Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Satyadaypng

રાજકોટ : NSUIના મહામંત્રી જયરાજસિંહ જાડેજાની હત્યા કરનાર સાળો અને બનેવી ઝડપાયા નવા વર્ષથી બેન્કિંગ થી લઇને શોપિંગ સુધીની સેવામાં થયો ફેરફાર વડોદરા : નવા વર્ષે દારૂ પી છાટકા બનેલા નબીરાઓએ સર્જ્યો અકસ્માત, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ઇન્ચાર્જ DGP સહીત આ IAS અને IPS અધિકારીઓ વર્ષ ૨૦૧૮માં થશે નિવૃત આજે નાના પાટેકરનો ૬૭મો જન્મદિવસ નવા વર્ષના પ્રથમ દિવસે સીએમ રુપાણીએ લીધી કચ્છની મુલાકાત ઈ મેમોથી આવક ઘટતા અમદાવાદમાં આજથી ટ્રાફિક પોલીસ પણ મેમો ફાડશે અંકલેશ્વર : પુત્રીના ઘરકંકાસથી આવેશમાં આવેલા પિતાએ જમાઈની કરી ઘાતકી હત્યા

Read More
54b74180301a0

પાકિસ્તાનની વિભિન્ન જેલોમાં અત્યારે 399 માછીમારો સહિત કુલ 457 ભારતીય કેદી બંધ છે. જેની યાદી પાક. વિદેશ મંત્રાલયે ભારતના ઉચ્ચ આયોગને આજે સોંપી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનું કહેવુ છે કે 21 મે, 2008એ પાકિસ્તાન અને ભારત વચ્ચે થયેલ કંસુલર એક્સેસ સમાધાનના પ્રાવધાન અનુસાર કેદીઓની યાદી જાહેર કરાઈ છે. આ સમાધાન અનુસાર બંને દેશોને પોત-પોતાના ત્યાં જેલમાં બંધ તેમના કેદીઓની યાદી વર્ષમાં બે વાર એક જાન્યુઆરી અને એક જુલાઈએ પાડોશી દેશને સોંપવી પડે છે. પાકિસ્તાને આજે ઈસ્લામાબાદ સ્થિત ભારતના ઉચ્ચઆયોગને તેમના ત્યાં જેલોમાં બંધ 457 ભારતીય કેદીઓની યાદી સોંપી છે. જેમાં 58 સામાન્ય કેદી અને 399 માછીમાર છે. પાકિસ્તાને એ પણ કહ્યું…

Read More
Medical student 120931

અમદાવાદની ઇન્ડિયન મેડિકલ ઓસોસિએશનની ગુજરાત બ્રાંચ દ્રારા આવતીકાલે ‘બ્લેક ડે’ મનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્રારા એમસીઆઇને વિખેરી તેના સ્થાને એનએમસી અમલી બનાવવા જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેના વિરોધમાં સમગ્ર ભારતભરમાં આવતી કાલે ‘બ્લેક ડે’ મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આઇએમએ ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રમુખ ડો. ભુપેન્દ્ર શાહે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ. કે કેન્દ્ર સરકાર દ્રારા અમલી બનનારા એનએમસી બીલના વિરોધમાં ‘બ્લેક ડે’ મનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યના 25,000થી વધારે ડોકટર્સ જોડાશે. જેમાં ઇમરજન્સી સેવાઓ અને ક્રિટિકલ કેર સર્વિસીસ બાદ રહેશે. વધુ માં જણાવ્યુ હતુ કે આ અમલથી સામાન્ય જનતાને કોઇ ફાયદો નથી. તેમજ…

Read More
jainsngh

શ્રી પાર્શ્વપૂરમ્ છરી પાલક સંઘ મુંબઈ-ગોવા રોડ પર અાવેલ માણગાંવની પાસે કોંકણ શિરતાજ પૂજ્ય શાસનપ્રભાવક અા.શ્રી.અશોકસાગરસૂરીશ્વરજી મહારાજ સંઘનું પ્રસ્થાન કરાવશે.સંઘ પ્રયાણ મહાસુદ પાંચમને સોમવારે 22 જાન્યુઅારીએ થશે. તીર્થ પ્રવેશ મહાવદ 2, શુક્રવારે થશે.સંઘમાલ મહાવદ 3, શનિવારે અાવશે.પ્રતિષ્ઠા મહાવદ 4,શનિવારે અાવશે.

Read More
sushma swaraj 1503021403

ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સીરિઝની આશામાં બેઠેલા ક્રિકેટ ફેન્સ આ સમાચારથી નિરાશ થઈ શકે છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સ્પષ્ટ જણાવી દીધુ છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદથી આતંકવાદ અને ગોળીબાર બંધના થાય ત્યાં સુધી તેમની સાથે કોઈ પણ પ્રકારની દ્નીપક્ષીય ક્રિકેટ અસંભવ છે. તેમણે આ વાતની રજૂઆત સંસદની સલાહકાર સમિતિની બેઠક દરમિયાન કરી. બેઠકમાં વિદેશ રાજ્યમંત્રી એમ. જે અકબર અને વિદેશ સચિવ એસ. જયશંકર પણ હાજર હતા. બેઠકમાં સુષમાએ એ પણ કહ્યું કે તેમણે ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચ આયુક્ત સાથે મુલાકાત કરી હતી. તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે બંને દેશોને 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તેમજ મહિલાઓ અને અસ્થિર મગજવાળા લોકોને…

