અમદાવાદ માં કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે મ્યુનિ. કોર્પોરેટર બદરુદ્દીન શેખ નું કોરોનાથી મૃત્યુ થયા બાદ રવિવારે રાતે 2 વાગે પરિવારના 12 સભ્યોની હાજરીમાં દાણીલીમડાના ગંજશહીદ કબ્રસ્તાનમાં મૃતક ની દફનવિધિ કરવામાં આવી હતી. તેઓ ના ઘરના તમામ સભ્યોને પીપીઈ કિટ પહેરાવામાં હતી. પરિવારને રાત્રે જ એસવીપી બોલાવી પ્લાસ્ટીક ના કવરમાં દેહ સોંપાયો હતો.કોરોના પ્રભાવિત વિસ્તારમાં મૃતક ખુબજ ફર્યા હતા જેથી તેઓ કોરોના થી સંક્રમિત બન્યા હતા અને તેઓનું કરુંણ મોત થયું હતું.
