Browsing: Dharm bhakti

મંગળવાર, 27 એપ્રિલના રોજ ચૈત્ર મહિનાની પૂનમ તિથિ છે. આ તિથિએ હનુમાનજીનો પ્રાકટ્યોત્સવ ઊજવવામાં આવશે. ત્રેતાયુગમાં હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂનમના…

દેશભરમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતા શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB)એ ગુરુવારે તીર્થ યાત્રા માટે રજિસ્ટ્રેશનને અસ્થાયી રીતે સ્થગિત કર્યું…

કામદા એકાદશી ચૈત્રી સુદ અગિયારસે આવે છે. આ દિવસે ભગવાન વાસુદેવનું પૂજન કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 23…

કચ્છ સહિત રાજ્યભરમાં લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે તેની વચ્ચે આજે કચ્છના ભચાઉના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી…

કોરોના કહેરની વચ્ચે મહાકુંભનું આયોજન સરકારને તો ભેખડે ભરાવશે જ, પણ લાખો લોકોની જીંદગીના અસ્તિત્વ સામે પણ સવાલ ઉભા થશે.…

ચૈત્ર નવરાત્રી નું માહાત્મ્ય ૧૩ એપ્રિલ ૨૦૨૧ ને મંગળવારે મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ને એક કરીયે ત્યાં માં જગદંબાનું પુર્ણ…

દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે કુંભમેળામાં શાહીસ્થાન યોજાયું હતું. સોમવતી અમાસના આ શાહીસ્નામાં દેશભરમાંથી આવેલા 35 લાખ જેટલાં શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી…

કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે હનુમાનજીના જન્મસ્થળ અંગે વિવાદ સર્જાયો છે. એ વિવાદને ઉકેલવા માટે તિરૃમાલા તિરૃપતિ દેવસ્થાનમે એક સમિતિની રચના…