અમદાવાદના રામોલ ગામમા આવેલી શાળામા ચાલુ વગેૅ ધાબાના પોપડા તુટીને પડતાં વિદ્યાર્થીઓમા નાસભાગ મચી ગઈ હતી. શાળાના વર્ગોજોખમી બની ગયેલા છે હાલમાં જિલ્લા પંચાયત હસ્તક શાળાનો વહીવટ ચાલે છે ૨૦૦૬મા આ વિસ્તાર અમદાવાદ મુ.કોપોરેશનમા સમાવેશ થયો છે જનતા શિક્ષણ વેરો ટેક્સ ભરે છે બાળકો જીવના જોખમ ભણેછે ગમે ત્યારે જાનહાનિ અકસ્માત થાય તેવી સંભાવના છે.
ફરિયાદો મળતા સ્થાનિક કોર્પોરેટર વોર્ડના મ્યુ.કાઉન્સિલર અતુલભાઇ પટેલ હાથીજણ વાળાઅે તેમના બજેટમાથી પચાસ હજારના ખર્ચે હાથીજણ ગામથી સદગુરુ લાલબાપાના મંદિર સુધી જુના પગથિયાં રીપેરીંગ કરી પત્થર નાખી લોખંડની અેગંલો નાખવાનુ કામ શરૂ કરેલ છે.
રામોલ ગામ પાસેના સ્મશાનમાં મૃતદે ની અંતિમસંસ્કાર વિધિ માટેની તમામ લોખંડની ઘોડીઓ તુટી અને કામ વગરની બિસ્માર થઇ ગઇ હતી મૃતકના સગા ઓ પરેશાન થતા હતા રહીશોની રજૂઆત ધ્યાને લઇ ને તાકીદમા પચાસ હજારનુ બજેટ ફાળવી અેક લોખંડની ઘોડી હાલમાં મુકવામાં આવેલ છે જરૂર પડે વધુ બજેટ ફાળવવામાં આવશે.