આજ રોજ ભરૂચ વિધાનસભા યૂથ કોંગ્રેસ ધ્વારા વડાપ્રધાન નરેદ્ર મોદી ને નોટ બધી બાદ પૂછેલા સવાલો ના જવાબ આપવા બાબતે ધારાસભ્ય દુસયંત પટેલ ને આવેદન આપી રજુઆત કરાઈ હતી…..
આજ રોજ ભરૂચ વિધાનસભા યૂથ કોંગ્રેસ ના કાર્યકરો એ ભરૂચ ના ધારાસભ્ય દુસયંત પટેલ ને આવેદન આપી રજુઆત કરી હતી કે નોટ બધી ના પહેલા દિવશે વડાપ્રધાન એ આપેલા વચનો પુરા કરો અને જનતા સમક્ષ જાહેર કરો ની માંગ કરી હતી ….
આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે તાજેતરમાં જ રાહુલ ગાંધી એ વડાપ્રધાન નરેદ્ર મોદી સમક્ષ કેટલાક સવાલો પૂછવા માં આવ્યો હતા તેનો જવાબ આપો ..સવાલો માં જણાવ્યું હતું કે ૮ નવેમ્બર બાદ કાળું નાણું મળ્યુ કે નહીં જો મળ્યું હોય તો જાહેર કરો ..અર્થ વ્યવસ્થા ને કેટલું નુકસાન અને કેટલા ને રોજગાર મળ્યા.. નોટ બંધી થી કેટલા ના મોત થયા અને તેઓ ને વળતર આપ્યું કે નહીં …
નોટ બંધી નો નિર્ણય કોને પૂછી ને લીધો હતો..૮ નવેમ્બર થી પહેલા ૨૫ લાખ થી વધુ બેંક માં જમા કરાવવા વાળા ના નામ આપો જેવા સવાલો આ આવેદન પત્ર માં પૂછવા માં આવ્યા હતા …
આ પ્રસંગે ભરૂચ શહેર યૂથ પ્રમુખ નદીમ ભીખી .યુવા આગેવાન સમસાદ અલી.ઝુલ્ફીકાર અલી .નિકુંજ મિસ્ત્રી .સહીત ના યુવા કોંગી કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા ..