અદિતિ મિત્તલ જેમણે આ ઇકો-ફ્રેન્ડલી થીમ પર સરસ મજાનો અને અનોખો એક્સપેરિમેંટ કર્યો છે. અદિતિયે 108 તરબૂચની ઉપર વિભિન્ન ભાષામાં ગણપતિના નામ લખ્યા છે અને સાથે સાથે ગણપતિની પ્રતિમા પણ ચિત્રી છે. આ 108 તરબૂચ તૈયાર કરવામાં અદિતિને 2 દિવસ અને 1 રાતનો સમય લાગ્યો છે.આ પ્રદશર્ન 1 દિવસ માટે રાખવામાં આવ્યું છે અને મંગળવારે વિસર્જન અને પ્રસાદના રૂપમાં અદિતિ આ બધા તરબૂચને ગરીબ બાળકોમાં વેહચીને 2019 નો ગણેશ પર્વ માનાવસે.
Sunday, May 12