કુંકાવાવ-વડીયા તાલુકાના ૪૫ ગામોમાં જળસંચય અભિયાનનો શંખનાદ, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં ભગીરથ પહેલ
બરવાળા બાવીસી ખાતે કરોડો રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડિયા તાલુકામાં જળ ક્રાંતિ લાવવા માટે એકસાથે ૪૫ ગામોમાં 'જળસંચય અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા…
Impressive Mobile First Website Builder
Ready for Core Web Vitals, Support for Elementor, With 1000+ Options Allows to Create Any Imaginable Website. It is the Perfect Choice for Professional Publishers.