ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ બુધવારે 25 નવેમ્બરના રોજ એક ટ્વિટમાં મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરતા તેને દરેક મોરચે નિષ્ફળતા ગણાવી હતી. તેમણે દેશની આંતરિક સુરક્ષા, અર્થતંત્ર, સીમા સુરક્ષા, વિદેશ નીતિ જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને નિષ્ફળ ગણાવી છે. સાથે જ તેણે ટોણો મારતા લખ્યું છે કે આ બધા માટે સુબ્રમણ્યમ સ્વામી જવાબદાર છે. નોંધપાત્ર વાત એ છે કે, બીજેપી સાંસદ વારંવાર તેમના ટ્વિટમાં મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા રહે છે. આવી સ્થિતિમાં મોદી સરકારના સમર્થકો તેમને નિશાન બનાવી રહ્યા છે. આ દરમિયાન ગુરુવારે સવારે એક ટ્વિટમાં તેણે લખ્યું, “મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ – અર્થવ્યવસ્થા નિષ્ફળ,…
કવિ: Satya Day
નવી દિલ્હી: મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા રાજ્યના કોંગ્રેસના 17માંથી 12 ધારાસભ્યો સાથે TMCમાં જોડાયા છે. સૂત્રોએ જણાવ્યું કે આ અંગે ધારાસભ્યોએ સ્પીકરને પત્ર લખી દીધો છે.કોંગ્રેસના નેતાઓના આ પક્ષપલટા બાદ તૃણમૂલ કોંગ્રેસ રાજ્યમાં મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી તૃણમૂલ કોંગ્રેસ વિસ્તરણના માર્ગે છે. કોંગ્રેસના નેતાઓએ મેઘાલયમાં ટીએમસીના વિસ્તરણમાં સક્રિયપણે ભાગ લીધો છે. આ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી ત્રિપુરા અને ગોવામાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. મંગળવારે મમતા બેનર્જીની પાર્ટીએ ત્રણ મોટા અધિગ્રહણ કર્યા, જેનાથી TMC ઓછામાં ઓછા બે રાજ્યો, હરિયાણા અને પંજાબમાં તેના પગ જમાવવામાં સક્ષમ બન્યું. ભૂતપૂર્વ ભારતીય…
નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના (કોવિડ-19)ના 9,119 કેસ નોંધાયા છે અને 396 લોકોના મોત થયા છે. કોરોનાના કુલ કેસની વાત કરીએ તો તેમની સંખ્યા વધીને 34,544,882 થઈ ગઈ છે. બીજી તરફ, જો આપણે કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વિશે વાત કરીએ, તો તે વધીને 109,940 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 10,264 લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોનાથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 33,967,962 થઈ ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 466, 980 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 90,27,638 લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 1,19,38,44,741 રસીકરણ કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ બુધવારે સંકેત આપ્યો હતો કે તેઓ તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના વિસ્તરણ કાર્યક્રમને ચાલુ રાખશે અને આ સંદર્ભે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM નરેન્દ્ર મોદી) સંસદીય ક્ષેત્ર વારાણસી અને મુંબઈની પણ મુલાકાત કરશે. તેમણે એક મોટો સંકેત આપ્યો કે કોંગ્રેસ તેમની યોજનાઓ પર કબ્જો કરી શકે છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે મમતા બેનર્જીએ કહ્યું કે હાલમાં તેઓ પંજાબની ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી મીટિંગ અંગે નક્કી નથી. બાદમાં તેમણે કહ્યું હતું કે તેઓ દરેક વખત સોનિયા ગાંધીને કેમ મળે? બેનર્જીએ કહ્યું, “આ વખતે મેં માત્ર વડાપ્રધાન પાસે બેઠક…
અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી હવે એશિયાના સૌથી અમીર અબજોપતિ બની ગયા છે. ગૌતમ અદાણીને પહેલીવાર આ સફળતા મળી છે. રસપ્રદ વાત એ છે કે ગૌતમ અદાણીએ ભારતના મુકેશ અંબાણીને પછાડીને આ સિદ્ધિ મેળવી છે. તમને જણાવી દઈએ કે લાંબા સમય સુધી મુકેશ અંબાણી ટોચના અબજોપતિ રહ્યા હતા. ET નાઉના અહેવાલ મુજબ, ગૌતમ અદાણીએ ગ્રુપ માર્કેટ કેપના આધારે મુકેશ અંબાણીને પછાડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની એક જ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ શેરબજારમાં લિસ્ટેડ છે. જ્યારે ગૌતમ અદાણીની કુલ છ કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. જો કે, સંપત્તિ આંકનારી વેબસાઈટ બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અબજોપતિઓની રેન્કિંગ…
