કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

નાગપુર: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે નાગપુરમાં ભારતનો પ્રથમ એવો મલ્ટી-મોડલ ઇલેક્ટ્રીક વ્હિકલ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત ઇ-બસ, ઇ-કેબ, ઇ-રીક્ષા અને ઇ-ઓટોને એક જ પ્લેટફોર્મ પર લાવી શકાશે અને ઓલા એપ દ્વારા આ સુવિધાનો લાભ લઇ શકાશે. પહેલાં ચરણમાં કુલ 200 વાહનો જાહેર મુકાયા હતા, જેમાં મહિન્દ્રાનાં e20 પ્લસ વ્હિકલ, ટાટા મોટર્સ, કાઇનેટિક અને TVSનાં વાહનો સમાવિષ્ટ છે. આ પ્રસંગે નીતિન ગડકરીએ જણાવ્યું હતું સરકારનો ધ્યેય ભારતને સંપૂર્ણ ‘ઇ-વ્હિકલ નેશન’ બનાવવાનો છે. ક્રુડ ઓઇલનો વપરાશ ઘટાડવા અને પ્રદૂષણ ઘટાડવા માટે પણ આ પગલું જરૂરી છે, તેમ નીતિન ગડકરીએ જણાવ્યું હતું. દ્વિચક્રી વાહનો બનાવતી…

Read More

લોકપ્રિય ગોપીનાથ એરપોર્ટ કે પછી બીજુ પટનાયક એરપોર્ટ ક્યાં આવ્યા છે ખબર છે? ઘણાં ભારતીય લોકોને ખબર નથી કે આ એરપોર્ટ્સ ક્યાં આવ્યાં છે! આ જ કારણથી ભારત સરકાર દેશનાં ઘણાં એરપોર્ટ્સનાં નામ બદલવાની વિચારણા કરી રહી છે. ભારતનાં ઘણાં એરપોર્ટ્સનાં નામ રાજકીય નેતાઓ અને મહાનુભાવો પરથી રખાયા છે, પરંતુ દેશનાં લોકોને અને વિદેશી પ્રવાસીઓને પણ આ નામથી સ્થળ ઓળખવામાં તકલીફ પડે છે. તેથી સરકાર આ બાબતે વિચારણા કરી રહી છે, જેથી પ્રવાસીઓને સાનુકૂળતા રહે. જોકે આ નવા નામ રાખતી વખતે જૂનાં નામમાં બહુ ફેરફાર નહીં કરાય.

Read More

સુરતઃ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સુરતમાં શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના તમામ નેતાઓ માટે ભાજપના દ્વાર ખુલ્લા છે. એક તરફ શંકરસિંહ અને તેમના સાથીઓ ભાજપમાં જઈ રહ્યા છે તેવી અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે ત્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું આ નિવેદન રાજકીય રીતે સૂચક માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના નારાજ નેતા શંકરસિંહ વાઘેલાને મનાવવામાં કોંગ્રેસ સફળ રહ્યું હોવાનો દાવો કોંગ્રેસીઓ કરી રહ્યા છે તથા ખુદ શંકરસિંહએ તેઓ ભાજપમાં જવાના નથી તેવી કરેલી સ્પષ્ટતા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખનું આ નિવેદન ઘણું મહત્વનું બની ગયું છે. જીત વાઘાણીએ પત્રકારો સાથેની વાતમાં પાટીદાર આંદોલનો ઉલ્લેખ કરતાં જણાવ્યું…

Read More

સુરત : લીંબાયત વિસ્તારમાંથી રઝળતી હાલતમાં આધાર કાર્ડનો મોટો જથ્થો મળી આવ્યો છે….સ્થાનિક  આગેવાન દ્વારા આ ઘટનાની જાણ મીડિયાને કરાતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો…..જ્યા મીડિયાની  ટિમ ઘટના સ્થળે પોહચી હતી,જેને લઈ  નજીકમાં આવેલ પોસ્ટ ઓફિસના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આધાર કાર્ડનો જથ્થો લઈ પોસ્ટ ઓફિસ પોહચી ગયા હતા. સ્થાનિક આગેવાન ગોપાલભાઈએ જણાવ્યું હતું કે લીંબાયત વિસ્તારમાં આવેલ પોસ્ટ – ઓફિસના લગોલગ આ આધારકાર્ડ નો જથ્થો મળી આવ્યો હતો….ભાજપ સરકાર મોટા બંગા ફુકે છે ,ત્યારે તંત્રની લાલિયાવાદીના કારણે લોકોને આધાર કાર્ડ સુધા નથી મળી રહ્યા …જેનો આ ઉત્તમ ઉડાહરણ છે…..મળી આવેલ આધાર કાર્ડના જથ્થા બાદ…

Read More

વલસાડ: સભ્ય પ્રવીણ કચ્છી દ્વારા લગ્ન મંડપ માં હોબરો કરતા ધારકસભ્ય એ દોડવું પડ્યું. ના ધમડાચી પીળું ફળીયા ખાતે યોજાયેલ કોળી પટેલ સમાજ સર્વ જ્ઞાતિ સમહુ લગ્ન ખાતે આજરોજ ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્ય મહેમાન બની હાજરી આપી હતી જેમની ઉપસ્થિતિ માં વલસાડ જિલ્લા ના ધારા સભ્ય ભરત પટેલ, તાલુકા પ્રમુખ પ્રવીણ પટેલ, સાંસદ કે.સી.પટેલ,જિલ્લા ના ધારાસભ્ય કનું દેસાઈ દ્વારા મુખ્યમંત્રી શ્રી નું સ્ટેજ પર સ્વાગત કરી રહ્યા હતા દરમ્યાન વલસાડ નગર પાલિકા ના ભાજપી સભ્ય પ્રવીણ કચ્છી કોઈ કારણ સર ઉસક્રય જતા મીડિયા સ્ટેન્ડ માં આવી મૉટે મૉટે થી હોબાળો કરતા સ્ટેજ પર ઉપસ્થિત પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી…

