મહેમદાવાદના પૂર્વ MLA ગૌતમ ચૌહાણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. તેમની સાથે ખેડા પોલીસે અન્ય સાત લોકોની પણ અટકાયત કરી છે. ખેડાના કટકપુર ભાટિયા લાટમાં દારૂની મહેફિલ ચાલતી હતી, જ્યાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ખેડા ટાઉન પોલીસને ખાનગી રાહે બાતમીના આધારે દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. જેમાં ખેડા પોલીસની રેડ દરમિયાન દારૂની મહેફીલ માણતા 8 લોકો ઝડપાયા હતાં. ત્યારબાદ ખેડા પોલીસ દ્વારા મહેફીલમાં ઝડપાયેલ વ્યક્તિઓની અટકાયત કરીને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. આ આઠમાંથી એક મહેમદવાદ તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચોહાણ હોવાનું સામે આવ્યું હતું. મહેમદાવાદના જાણીતા ડોકટર ડૉ. નૈષધ ભાનુપ્રસાદ ભટ્ટ…
કવિ: satyadaydesknews
સરકારે ગરીબોને ખાવા ધાન્ય મળી રહે તે માટે રેશનિંગની દુકાનોમાંથી સસ્તા દરે અનાજ વેચવાની વ્યવસ્થા કરી છે પણ બહાનાં કરીને ગરીબો ના રસોડા સુધી નહિ પહોંચતુ અનાજ કાળાબજારમાં વેચી મારવાનું કૌભાંડ ચલાવી અનેક લોકો માલામાલ થઈ રહયા છે અમદાવાદ માં આવા અનેક અનાજ માફિયાઓ છે જે પૈકી નારોલ વિસ્તારમાં લાલા નામનો ઈસમ સરકારી અનાજ ને સગેવગે કરવામાં નામચીન હોવાનું કહેવાય છે, આ લાલો ગરીબો નું અનાજ બારોબાર વેચી મારવામાં ઉસ્તાદ છે. સરકારની માર્ગદર્શિકા પ્રમાણે જો કહેવામાં આવે તો જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી તરફથી સમયાંતરે વ્યાજબી ભાવની દુકાનો પર અનાજ સહિતનો જથ્થો ધારાધોરણ મુજબ વિતરણ થાય છે કે કેમ તેની તપાસ…
ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે. પરંતુ અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની કે જ્યાં અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે.આજે વાત કરવામાં આવે તો અમદાવાદ ના રાણીપ વિસ્તારની કે જ્યાં રાણીપ પોલીસ સ્ટેશનના પી.આઈ.જગદીશ ખાભલા અને વહીવટદાર સુરભા દ્વારા રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂ જુગારના અને નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવાની મંજૂરીઓ આપવામાં આવી છે જે…
ગુજરાત રાજ્યમાં દારૂબંધી ને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડી.જી.પી.અને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ અને જુગારની ગેરપ્રવૃત્તિ ચાલતી હોય તે તાત્કાલિક અસર થી નાબૂદ કરવી અને ગુનેગારો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી.પરંતુ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશ્નર ની એક અલગ ટીમ બનાવવામાં આવી છે જે પી.સી.બી. ની ટીમ છે તે આખા અમદાવાદના ખૂણે જઈ દારૂ જુગાર બંધ કરાવી શકે છે પરંતુ અહીં અમદાવાદ શહેરની વાસ્તવિકતા જ કંઈક અલગ જોવા મળી રહી છે. અહીં આજે વાત કરવામાં આવે…
સાબરમતી પોલીસ મથક ની હદ માં બાબુ દાઢી ના જુગાર-દારૂ ના અડ્ડાઓ ચાલતા હોવાની ઉઠેલી ફરિયાદો વચ્ચે ઉપરી અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં જુગાર અને દારૂ ની બદી દૂર કરવા સાબરમતી પોલીસ ને સૂચના અપાતા પોલીસે મળેલી બાતમી ના આધારે ન્યુ રેલવે કોલોની માં રેડ કરતા ઈંગ્લીશ દારૂ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ સમયે સ્થળ ઉપર હાજર રાજુ કાળું સેનમા ને ઉંચકી લીધો હતો. જોકે ચર્ચા એવી પણ વહેતી થઈ છે કે આ દારૂનો જથ્થો બાબુ દાઢી નો હતો જે તપાસ નો વિષય છે ઉપરી અધિકારીઓ દ્વારા જો પારદર્શક અને નિષ્ઠાપૂર્વક પ્રમાણિક પણે જો તપાસ કરવામાં આવે તો સાચી…
