અમદાવાદના સાહપુરમાં આજ રોજ બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ ગરમાયું હતું અને બંને જૂથ વચ્ચે અથડામણની પરીસ્થિતિ સર્જાઈ હતી. mail અને ટીયર ગેસ છોડીને ઘચનાને કાબુમાં લીધી હતી.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના શાહપુરમાં આતંકીઓના વિરોધમાં નીકળેલા કાફલામાં કોઈ વાત પર ઉગ્ર બોલાચાલી થતા મારા-મારીની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેઓએ કારને આગ ચાંપી દીધી હતી. બંને જુથો વચ્ચે પથ્થર મારો થતા સ્થિતિ કફોડી બની હતી, જો કે પોલીસે ઘચના સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી