વડોદરામાં આયુષમાન કાર્ડ માટે લોકોની બેફામ ભીડ જોવા મળી. કોરોનાના કાળમાં આર્થિક ભીંસનો સામનો કરી રહેલા લોકોને હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર પરવડે તેમ નથી.શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં લોકો આયુષમાન કાર્ડ અને મફત ઈલાજ માટે સવારથી લાઈનમાં ઉભા રહે છે.. અને સોશિયલ ડિસ્ટંસનું પાલન કરવામાં આવતું નથી. કેટલાક લોકો એવા હતા જેમણે યોગ્ય રીતે માસ્ક પણ નહોતો પહેર્યો.. તો બીજી તરફ વડોદરામાં કાર્ડ માટે એક જ સેન્ટર કાર્યરત હોવાથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે.
Thursday, May 2