કવિ: Satya Day

બેઇજિંગ – ચીનમાં સૌથી વધારે વસ્તી ધરાવતાં પ્રાંત ગુઆંગડોંગના શહેરોમાં કોરોનાના કેસો વધવાને કારણે ચીને આ પ્રાંતના શહેરોમાં કડક લોકડાઉન લાદી દીધું છે. હોંગકોંગને અડીને આવેલા ગુઆંગડોંગ પ્રાંતમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૧ કેસો નોંધાયા છે. પ્રાંતીય પાટનગર ગ્વાંગઝુમાં સાત અને તેનીપાસે આવેલા ફોસાન શહેરમાં કોરોનાના ત્રણ કેસો નોંધાયા છે. ગુઆંગડોંગમાં અવરજવર કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. પ્રાંતની બહાર જનારા માટે કોરોનાનો ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.ગુઆંગડોંગના શહેરોમાં લોકોએ તેમના કમ્પાઉન્ડ બંધ કરી દીધા છે અને સડકો નિર્જન બની ગઇ છે.ચીનની સરકારે ફોસાન શહેરમાં વધી રહેલાં ચેપના દરને પગલે શહેરમાંથી આવતી-જતી ૫૧૯ ફલાઇટસને રદ કરી નાંખી છે. શહેરના પાંચ વિસ્તારોમાં…

Read More

ભારત અને એશિયાના સૌથી મોટા ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ 31 માર્ચ, 2021ના રોજ સમાપ્ત થયેલ નાણાંકીય વર્ષમાં પોતાની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાંથી એક પણ રૂપિયાનો પગાર લીધો નથી. કોરોના વાયરસની મહામારીના પ્રકોપથી વેપાર ને અર્થવ્યવસ્થા પ્રભાવિત થવાના કારણે તેમણે સ્વેચ્છાએ પોતાનું વેતન જતુ કર્યુ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નવા વાર્ષિક અહેવાલમાં જણાવાયુ છે કે નાણાંકીય વર્ષ 2020-21ની માટે મુકેશ અંબાણીનું વેતન ‘શૂન્ય’ હતુ. આની પૂર્વે ગત નાણાંકીય વર્ષમાં તેમણે કંપની તરફથી 15 કરોડ રૂપિયાનું વેતન મેળવ્યુ હતુ, જે છેલ્લા 15 વર્ષે આટલું જ છે. મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી, જે કંપનીના બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે, તેમને…

Read More

ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ ઘટી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણના નવા કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. ગુજરાતમાં ગુરુવારે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1207 કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોના સંક્રમિતોનુ કુલ સંખ્યા વધીને 8,13,270 લાખે પહોંચી ગઇ છે.  તો નવા 17 દર્દીઓનાં આજે મોત નિપજ્યાં છે. તદુપરાંત 3018 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 95.78 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,78,976 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9890 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 1 લાખ 75 હજાર 359 વ્યક્તિઓનું રસીકરણ…

Read More

ગુજરાતમાં કોરોના મહામારીન બીજી લહેરનો પ્રકોપ ધીમો પડી રહ્યો છે. આ દરમિયાન 18 વર્ષથી મોટી વયના લોકોને કોરોના રસી મૂકવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં આવતીકાલ શુક્રવારથી તમામ રાજ્યોમાં 18થી 44 વય જૂથના તમામ નાગરિકોને કોરોના રસી મૂકવાનો નિર્ણય લીધો છે. આ વય જૂથ માટે  દરરોજ સવા બે લાખ વેક્સિનના ડોઝ  આપવામાં આવશે. ગુજરાત સરકારે જે ત્રણ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી તે અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાના 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવશે. રાજ્યમાં દરરોજ 3 લાખ ડોઝ આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આ રસીકરણ અંતર્ગત દરરોજ આશરે સવા બે…

Read More

કોરોના મહામારી દરમિયાન દેશમાં મોંઘવારી બેફામ બની છે. કઠોળ, અનાજ, ખાદ્યતેલો સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. તો બીજી બાજુ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની આવક ઘટી છે જેના પરિણામ ઘરખર્ચ ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે. મહામારી દરમિયાન સૌથી વધુ ખાદ્યતેલોના ભાવ બેફામ રીતે વધ્યા છે. આ વાત ખુદ સરકારે પણ સ્વીકારી છે. . છેલ્લા એક વર્ષની સરખામણીએ બજારમાં કિંમતો ડબલ થઈ ગઈ છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે આપેલા આંકડા પ્રમાણે એક એપ્રિલથી 20 મેની વચ્ચે સરકારે તેલની કિંમતોમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે. પોર્ટ બ્લેયરમાં આ વધારો 45 રૂપિયા છે. મહામારી કેટલી મોંઘવારી વધી- જોઇ લો લિસ્ટ…

