પંજાબના પ્રારંભિક વલણોમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળતી દેખાઈ રહી છે. ટ્રેન્ડમાં AAPની સાવરણી કોંગ્રેસની આશાને બરબાદ કરી રહી છે. બીજી તરફ સીએમ ચરણજીત ચન્ની, કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિદ્ધુ સહિત ઘણા દિગ્ગજ નેતાઓ પોતપોતાની સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકલા હાથે મેદાનમાં ઉતર્યા હતા. AAP બહુમત મળતાની સાથે જ અરવિંદ કેજરીવાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.
કોંગ્રેસ આ સમયે આમ આદમી પાર્ટીને પણ આ જ સવાલ પૂછશે.
આમ આદમી પાર્ટીના ફેન્સ સોશિયલ મીડિયા પર ઘણા ફની મીમ્સ શેર કરી રહ્યા છે.
પંજાબના લોકો માટે કેજરીવાલ કેરટેકરથી ઓછા નથી.
શરૂઆતના વલણોમાં આમ આદમી પાર્ટી આગળ છે અને આના કારણે બંને પાર્ટીઓ ખૂબ જ દુખી હશે.
પંજાબમાં આમ આદમી પાર્ટી આગળ છે. લોકો તેનો આનંદ લેવા લાગ્યા છે. દિલ્હી બાદ કેજરીવાલની સીધી એન્ટ્રી પંજાબમાં જોવા મળી રહી છે.
પંજાબમાં કોંગ્રેસ અને ભાજપની સ્થિતિ સમાન છે.
આ ફની મીમ્સ AAP ના સમર્થકો દ્વારા શેર કરવામાં આવી રહી છે અને બાકીની પાર્ટીઓની મજાક ઉડાવી રહી છે. આમ આદમી પાર્ટીના ચાહકોએ વીડિયો અને ફની મીમ્સ દ્વારા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.