કોરોના સંક્રમણને લઇને અમદાવાદના પ્રાણીસંગ્રાહાલયને એલર્ટ આપવામા આવ્યુ છે..ઝુ તંત્ર દ્વારા તકેદારીના વિશેષ પગલા લેવામા આવી રહ્યા છે..પ્રાણી સંગ્રાહાલયમા દવાનો છંટકાવ કરવામા આવે છે તો ઝૂ કીપરે ફરજીયાત પીપીઇ પહેરવાનો નિયમ બનાવાયો છે.અમદાવાદના ઝૂમાં પ્રતિદિન પ્રાણીઓનું ચેકિંગ કરવામાં આવે છે. જો તેઓમાં કોઇ તકલીફ જણાય તો મેડીકલ તપાસ કરવામા આવે છે…પ્રાણીઓને ખોરાક આપનાર ઝુ કીપરને જો તાવ શરદી ઉધરસ જણાય તો તેને રજા આપી દેવામા આવે છે.
