કવિ: Satya Day

નવી દિલ્હીઃ લોકોને ફરી એકવાર સસ્તા ભાવે સોના-ચાંદી ખરીદવાનો મોકો મળી રહ્યો છે. દિલ્હીના ઝવેરી બજારમાં મંગળવારે સોનું 176 રૂપિયાના ઘટાડા સાથે 45,110 રૂપિયા 10 ગ્રામ પર બંધ થયુ. તો ચાંદીની પણ કિંમત 898 રૂપિયા ગગડીને 61,715 રૂપિયા પ્રતિ કિગ્રા થઇ છે. આમ હાલ સોનું ઓગસ્ટ 2020માં બનેલી ઉંચી સપાટીથી લગભગ 12000 રૂપિયા જેટલુ નીચા ભાવે મળી રહ્યુ છે. ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારીના લીધે ગત વર્ષ 2020 દરમિયાન સોના-ચાંદીની કિંમતો સતત વધીને ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગઇ હતી જેમાં સોનાની કિંમત ઓગસ્ટ-2020ના મહિનામાં પ્રતિ 10 ગ્રામ દીઠ 56,200 રૂપિયા અને ચાંદીની કિંમત પ્રતિ એક કિગ્રા દીઠ 76,000 રૂપિયાના રેકોર્ડ ઓલ-ટાઇમ…

Read More

નવી દિલ્હીઃ મહામારી અને મોંઘવારી વચ્ચે મોબાઇલ યુઝર્સને મોટો ઝટકો લાગ્યો છે. ખાનગી કંપની બાદ હવે સરકારી ટેલિકોમ કંપનીએ પણ પોતાની સર્વિસ મોંઘી બનાવી રહી છે જેમાં સૌથી સસ્તા પ્લાનના બેનિફિટ્સ ઘટાડી દીધા છે. BSNLનો 49 રૂપિયાના સ્પેશિયલ ટેરિફ વાઉચરની વેલિડિટી અગાઉ 28 દિવસની હતી જે હવે ઘટાડીને 24 દિવસની કરાઇ છે. તેવ જ રીતે 75 રૂપિયાના પ્લાનમાં હવે 60 દિવસના બદલે 50 દિવસની જ વેલિડિટી આવશે. આ વાઉચરમાં 100 મીનિટના ફ્રી વોઇસ કોલિંગ બાદ કંપની આઉટગોઇંગ કોલ માટે 30 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ વસૂલશે. બીએસએનએલના 94 રૂપિયના એસટીવીમાં હવે 90 દિવસા બદલે 75 દિવસની જ વેલિડિટી મળશે. આ પ્લાન્સમાં…

Read More

મુંબઇઃ ગ્રોસરી, એડ-ટેક મ્યૂઝિક, ઇ-કોમર્સ, પેમેન્ટ્સ, ફેશન અને ફર્નિચર બાદ મુકેશ અંબાણીની નજર હવે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ બિઝનેસ પર છે. સૂર્ત્રોના મુકેશ અંબાણીની આગેવાની હેઠળની દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દુનિયાની સૌથી મોટી સિંગલબ્રાન્ડ રેસ્ટોરન્ટ ચેઇન સબવે ઇન્કની ભારતીય ફ્રેન્ચાઇઝીને ખરીદવા મંત્રણા કરી રહી છે. આ ડિલ 20થી 25 કરોડ ડોલર એટલે કે 1488 થી 1860 કરોડ રૂપિયામાં થઇ શકે છે. સેન્ડવિચ નબાવતી કંપની  Subway Incનું હેડક્વાર્ટર અમેરિકાના કનેક્ટિકટમાં છે. કંપની ભારતમાં ઘણી રિજનલ માસ્ટર ફ્રેન્ચાઇઝી મારફતે બિઝનેસ કરે છે. દુનિયાભરમાં આ કંપની રિસ્ટ્રક્ચરિંગ કરી રહી છે. જો કે સબવે અને રિલાયન્સ તરફથી આ મામલે કોઇ સત્તાવાર પ્રત્યુત્તર આવ્યો…