Read More
train 1

ભારતીય રેલવે લોકોની મુસાફરી અરામદાયક બનાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે રેલવે ડિપાર્ટમેન્ટ હવે એક નવી સેવા શરૂ કરી રહી છે જેમાં તમે સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ લઈ શકોછો. મુસાફરી દરમિયાન જ્યારે તમને રેલવેનું ભોજન પસંદ ન હોય તો તમારે હવે તેના માટે ક્યાંય જવાની જરૂર નથી,મનપસંદ હોટલમાં તે ઓર્ડર તમે તમારી સીટથી જ કરી શકો છો તમારા ઓર્ડર તમારી સીટ પર જ પીરસાશે. કેવી રીતે મળશે અા સુવિધા ભારતીય રેલવેએ આ ખાસ સુવિધા માટે એપ લૉન્ચ કરી છે. આ ઍપ દ્વારા જે ટ્રેકથી મુસાફરી કરી રહ્યા છે, ત્યાંથી જાણીતી હોટલનું ભોજન તમે ચાલુ મુસાફરીમાં જ બૂક કરાવી મેળવી શકશો.ઍપ…

Read More
HafizSaeed

મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉદ્-દાવાનો ચિફ હાફિઝ સૈયદના સંગઠનો સાથે જોડાયેલી સંપત્તિઓને પાકિસ્તાન સરકારે જપ્ત કરવાની તૈયારી કરી છે. પાકિસ્તાની અધિકારીઓ અને સમાચાર એજન્સી રોયટર દ્વારા દસ્તાવેજોની સમીક્ષા મુજબ, પાકિસ્તાન સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં આ સંબંધમાં એક ગુપ્ત બેઠક કરી છે. આ ઉચ્ચ સ્તરની મીટિંગમાં સામેલ ત્રણ અધિકારી હાજર હતા, જેમાંથી એક અધિકારીએ આ માહિતી શેર કરી છે. ત્યાં જમાત-ઉદ્-દાવા અને ફલાહ એ ઈન્સાનિયતના સ્થાપકોએ કહ્યું કે જ્યારે સરકારે યોજનાની સત્તાવાર જાહેરાત કરશે પછી જ કોઈ નિર્ણય માનવામાં અાવશે અત્યારથી અા મામલે કંઈ ન કહી શકાય. તમને જણાવીએકે પાકિસ્તાને છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદી હાફિઝને નજરકેદમાથી મુક્ત…

Read More
Gold silver

સોનામાં રોકાણ કરનારા માટે નવું વર્ષ સારું નીવડી શકે છે. ગયા વર્ષમાં સોનામાં વધારે વળતર નથી મળી શક્યું. ટ્રેડર્સ કહે છે કે વર્ષ 2018માં સોનામાં તેજીનું વલણરહેશે. ક્રુડના ભાવમાં તેજી, શેરબજારમાં વધેલી કિંમતો અને ડોલરમાં નબળાઇ જેવા અનેક પરિબળો છે કે જેનાથી 2018માં રીટેલ માર્કેટમાં સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ.32,000ની ઉપર જઇ શકે છે.હાલમાં રીટેલ માર્કેટમાં સોનાની કિંમત રૂ.30,200 પ્રતિ 10 ગ્રામ છે. ગયા વર્ષે સ્થાનિક માર્કેટમાં સોનામાં રૂ.2,100 એટલે કે 7.42 ટકાનો વધારો થયો હતો. – 2017 દરમિયાન સોનાનો સૌથી વધુ ભાવ રૂ.31,350 પ્રતિ 10 ગ્રામ અને સૌથી નીચો ભાવ રૂ.28,300 જોવા મળ્યો હતો. ડોલરમાં નબળાઇ અને રાજકીય અનિશ્ચિતતાના…

Read More
Google Pixel 3

વર્ષ 2017 સ્માર્ટફોન માટે ખૂબ સારુ રહ્યુ, 2017માં Apple iPhone X, Google Pixel 2 Xl અને Samsung Galaxy Note 8 જેવા ઘણા શ્રેષ્ઠ સ્માર્ટફોન્સ લોન્ચ થયા છે જેને ખરીદીમાં લોકોની હોડ મચી હતી. આ નવા વર્ષથી તેનાથી પણ વધુ સારી અને આધુનિક સુવિધાઓ સાથે સ્માર્ટફોન્સ લોન્ચ કરશે તેવી આશા છે.આઓ અાજે જાણીયે છે ક્યા સ્માર્ટફોન્સ આ વર્ષે માર્કેટમાં તહેલકો મચાવશે. Google Pixel 3 Google આ વર્ષે તેનો લેટેસ્ટ Google Pixel 3 સ્માર્ટફોન લોન્ચ કરશે આ સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ કેમેરા સાથે ફાસ્ટ પ્રોસેસર્સ આપવાની માહિતી મળી અાવી છે જે વધારે મેમરીવાળા એપ્સને પણ સરળતાથી ચલાવવા માટે મદદ કરે છે. આ ઉપરાંત નવી…

Read More