આજે વસંત પંચમી.માતા શારદા નો પ્રાગટ્ય દિવસઃ આધિકારમાં આજ દિવસઃ થી શેક્ષણિક સત્રનો પ્રારંભ થતો હતો…
વિદ્યા.કલા અને સંસ્કૃતિની દેવી માતા સરસ્વતીની આરાધનાનું મહાત્મય અનેરો છે.જ્યાં જ્યાં જ્ઞાનનો પ્રસાર થાય છે.
જ્યાં જ્યાં લોકો જ્ઞાન અર્જિત પ્રાપ્ત કરે છે .ત્યાં ત્યાં સમજો જ્ઞાનની વસંત છે .
વિદ્યાર્થીઓએ તો આવી વસંતપંચમી રોજ રોજ ઉજવવી રહી.કારણ એમના માટે જ્ઞાન એટલું જ મહત્વનું છે જેટલું શ્વાસ લેવું….
ભરૂચ માં જે પી કોલેજ તેમજ કે જે ચોક્સી લાયબ્રેરી જે સ્વંમ એલ જ્ઞાન મંદિર છે.અને આ જ્ઞાન મંદિર માં પુસ્તકો ના સ્વરૂપે માતા સરસ્વતી સાક્ષાત બિરાજમાન છે .એટલેજ તો આજ ના દિવસઃ લોકો પુસ્તકો વાંચવા માટે લાયબ્રેરી માં પણ પધારે છે…..
આજ ના દિવસઃ ને ભરૂચ માં કે જે ચોક્સી લાયબ્રેરી જ્ઞાન પંચમી અને જ્ઞાન પાંચમ ઉજવે છે ….