ગુજરાત રાજ્યમાં દારૂબંધી ને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડી.જી.પી.અને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ અને જુગારની ગેરપ્રવૃત્તિ ચાલતી હોય તે તાત્કાલિક અસર થી નાબૂદ કરવી અને ગુનેગારો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી.પરંતુ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશ્નર ની એક અલગ ટીમ બનાવવામાં આવી છે જે પી.સી.બી. ની ટીમ છે તે આખા અમદાવાદના ખૂણે જઈ દારૂ જુગાર બંધ કરાવી શકે છે પરંતુ અહીં અમદાવાદ શહેરની વાસ્તવિકતા જ કંઈક અલગ જોવા મળી રહી છે. અહીં આજે વાત કરવામાં આવે…
અન્ન નાગરિક પુરવઠા વિભાગ અંતર્ગત રેશનિંગ ની દુકાનો ના લાઇસન્સ આપવામાં આવે છે કે જેના થકી ગરીબી રેખા હેઠળ આવતા તમામ લોકોને સસ્તા ભાવનું અનાજ મળે અને તેમની રોજી રોટી સલામતી રીતે ચાલે.પરંતુ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં આ ગરીબોને મળતા અનાજ ના કાળા કારોબારીઓ એટલી હદે બેફામ બન્યા છે કે ગરીબો માટે આવતું અનાજ બારોબાર વેચી મારવાનું કામ કરી રહ્યા છે. અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં આવેલ રેશનિંગ ની દુકાનોના માલિકો ને આપવામાં આવતું અનાજ કોન્ટ્રાકટર બડે માંગી અને તેનો દીકરો મદન દ્વારા અન્ન નાગરિક પુરવઠા ના અધિકારીઓ સાથે ઘરોબો રાખી અન્ન નાગરિક પુરવઠા દ્વારા આપવામાં આવતો…
હિન્દુ ધર્મ અનુસાર દરેક માસ માં આવતી પૂનમ ની તિથિ નું એક આઘ્યાત્મિક મહત્વ હોય છે. પૂર્ણિમાએક માત્ર એવી તિથિ છે જેમાં ચંદ્રમાં તેણી પૂર્ણ કળાએ ખીલી ઊઠે છે. ચંદ્ર ને પૂનમ તિથિ ખૂબ જ પ્રિય હોય છે. હિન્દુ ગ્રંથોમાં પોષ પૂર્ણિમા ( પોષી પૂનમ ) નાં દિવસ નું પણ વધારે મહત્વ દર્શાવાયું છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે વિક્રમ સંવતનો ત્રિજો માસ એટલે પોષ મહિનામાં આવતી પૂનમ. વર્ષભર માં આવતી બાર પૂનમ માંથી પોષી પૂનમ નું મહત્વ ખાસ હોય છે. આ પૂનમ નાં દિવસે માં આદ્યશક્તિ અંબાજી નો ઉત્સવ ઉજવાય છે. અને એ સાથે જ કુંવારી બહેનો…
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ સ્ટેશનના વહીવટદારો બની પોતાનો રોફ ઝાડતા અનેક પોલીસ કર્મીઓ નો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં વહીવટદાર રાજ ચાલે છે કે શું એના ઉપર પણ સવાલો ઉભા થવા પામ્યા છે.પોલીસ સ્ટેશન માં આવતી કોઈપણ કામગીરીમાં વહીવટદાર વચ્ચે આવી અને પોતાનો રોફ ઝાડી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી ને પોતાના હાથમાં લઈ પોતાની જ મનમાની ચલાવી મસમોટા વહીવટ કરતા હોવાની પણ અનેક ફરિયાદો ઉઠવા પામી છે. તાજેતરમાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા વહીવટદારો ઉપર તવાઈ બોલાવી એક સાથે અનેક લોકોની બદલીઓ કરી હતી અને અનેક લોકોને સસ્પેન્ડ પણ કર્યા હતા પરંતુ ઉપરી અધિકારીઓ સાથે ઘરોબો…
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ સ્ટેશનના વહીવટદારો બની પોતાનો રોફ ઝાડતા અનેક પોલીસ કર્મીઓ નો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં વહીવટદાર રાજ ચાલે છે કે શું એના ઉપર પણ સવાલો ઉભા થવા પામ્યા છે.પોલીસ સ્ટેશન માં આવતી કોઈપણ કામગીરીમાં વહીવટદાર વચ્ચે આવી અને પોતાનો રોફ ઝાડી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી ને પોતાના હાથમાં લઈ પોતાની જ મનમાની ચલાવી મસમોટા વહીવટ કરતા હોવાની પણ અનેક ફરિયાદો ઉઠવા પામી છે. તાજેતરમાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા વહીવટદારો ઉપર તવાઈ બોલાવી એક સાથે અનેક લોકોની બદલીઓ કરી હતી અને અનેક લોકોને સસ્પેન્ડ પણ કર્યા હતા પરંતુ ઉપરી અધિકારીઓ સાથે ઘરોબો…