દેશ ના PM નરેન્દ્ર મોદી આજે 11 કલાકે મન કી બાત ના રેડિયો માધ્યમ થી દેશ નું જનતા ને સંબોધન કરશે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી મહિનાના છેલ્લા રવિવારે મનકી બાત નામના રેડિયો કાર્યક્રમથી દેશવાસીઓને પોતાના વિચારો જણાવે છે. મન કી બાત નો આ 67મો એપિસોડ છે. આ અગાઉવડાપ્રધાન મોદીએ 28 જૂને મન કી બાત કાર્યક્રમ કર્યો હતો. આ દરમિયાન પીએમએ લોકડાઉન, અનલોક-1, કોરોનાવાઈરસ અને લદ્દાખમાં ચીનની ઘુસણખોરી અંગે વાત કરી હતી.
