Share Facebook Twitter WhatsAppમધ્ય પ્રદેશના મહાસચિવ દિપક બાવરીયાની આજ રોજ અચાનક તબિયત લથડી જતા તેમને સારવાર અર્થે ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ મગજના હુમલાની આશંકા વ્યક્ત કરી છે. હાલ તેમને સારવાર માટે એર એમ્બ્યુલન્સથી દિલ્હી લઈ જવાની તૈયારી થઈ રહી છે.
Amarnath Yatra: પહેલગામથી રવાના થયો બીજો સમૂહ, શ્રદ્ધાળુઓમાં દેખાયો ઉમંગ અને વિશ્વાસજુલાઇ 4, 2025 India
India Defense Procurement: 1.05 લાખ કરોડના સૈન્ય સાધનો ખરીદશે ભારત: ત્રણેય સેનાઓ માટે શસ્ત્રસજ્જતા વધારવા DACની મોટી મંજૂરીજુલાઇ 3, 2025 India