અમદાવાદમાં રિક્ષાચાલકોનું આંદોલન જાહેર રહશેઅમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન નવરંગપુરાના રિક્ષાચાલકોએ મેમનગર પાસે સૂત્રઅનુસાર સાથે CNGના ભાવ વધારા મામલે પોતાનો આંદોલન શરૂ કર્યું . રીક્ષા ચાલકોની મુખ્ય માંગ છે કે CNGનો ભાવમાં ઘટાડો કરવાના આવે અથવા તો રીક્ષા ચાલકોને સબસીડી આપવામાં આવે. જેને લઇને રિક્ષાચાલકોએ પોસ્ટરો સાથે સૂત્રોજાહેર કર્યા હતા.
અગાઉ રીક્ષા ચાલક સમિટી દાવો કર્યો છે કે રાજ્ય સરકારે ભાડા ઉપરાંત અન્ય પ્રશ્નો બાબતે માત્ર તેમના માનીતા એટલે કે ભાજપના હોદ્દેદાર હોય અને રિક્ષાચાલક પ્રતિનિધિ હોય તેમને બોલાવીને ભાડા વધારા મામલે નિર્ણય લેવામાં આવે અમદાવાદમાં અલગ અલગ શહેરમાં કુલ 20
રીક્ષા ચાલક યુનિયન છે, જ્યારે રાજ્યભરમાં અંદાજે 25 જેટલા રિક્ષાચાલકના સંગઠન કાર્યરતકરવામાં આવ્યું. રાજ્ય સરકારે રિક્ષાના ભાડામાં ન્યૂનતમ ભાડું 20થી વધારીને 25 રૂપિયા અને પ્રતિ કિલોમીટર ભાડું 15થી વધારી 12રૂપિયાની જાહેરાત કરી હતી
અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે રાજ્ય સરકારે ભાડા બાબતે અન્ય પ્રશ્નો ની માત્ર તેમના માનીતા એટલે કે ભાજપના હોદ્દેદાર હોય અને રિક્ષાચાલક પ્રતિનિધિ હોય તેમને બોલાવીને ભાડા વધારા મામલે નિર્ણય લીધો છે. જે માનવામાં નથી. જેથી આગામી 15-16 ઓક્ટોબરની હડતાળ જાહેર રહેશે. રિક્ષા ચાલકોના પ્રશ્નો બાબતે વિશ્વાસલેવામાં નથીઆવતા માત્ર બે-ત્રણ લોકોને બોલાવીને ભાડા અંગે જાહેરાત કરી દેવામાં આવેછે.
અલગ-અલગ રિક્ષાચાલકો પોતાની માંગ અને પ્રશ્નોને લઈને CNG ભાવ વધારા વિરોધ સમિતિ બનાવી હતી. જેથી જે પ્રતિનિધિઓ રાજ્ય સરકારને મળવા ગયા હતા, જેમાં ખોખરા વિસ્તારના રીક્ષા ચાલકોનો સમાવેશ થાય છે, જેઓ આ લડત માટે બનાવેલ સમિટી ભાગ ન હતા, તેઓ પણ અન્ય રિક્ષા ચાલકો તરફથી કરવામાં આવી રહ્યો છે. જેને લઈ હવે રીક્ષા ચાલકોના આંદોલનમાં બે ફાડાપડતા દેખાઈ રહ્યા છે.