ભારતમાં સવર્ણોને 10 ટકા અનામતની મંજૂરી મળી ગઈ છે ત્યારે ગુજરાત સરકારે એક અનોખી પહેલ કરી છે. સવર્ણોને 10 ટકા આનામતનો લાઊ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બનશે. ગુજરાતમાં આવતી કાલથી જ આ અનામત લાગુ પાડવામાં આવશે. સરકારી નોકરી અને શિક્ષણમાં અનામતનો લાભ આપવામાં આવશે. સરકીરના આદેશ પ્રમાણે 14 જાન્યુઆરી પહેલા જે જગ્યાઓ પર ભરતી પ્રકીયા શરુ કરવામાં આવે ત્યાં આ અનામતનો લાભ આપવામાં આવશે