Read More

મુંબઇઃ દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની ચેતવણી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે સાવધાની રાખવાની બહુ જરૂ છે. આમ તો હાલ વાયરસના નવા કેસો ને મૃત્યુઆંક નીચો આવ્યો છે તે સારી વાત છે. કેરળમાં દરરોજ 20 હજારથી વધારે કોરોના સંક્રમણના કેસો જોવી મળી છે. આ દમરિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા વિતેલ 24 કલાકમાં નોંધાયેલા કોરોના સંક્રમણના આંકડાઓ જારી કર્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ 1 ઓગસ્ટ, 2021ના રોજ સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના સંક્રમણના 40,134 કેસ નોધાયા છે, જેમાંથી વાયરસના કેસથી 422 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન વાયરસથી સંક્રમિત 36,946 લોકો સારવાર બાદ સ્વસ્થ્ થયા છે.…

Read More

મુંબઇઃ કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા વિશેષ ડિલાઇટ પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે જે કેશબેક કાર્ડ છે. ડિલાઇટ પ્લેટિનમ કાર્ડ એક કોન્ટેક્ટલેસ ક્રેડિટ કાર્ડ છે. એટલે કે તેને પીઓએસ મશીનન નજીક લઇ જઇ વેક કરવાથી કે ટેપ કરવાથી પેમેન્ટ થઇ જાય છે. પીન નાંખવાની જરૂર પડતી નથી. કોન્ટોક્ટલેસ કાર્ડથી પીન નંબર નાંખ્યા વગર 5000 રૂપિયા સુધીનું પેમેન્ટ થઇ જાય છે. આ ક્રેડિટ કાર્ડ પર એડ ઓન ક્રેડિટ કાર્ડની પણ સુવિધ છે. દર મહિને ડાઇનિંગ અને મૂવીઝના ખર્ચ પર 10 ટકા કેશબેક મળશે. પરંતુ તેની માટે ડાઇનિંગ કે એન્ટરટેઇન્મેન્ટથી અલગથ કેટેગરીઝમાં ડિલાઇટ પ્લેટિનમ ક્રેડિટ કાર્ડથી બિલિંગ સાઇકલની અંદર મિનિમમ ખર્ચ 10000…

Read More

હાલ જાપાનમાં ઓલમ્પિક ગેમ્સ ચાલી રહી છે અને ત્યાં પણ કોરોના મહામારીના કેસો વધતા સ્થાનિક સરકારે કેટલાંક શહેરોમાં 31 ઓગસ્ટ સુધી કડક ઇમર્જન્સીની ઘોષણા કરી દીધી છે. જેથી આ જીવલેણ મહામારી ફેલાતી રોકી શકાય. જાપાનની સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ જાપાનની રાજધાની ટોક્ટો, સૈતામા, ચિબા, કાનાગાવા, ઓસાકા અને ઓકિનાવામાં ઇમર્જન્સી લાગુ કરવામાં આવી છે.  આ રાજ્યો ઉપરાંત હોક્કાઇડો, ઇશિકાવા, ક્યોટો, હ્યોગો અને ફુકુઓકા પ્રાંતમાં પણ મહામારી ફેલાતી રોકવા માટે બચાવના ઉપાયો પ્રાથમિકતા સાથે લાગુ કરવામાં આવશે. જાપાનના વડાપ્રધાનના કાર્યાલય દ્વારા કરાયેલા ટ્વિટમાં જણાવ્યુ છે કે, જાપાનની સરકારે ટોક્ટો, સેતામા, ચિબા, કાનાગાવા, ઓસાકા અને ઓકિનાવામાં 31 ઓગસ્ટ સુધી ઇમર્જન્સીની સ્થિતિ…

