પુલવામા શહીદ થઈ ગયેલા જવાનો માટે આજ રોજ અતુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલુ હતુ. જેમાં ARDF અને વલસાડ બ્લડ બેંક ના સહયોગથી અને અતુલ ના હિંદુ અને મુસ્લિમ ભાઈઆે દ્વારા આજ રોજ શહીદોને શ્રધ્ધાંજલિ સમર્પિત કરીઆ બ્લડ કેમ્પ નું આયોજિન કરી 61 રક્ત બેગ અેકત્રીત કરી હતી.
આ કેમ્પ ને સફળ બનાવવામાં શ્રી. ઇઝહારભાઈ કાઝી,રુકુભાઈ કાઝી,મોહમદભાઈ જત, યુનુસભાઈ સૈયદ,ઈનામુલભાઈ ખાન, દિપક દેસાઈ,પ્રવિણભાઈ પટેલ તથા અહમદભાઈ જત અને ઝાહીદભાઈ દરીયાઇ અે ધણી જહેમત ઉઠાવવી હતી.