હવે ભારત ટેલિકોમની દુનિયામાં રોકેટ ગતિએ આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. વર્તમાનમાં દેશમાં 5G ટેક્નોલોજી લાવવાની તૈયારી થઈ રહી છે. તે ઉપરાંત સરકારે 6Gને લઈને પોતાનો પ્લાન તૈયાર કરી લીધો છે. આ અંગે કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે સરકારની ભવિષ્યની યોજનાઓ વિશે જણાવ્યું હતુ. સાથે જ એમ પણ કહ્યું કે, ટૂંક સમયમાં જ ટેલિકોમની દુનિયામાં ભારતની બોલબાલા હશે. કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ભારતમાં 2023ના અંત કે 2024ની શરૂઆતમાં 6G ટેક્નોલોજી લોન્ચ કરવામાં આવી શકે છે. સૌથી મહત્વપૂર્ણ વાત તે છે કે, ભારત પોતે જ બધા જ સોફ્ટવેર બનાવવાનું છે અને પછી સમગ્ર વિશ્વમાં તેનું વિતરણ કરશે.…
નવી દિલ્હી: 2002ના ગુજરાત દંગાઓમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવા વિરૂદ્ધ અરજી દાખલ કરી છે. રમખાણોની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટીએ જાકિયા જાફરીએ મોટા ષડયંત્રના આરોપોને ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસમાં એફઆઈઆર અથવા ચાર્જશીટ નોંધવા માટે કોઈ આધાર મળ્યો નથી. જાકિયાની ફરિયાદ પર ઉંડી તપાસ કરવામાં આવી પરંતુ કોઈ સામગ્રી મળી નથી. અહીં સુધી કે સ્ટિંગની સામગ્રીને પણ અદાલતે ફગાવી દીધી. એસઆઈટી તરફથી કોર્ટમાં હાજર મુકુલ રોગતીએ જસ્ટિસ એ એમ ખાનવિલકરની બેન્ચને જણાવ્યું કે, આ સ્ક્રિપ્ટનો એક હિસ્સો હતો. એસઆઈટીને એફઆઈઆર અથવા ચાર્જશીટ નોંધવામાં કોઈ જ સાર મળ્યો નથી. એસઆઈટીએ તે 9માંથી ત્રણ અલગ-અલગ અદાલતોમાં સ્ટિંગ…
બેંગ્લોર: કર્ણાટકમાં PWDના એક એન્જિનિયરના આવાસ પર એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન એક પાઈપલાઈનની અંદરથી ચલણી નોટોના બંડલ મળ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, ભ્રષ્ટાચારના આરોપીઓ સરકારી અધિકારીઓ વિરૂદ્ધ રાજવ્યાપી દરોડા હેઠળ PWDના જ્વાઈન્ટ કમિશ્નર શાંત ગૌડા બિરાદરના આવાસ પર આ દરોડો પાડવામાં આવ્યો હતો. શાંતા ગૌડાના આવાસ પર રેડ દરમિયાન એન્ટી કરપ્શન બ્યૂરોએ 25 લાખ રૂપિયા રોકડ અને મોટી માત્રામાં ગોલ્ડ મળી આવ્યું હતું. પીડબલ્યુડીના જોઈન્ટ કમિશનરે તેમના નિવાસસ્થાને પાઈપલાઈનમાં રોકડ છુપાવી હોવાની માહિતી મળતાં અધિકારીઓએ પ્લમ્બરને પણ બોલાવ્યો હતા જેથી સરળતાથી રોકડ પરત કાઢી શકાય. દરોડાના રેકોર્ડ થયેલા વિઝ્યુઅલ્સમાં અધિકારીઓ અને પ્લમ્બરને પાઇપના એક ભાગને તોડતા…
કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી થયેલ બ્રીફિંગમાં મંત્રી અનુરાગ ઠાકૂરે જણાવ્યું કે, ત્રણ કૃષિ કાયદાઓને પરત લેવાનો ઔપચારિક નિર્ણય કેબિનેટે લઈ લીધો છે. જણાવી દઈએ કે આનાથી પહેલા વડાપ્રધાન આની જાહેરાત કરી ચૂક્યા છે. તે ઉપરાંત કેબિનેટ બેઠકમાં અનેક બીજા નિર્ણયો ઉપર પણ મોહર લગાવી છે. જેની જાણકારી કેન્દ્રીય મંત્રી ઠાકૂરે આપી છે. માર્ચ 2022 સુધી મળશે ફ્રિ રાશન અનુરાગ ઠાકૂરે જણાવ્યું કે, કોરોના પછી ગરીબોને જે રાશન સરકાર તરફથી આપવામાં આવી રહ્યું હતુ, તેને આગળ વધારી દેવામાં આવ્યું છે. તેમને કહ્યું- કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે કોવિડ મહામારીના કારણે વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશના લગભગ 80…
હિન્દૂ ખતરામાં છે. મુસ્લિમ છોકરાઓ ષડયંત્ર હેઠળ હિન્દુઓની છોકરીઓને ફોસલાવીને લગ્ન કરી રહ્યાં છે, લગ્નના નામ પર તેમનો ધર્મ પરિવર્તન થઈ રહ્યો છે. લવ જેહાદ (Love Jihad) કરી રહ્યાં છે. હિન્દુ ધર્મ પર આના પર સખ્ત કાયદાઓ બનાવ્યા છે. નવેમ્બર 2020માં યૂપી સરકાર આવી જ દલીલો સાથે ધર્માંતરણ વિરોધી કાયદાઓને લઈને આવી. તે જાણવું રસપ્રદ રહેશે કે એક વર્ષ પછી આ કાયદા હેઠળ કેટલા લોકોને સજા મળી? યૂપી સરકારનો એક વર્ષનો ડેટા જોઈશું તો પ્રશ્ન ઉઠશે કે શું લવ જેહાદ માત્ર કપોલ કલ્પનના છે? ઉત્તર પ્રદેસ પોલીસ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર નવેમ્બર 2020માં ઓગસ્ટ 2021 સુધી આખા પ્રદેશમાં લવ…