દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂ જુગારના અને નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવાની મંજૂરીઓ…
ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે. પરંતુ અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની કે જ્યાં અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે.આજે વાત કરવામાં આવે તો અમદાવાદ ના ગોમતીપુર વિસ્તારની કે જ્યાં ગોમતીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.જે.કે.રાઠોડ અને વહીવટદાર કનુભાઈ દેસાઈ અને પેટા વહીવટદાર પિયુષ દેસાઈ દ્વારા ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂ જુગારના અને નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવાની…
માઘ માસમાં શુક્લ પક્ષની પાંચમી તિથિએ વસંત પંચમી આવે છે. આ વર્ષે વસંત પંચમી ૦૫ ફેબ્રુઆરીના બુધવારે આવી રહી છે. વસંત પંચમીના પર્વથી જ વસંત ઋતુનું આગમન માનવામાં આવે છે. આ દિવસ જ્ઞાન અને સ્વરની દેવી માતા સરસ્વતીની પૂજા કરવાનું માહત્મય છે. માનવામાં આવે છે કે, વસંત પંચમીના દિવસે જ દેવી મા સરસ્વતીનું પ્રાગટ્યું થયું હતું. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી ની વિધિ વિધાનથી પૂજા કરતી વખતે તેમને પીળા પુષ્પ, પીળા રંગની મિઠાઇ અર્પણ કરવી જોઇએ. માતા સરસ્વતીને કેસર અથવા પીળા ચંદનનું તિલક કરવું જોઇએ તેમજ તેમને પીળા રંગના વસ્ત્ર ભેટ કરવા જોઇએ. આ ઉપરાંત વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને…
ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે. પરંતુ અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની કે જ્યાં અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે.આજે વાત કરવામાં આવે તો અમદાવાદ ના વેજલપુર વિસ્તારની કે જ્યાં વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર રાજભા દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂ જુગારના અને નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવાની મંજૂરીઓ આપવામાં આવી છે જે વાત…
ભારતીય કેલન્ડર ગણના મુજબ આજે સંકટોનો નાશ કરનારા દેવ ગણેશજીનો જન્મોત્સવ છે. માંગલિક કાર્યોનો પ્રારંભ જેમની પૂજા વગર થતો નથી તેવા ગણેશજીના જન્મ દિવસે તેમની પૂજા તલ અને કુંદથી થાય છે માટે આ દિવસને તલકુંદ ચતુર્થી, માઘી ચતુર્થી અને વરદ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો દર વર્ષે વડોદરા નાં પુર્વ વિસ્તારમાં એકદંત જન સેવા ટ્રસ્ટ ના અધ્યક્ષ શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ દ્વારા ગણેશજીનો જન્મદિવસ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હર્ષ ઉલ્લાસ થી ઉત્સવ મનાવવામાં આવે છે અને તેમાં ૨૦૦૦ થી ૨૫૦૦ જેટલા ગણેશ ભક્તો જન્મોત્સવ મનાવે છે અને ગણેશજીના દર્શન તથા પ્રસાદ ગ્રહણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. પરંતુ આ…
ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે. પરંતુ અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની કે જ્યાં અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે.આજે વાત કરવામાં આવે તો અમદાવાદ ના વાડજ વિસ્તારની કે જ્યાં વાડજ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર હિતેન્દ્રસિંહ દ્વારા વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂ જુગારના અને નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવાની મંજૂરીઓ આપવામાં આવી છે જે વાત…
અમદાવાદ મનપા ના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ તા.31 મી જાન્યુઆરી 2022 ના રોજ નિવૃત થવા જઈ રહયા છે ત્યારે તેઓ ને એક વર્ષ માટે ફરી ચીફ ઓફીસર તરીકે કોન્ટ્રાક્ટ થી રોકવા સ્ટેન્ડિંગ કમિટી માં દરખાસ્ત મંજુર કરાતા હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ચીરીપાલ ગ્રુપની નંદીમ એક્સઝ્યુમ કંપનીમાં વારંવાર આગ લાગવી કે બોઇલર ફાટવા ની ઘટના ને લઈ અનેક વાર વિવાદમાં આવેલા ફાયર અધિકારી રાજેશ ભટ્ટ ને એક્સટેનશન આપવા ની વાત ને લઈ આ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ છે અને રાજેશ ભટ્ટ સિવાય બીજા કોઈ અધિકારી છે જ નહીં તે મુદ્દે ગણગણાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મનપા ની…
અમદાવાદ શહેરમાં પાલડી પોલીસ સ્ટેશન છેલ્લા ઘણા સમય થી વિવાદોમાં ચાલી રહ્યું છે અને જૂના પોલીસ સ્ટેશન થી નવું પોલીસ સ્ટેશન બન્યા બાદ નવું પોલીસ સ્ટેશન અહીંના ફરજ બજાવતા અધિકારી અને બીજા કર્મચારીઓને ફળ્યું ન હોય તેવું લાગી રહ્યું છે. પાલડી પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો અહીં ફરજ બજાવતા ડી સ્ટાફના માણસો એટલી હદે બેફામ બન્યા છે કે પાલડી વિસ્તારના વેપારીઓ અને રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી સ્ટાફના માણસો કે જેમના નામ ૧.સુરેશ ભરવાડ,૨.ધર્મેન્દ્રસિંહ,૩.જૈમીન,૪.રાજુ દેસાઈ,૫.સાર્દુલ ૬.શુભાષ રબારી,૭.વિશાલ ચૌધરી,૮.સહદેવસિંહ આ તમામ કર્મચારીઓ એવું જણાવી રહ્યા છે કે અમો ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલું સાહેબના…
અમદાવાદ માં અનાજ માફિયા મોટા માંગી તેનો દીકરો રાજુ અને મદન ને જવાબદારો છાવરી રહયા હોય તેવું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે. અમદાવાદ માં ગરીબો નું અનાજ સગેવગે કરવામાં જેની સામે આંગળીઓ ચીંધાઈ રહી છે તે મોટા માંગી નો કોન્ટ્રાકટ જ વારંવાર કેમ રીન્યુ કરવામાં આવી રહ્યો છે તે પણ એક સવાલ છે. 1 વર્ષ જેટલો સમય વીત્યો આ જ અનાજ માફિયા મોટા માંગી ને અનાજ ના કાળા કારોબારમાં પાસા કરાઈ હોવાની વાતો વચ્ચે હજુપણ તેનોજ સિક્કો ચાલી રહ્યો છે. FCI વિભાગ પણ હવે શંકા ના ઘેરા માં આવી ગયો છે, છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં આ ગરીબોને મળતા…