એગ્રીકલ્ચર ટેકનોલોજી ક્ષેત્રે નંબર ૧ દેશ ઇઝરાયલમાં એકઝીબિશન તરીકે ગણના પ્રાપ્ત એગ્રીટેક ઇઝરાયલ ૨૦૧૮ યોજાનાર છે જે એકઝીબીશન માટે ભારત સરકારના અને રાજ્ય સરકારના કૃષિ મંત્રાલય તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાંથી પ્રતિનિધિઓ ભાગ લેવાના છે જેમાં મોરબી જીલ્લામાંથી મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા અને કિશાન મોરચાના અગ્રણીઓ ઇઝરાયલ પ્રવાસે જવાના છે જ્યાં એકઝીબિશન ઉપરાંત આ દેશના કૃષિ ક્ષેત્રના અલગ અલગ સંધોશન કેન્દ્રો, હિડ્રોપોનીક, એરોપોનીક સેન્ટરની પણ મુલાકાત લેવામાં આવશે