સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગ્રામીણ જનતાને પહોંચાડવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત અહીં ઉપલેટા તાલુકાના ચીખલીયા પ્રા.શાળા માં ગામપંચાયત દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલ જેમ એલ.પી.જી અને ઉજ્જવલા યોજના અંતર્ગત 30 મહિલાઓને ગેસ કિટ આપવામાં આવી હતી.
જ્યારે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના 18 લાભાર્થીઓને લોકાર્પણ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વિધાયક આવાસ વિહોણા ગરીબોની આ સરકાર હામી બની છે.તેમજ મંજૂરીપત્ર નું વિતરણ તેમજ સ્વચ્છતા ગ્નહીઓનુ સન્માન જેવા કાયૅકમો કરવામાં આવેલ
આ કાયૅકમ હાજર રહેલ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયા સરપંચ શ્રી ધરમેન્દ્વસિહ, અગ્રણી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મામલતદાર ટીડીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ચીખલીયા ગ્નામપંચાયત અને શાળાના શિક્ષકગણના સહીયારા પ્રયાસોથી આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો