સમુદ્ર શાસ્ત્રમાં સ્ત્રી અને પુરુષ અંગે એવી વાતો કહેવામાં આવી છે, જેમાં તેમના ભૂતપૂર્વ, વર્તમાન, ભવિષ્ય, તેમના વિચારવાની રીત, ચરિત્ર, ઇચ્છાઓ અને સ્વભાવ વગેરે તમામ વસ્તુ અંગે જાણી શકાય છે. સમુદ્ર શાસ્ત્રમાં સ્ત્રિઓના કેટલાક અંગોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, જેના કારણે તેમને ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. માન્યતા છે કે એવી સ્ત્રીઓ જ્યા પણ રહે છે, તેમના જીવનમાં ધનની અછત નથી થતી. પરિવારમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે. જાણો એ મહિલાઓ વિશે. સમુદ્ર શાસ્ત્રમાં પહોળા માથાવાળી યુવતીઓને ભાગ્યશાળી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ યુવતીઓ જે ઘરમાં પણ જાય છે, ત્યા ધનની અછત નથી થતી. જે મહિલાના શરીરની ડાબૂ બાજુ છછુંદર અથવા મસા હોય છે, તેને પરિવાર માટે ખૂબ જ લકી માનવામાં આવે છે. એવા પરિવારમાં લોકો ખૂબ જ તરક્કી કરે છે અને સુખ સમૃદ્ધ રહે છે. જે યુવતીઓની આંગળી લાંબી હોય છે, કહેવામાં આવે છે કે એવી યુવતીઓ ખૂબ જ બુદ્ધિમાન હોય છે. માનવામાં આવે છે કે આવી યુવતીઓ જે ઘરમાં પણ જાય છે, ત્યા તેઓ પોતાના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. જે યુવતીઓની ડોક લાંબી હોય છે, તે તેના નસીબમાં સુખ-સમૃદ્ધિ સાથે લઇને આવે છે. તેઓ જ્યા પણ રહે છે, ત્યા સૌ લોકો સમૃદ્ધ થાય છે. તેના પતિ ખૂબ જ તરક્કી કરે છે. જે યુવતીઓના પગના અંગુઠા લાંબા હોય છે, તેમને જીવનમાં ઘણા પ્રકારના સંઘર્ષ કરવા પડે છે, જ્યારે જે યુવતીઓના અંગૂઠા પહોળા, ગોળાકાર અને લાલ હોય છે, તેમને જીવનના બધા સુખ પ્રાપ્ત થાય છે. જે યુવતીઓના પગના તળિયા સર્પાકાર સમાન હોય છે, તેમને જીવનમાં ખૂબ જ સંઘર્ષ નથી કરવુ પડતુ અને બધુ સરળતાથી મળી જાય છે. માનવામાં આવે છે કે એવી મહિલાઓ પર ઈશ્વરની કૃપા રહે છે.
શનિવાર, મે 10
Breaking
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
- Breaking: પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓની અંતિમયાત્રામાં હાજર જોવા મળ્યા
- Breaking ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર 90 ફ્લાઇટ્સ રદ, સંપૂર્ણ યાદી અહીં તપાસો
- Breaking: ઓપરેશન સિંદૂર બાદ લાહોરમાં ધડાકા! એક પછી એક 3 વિસ્ફોટથી પાકિસ્તાનમાં ખળભળાટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યોનાં મોત, ભાઈ રૌફ અસગર અને પુત્રવધૂ હુઝૈફાનો પણ સમાવેશ
- Breaking: પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું – જો ભારત હુમલો બંધ કરે તો…