Read More

1લી ઓગસ્ટ, 2021થી કેટલાંક ફેરફારો થશે  તેમારા આર્થિક વ્યવહારોને સીધી રીતે અસર કરે છે. જેમાં  બેન્કિંગ સુવિધા, એટીએમમાંથી રોકડ ઉપાડ, રાંધણગેસની કિંમતો વગેરે બાબતો શામેલ છે. ATMમાંથી રોકડ ઉપાડ પર ચાર્જ વધશે હવે એટીએમમાંથી નાણાં ઉપાડવા પર તમારે વધારે ચાર્જ ચૂકવવો પડશે. રિઝર્વ બેન્કે 1 ઓગસ્ટથી નાણાકીય લેવડદેવડ માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ઇન્ટરચેન્જ ચાર્જ 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા અને તમામ સેન્ટરોમાં નોન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે આ ચાર્જ 5 રૂપિયાથી વધારીને છ રૂપિયા કરવાની મંજૂરી આપી છે. ઉપરાંત બેન્કો દ્વારા પોતાના સ્તરે પણ એટીએમ યુઝર્સ પાસેથી વધારે ચાર્જ વસૂલવાનું નક્કી કર્યુ છે. રાંધણગેસના સિલિન્ડરની કિંમત બદલાશે દેશમાં દર મહિને 1 અને…

Read More

નવી દિલ્હીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બે ઓગસ્ટ, 2021 સોમવારના રોજ e-RUPI લોન્ચ કરશે. આ e-RUPI એ પર્સન અને પર્પઝ સ્પેસિફિક ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ મારફતે તેનું લોન્ચિંગ કરીશે. પીએમઓ ઓફિસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાય છે કે, વર્ષોથી તેની ખાતરી કરવા માટે ઘણા કાર્યક્રમો શરૂ કરાયા છે કે સરકાર અને લાભાર્થીઓની વચ્ચે લિમિટેડ ટચ પોઇન્ટ્સની સાથે, લક્ષિત અને લીક- પ્રૂફ રીતે લાભ ઇચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચે. e-RUPI ડિજિટલ પેમેન્ટની માટે એક કેશલેસ અને કોન્ટેક્ટલેસ માધ્યમ છે. તે એક ક્યૂઆર કોડ કે એસએમેસ સ્ટ્રિંગ- આધારિત ઇ-વાઇચર છે, જેને લાભાર્થીઓને મોબાઇલ પર પહોંચાડવામાં આવે છે.…

Read More

નવી દિલ્હીઃ ભારતમાં હવે કોરોના મહામારીની ત્રીજી લહેરના સંકેત મળ્યા લાગ્યા છે. આજે કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યો કે પાછલા કેટલાંક સપ્તાહમાં 10 ટકાથી વધારે કોરોના પોઝિટિવિટી રેટ નોંધાયો છે તેવા જિલ્લામાં અવરજવર અને ભીડ થતી રોકવા માટે કડક પ્રતિબંધો અને લોકડાઉન લાદવા અંગે વિચારણા કરવાની જરૂર છે. કેન્દ્ર સરકારે આ વાત તે 10 રાજ્યોને કહી છે ત્યારે કોરોના સંક્રમણના કેસો ફરી ઝડપી વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે, 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધારે કોરોના પોઝિટિવિટી રેટ નોંધાયો છે, જ્યારે અન્ય 53 જિલ્લામાંથી પાંચથી 10 ટકાની વચ્ચે સંક્રમણ રેટ જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે…

Read More

મુંબઇઃ જો તમે શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને તમારું ડીમેટ કે ટ્રેડિંગ એકાઉન્ટ છે તો મારા માટે મોટા સમાચાર છે. કારણ કે જો તમે આ કામગીરી પૂરી ન કરી તો તમારું એકાઉન્ટ ડિએક્ટિવ થઇ જશે. ડિપોઝિટરીઝ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરીઝ સર્વિસિસ લિમિટેડ તરફથી 7 એપ્રિલ અને 5 એપ્રિલ 2021ના પરિપત્રમાં જણાવ્યુ હતુ કે એકાઉન્ટર હોલ્ડર્સની માટે 6 કેવાયસી માહિતીઓ આપવાની છે. આ માહિતીઓમાં – નામ, સરનામું, પાનકાર્ડ નંબર, મોબાઇલ નંબર, ઇ-મેલ આઇડી અને આવકની રેન્જ. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે જો ગ્રાહક પોતાના ડીમેટ એકાઉન્ટને બંધ થતુ રોકવા માગતા હોય તો 31 જુલાઇ સુધીમાં કેવાયસી અપડેટ કરાવી…

Read More