વડોદરા ના નિઝામપુરા વિસ્તારમાં એક 55 વર્ષના વ્યક્તિનું કોરોના ને પગલે મોત થયું હોવાના અહેવાલ જાણવા મળ્યા છે. તેઓ શ્રીલંકા ના પ્રવાસે થી પાછા ફર્યા બાદ કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. મૃતક ના 4 સભ્યો ને પણ કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે જેઓ સારવાર હેઠળ છે.