Read More

ભારતીયો માટે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરવાનું સપનું કદાચ સાકાર થઇ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રિપ્ટોકરેંસી પર નાણા રોકનાર ભારતીયોને મોટી રાહત આપી છે. આરબીઆઈએ કહ્યું છે કે બેંક 6 એપ્રિલ 20218ના રોજ જાહેર કરવામાં આવેલા તે સર્કુલરના હવાલાથી પોતાના ગ્રાહકોને ડિજિટલ કરન્સીના ખરીદ-વેચાણથી દૂર રહેવા સલાહ આપે છે જેને સુપ્રીમ કોર્ટે 4 માર્ચ 2020ના રોજ રદ્દ કરી ચુકી છે. બીજા શબ્દોમાં સમજીએ તો રિઝર્વ બેંકના આ સ્પષ્ટીકરણથી ભારતમાં ક્રિપ્ટોકરેંસીની ખરીદી અને વેચાણનો રસ્તો સાફ થયો છે. આરબીઆઈએ બેંકો અને અન્ય સંસ્થાઓને સલાહ આપી હતી કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ દરમિયાન કેવાઈસી નિયમો, એંટી મની લોંડ્રિંગ અને અન્ય નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવે.…

Read More

ભારતની સૌથી મોટા ખાનગી લિસ્ટેડ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેનો નાણાંકીય વર્ષ 2020-21નો વાર્ષિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. કોરોના મહામારી દરમિયાન પણ કંપનીએ તંદુરસ્ત વૃદ્ધિદર જાળવી રાખ્યો છે અને મોટા પ્રમાણમાં નવા ફ્રેશર્સની ભરતી કરી હોવાનું જણાવ્યુ છે. કંપનીની નાણાંકીય સદ્ધરતા મહામારી દરમિયાન પણ મજબૂત હોવાનું જણાવ્યુ છે. વાર્ષિક અહેવાલ અનુસાર, કંપનીએ નાણાંકીય વર્ષ 2020-21 માં પાંચ લાખ કરોડ રૂપિયાથી વધારે ( 5,39,238 કરોડ રૂપિયા) નો એકીકૃત ધંધો કર્યો. આ સાથે કંપનીનું કુલ મૂલ્ય 5.87 લાખ કરોડ રૂપિયાથી વધારે (5,87,999 કરોડ રૂપિયા) રહ્યાં. આ સિવાય કંપનીએ આ નાણાંકીય વર્ષમાં 53,739 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભની કમાણી કરી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન…

Read More

દેશમાં મકાઇન કે ઓફિસ ભાડે આપવા અંગે નવો કાયદો આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે નવા મોડેલ ભાડુઆત કાયદાને મંજૂરી આપી દીધી છે. દેશમાં હાલ મકાન માલિક અને ભાડૂઆત માટે જે વ્યવસ્થા છે તેમાં અનેક ખામીઓ છે. આ ખામીઓ દૂર કરવા માટે આ નવો કાયદો રજૂ કરવામાં આવ્યો છે. નવા કાયદામાં ભાડૂઆતની સાથે મકાન માલિકના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કાયદાનો ઉદ્દેશ ભાડાના બિઝનેસને સંગઠિત સ્વરૂપ આપવાનું છે. આ નવા ભાડુઆત કાયદાનું ડ્રાફ્ટ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવશે. જો કે આ કાયદાનો અમલ રાજ્યોએ કરવાનો રહેશે. કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢે આ કાયદાનો અમલ અગાઉથી જ શરૂ કરી દીધો છે. રેરાની…

Read More

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ સતત ઘટી રહ્યો છે અને હવે દૈનિક નવા કેસોની સંખ્યા દોઢ લાખની નીચે જતી રહી છે. જો કે સાવધાનીના ભાગરૂપ હજી પણ કેટલાંક રાજ્યમાં કડક કોવિડ પ્રતિબંધો અને લોકડાઉન લાગુ છે. ભારતમં બુધવારે સમાપ્ત થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૩૨ લાખ કેસો સામે આવ્યા હતા. જે સાથે જ કોરોનાના કુલ કેસોનો આંકડો ૨.૮૩ કરોડને પાર પહોંચી ગયો છે અને પોઝિટિવિટી રેટ ઘટીને ૬.૫૭ ટકા રહ્યો હતો. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૩૨૦૭ લોકોના મોત નિપજ્યા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૩.૩૫ લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. એક્ટિવ કેસો સતત બીજા દિવસે ૨૦…

Read More

ભારત સહિત આખું વિશ્વ કોરોના વાયરસના કારણે પીડાઈ રહ્યું છે પરંતુ જે દેશમાંથી આ વાયરસ બધા દેશમાં ફેલાયો છે ત્યાં અત્યારે લોકો સામન્ય જીવ જીવી રહ્યા છે. ચીનના આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો ચીનમાં કોરોના વાયરસના કારણે ખૂબ જ ઓછા મોત અને કેસ સામે આવ્યા છે જોકે સામે પક્ષે આખા વિશ્વમાં કોરોના વાયરસની બેથી ત્રણ લહેર સામે આવી જેમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસના કેસને આટલા દિવસ વીતી ગયા છતાં આજ સુધી સામે આવી શક્યું નથી કે ા વાયરસ ફેલાયો કઈ રીતે? પ્રાકૃતિક રીતે? કે પછી લેબમાંથી જાણીજોઇને ફેલાવવામાં આવ્યો? અમેરિકાના બે નિષ્ણાતોએ રવિવારે કહ્યું કે કોવિડ…

Read More