Browsing: Display

વાલ્મિકી સમાજના  બે છોકરાઓ શહેરાના મુખ્ય તળાવના લાઢણીયા વિસ્તારમાં તળાવમાં ન્હાવા પડતા ડૂબી જતાં બે નાં મોત થયા હતા અને…

ભારત સરકારે દેશમાં કોરોના સંક્રમણથી પીડિત દર્દીઓની સારવાર માટે ડેક્સામેથાસોન સ્ટેરોયડને મંજૂરી આપી દીધી છે. જેનો ઉપયોગ હવે મેથિલપ્રેડનિસોલોનના વિકલ્પ…

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લામાં નોંધાયો હતો. જ્યારે રાજ્યના…

: સંઘપ્રદેશ દમણ(Daman)માં કોરોનાનો કેર દિવસેને દિવસે વધતો જ જઈ રહ્યો છે. જેને લઈ હવે પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગ માટે આ…

ગુજરાતમાં અનલોકનાં તબક્કામાં એક દિવસમાં કોરોના પોઝિટિવ કેસો આજે સૌથી વધારે નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવનાં વધુ…

નવી દિલ્હી : 1 જુલાઇથી, કંપનીનું નોંધણી ખૂબ સરળ થઈ જશે. ખરેખર, સરકારે કંપનીઓની નોંધણી માટે દસ્તાવેજો અને પ્રમાણપત્રો અપલોડ…

મુંબઈ : બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ આવી રહી છે. આ દરમિયાન તેણે પતિ…

અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ એક જ દિવસમાં સેંકડો લોકો તેનો શિકાર બની…

મુંબઈ : દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારે એક નિવેદન બહાર પાડ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત ફાઉન્ડેશનની રચના કરીને…