ભિલાડ પોલીસ સ્ટેશન ના એ એસ આઈ રતિલાલ ગામીત એ આપઘાત કરી જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઇ છે. પોલીસ સ્ટેશન ની પાછળ આવેલ મકાન માં જ તેઓ એ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
જોકે,આત્મહત્યા નું કારણ જાણી શકાયું નથી પરંતુ ઘટના અંગે ની જાણ થતાંજ ડી વાય એસ પી સહિત નો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને વધુ તપાસ શરૂ કરી છે.
એ એસ આઈ ના મોત થી સમગ્ર પોલીસ બેડા માં શોક ની લાગણી પ્રસરી ગઈ છે.
Thursday, May 2