Read More

માહિતી બ્‍યૂરોઃવલસાડઃ તા.૨૬: રાજ્‍યના આદિજાતિ વિકાસ, પ્રવાસન અને વન વિભાગના મંત્રીશ્રી તેમજ વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા તા.૨૭/૫/૧૭ના રોજ સવારે ૯-૫૦ કલાકે મોટાપોંઢા હેલીપેડ ખાતે માન. મુખ્‍યમંત્રીશ્રીના સ્‍વાગતમાં ઉપસ્‍થિત રહેશે. મંત્રીશ્રી સવારે ૧૦-૦૦ થી ૧૧-૧૫ દરમિયાન માન. મુખ્‍યમંત્રીશ્રીની ઉપસ્‍થિતિમાં જિલ્લાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ અને ધરમપુર-કપરાડા તાલુકાના જુની શરતના નવી શરતના હુકમ તથા વન અધિકાર ધારા હેઠળના આદેશપત્રોના વિતરણ તથા જનતા કેળવણી મંડળના કૉલેજ બિલ્‍ડિંગના નામકરણ અને ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ સવારે ૧૧-૧૫ કલાકે મોટાપોંઢા સ્‍થળેથી હેલીપેડ થઇ સવારે ૧૧-૪૦ કલાકે ગુંદલાવ હેલીપેડ ઉપર આવશે અને ૧૧-૪૫ કલાકે ધમડાચી વૈષ્‍ણોદેવી મંદિર ખાતે યોજાનાર સમૂહલગ્ન સમારોહમાં હાજરી આપશે.…

Read More

મુખ્યોમંત્રીશ્રીના હસ્તેા વિવિધ પ્રકલ્પો્નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે રાજ્યસના મુખ્યણમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે તા. ૨૭/૫/૨૦૧૭ના રોજ વલસાડ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. મુખ્યસમંત્રીશ્રી નિયત થયેલા કાર્યક્રમ અનુસાર સવારે ૯-૫૫ કલાકે મોટાપોંઢા હેલીપેડ ખાતે આવશે અને સવારે ૧૦-૦૦ કલાકે આર્ટ્‌સ એન્ડન કોમર્સ કૉલેજ, મોટાપોંઢાના નવનિર્મિત મકાનના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિ૦ત રહેશે. મુખ્યામંત્રીશ્રી ૧૧-૨૦ કલાકે મોટાપોંઢા હેલીપેડ ખાતેથી નીકળી ૧૧-૪૦ કલાકે ગુંદલાવ હેલીપેડ ખાતે આવશે અને સવારે ૧૧-૪૫ કલાકે ધમડાચી ખાતે યોજાનાર સમૂહલગ્ન મહોત્સ્વમાં હાજરી આપી ૧૨-૫૦ કલાકે ધમડાચીથી નીકળી સર્કિટ હાઉસ વલસાડ ખાતે આવી પહોંચશે. મુખ્ય મંત્રીશ્રી બપોરે ૨-૧૫ કલાકે સર્કિટ હાઉસ વલસાડ ખાતેથી નીકળી ૧૪-૨૫ કલાકે ગુંદલાવ હેલીપેડ થઇ બપોરે ૨-૪૫…

Read More

નવી દિલ્હી:દિલ્હી હાઇકોર્ટના આદેશ બાદ કોર્ટના ચકકરોમાં ફસાયેલ CBSEનું રિઝલ્ટ 27 મેના રોજ જાહેર થઈ શકે છે. જો કે આ પહેલા જાહેર કરવામાં આવ્યું હતું કે 24 મે ના રોજ ધોરણ 12નું રિઝલ્ટ આવશે. ખબર અનુસાર હવે CBSE બોર્ડ મોડરેશન પોલિસીના મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે નહીં. આ વર્ષે CBSE બોર્ડે ગ્રેસ માર્કની સિસ્ટમ એટલે કે મોડરેશન પોલિસીને ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. જેની વિરુદ્ધ એક વકીલ અને વાલીએ હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી. જેના પર કોર્ટે અરજીકર્તાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. CBSE આ નિર્ણયને સુપ્રીમમાં પડકારવવા માંગતી હતી પરંતુ CBSEએ પોતાનો ઇરાદો બદલ્યો છે અને હવે તે સુપ્રીમમાં જશે નહીં.…

Read More

નવી દિલ્હી: પીએમ મોદીએ 8 નવેમ્બરના રોજ નોટબંધીની જાહેરાત કરીને 500 અને 1000ની નોટને માર્કેટમાંથી પરત ખેચી લીધી હતી. આ પગલાંના કારણે દેશના અર્થતંત્રને આશરે 5 લાખ કરોડનો ફાયદો થયો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, નોટબંધીના નિર્ણય સમયે ભારતીય અર્થવ્યવસ્થામાં આશરે 17.77 લાખ કરોડ રૂપિયાની નોટ ચલણમાં હતી. જ્યારે 2017માં ઉપયોગમાં આવેલી બેન્ક નોટનું મૂલ્ય આશરે 19.25 કરોડ સુધી પહોચ્યું હતું. જો કે, એપ્રિલમાં રિઝર્વ બેન્ક તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ, કુલ 14.2 લાખ કરોડની નોટ ચલણમાં છે. મતલબ સાફ છે કે અત્યારે અર્થવ્યવસ્થામાં નોટબંધીના સમય કરતાં રોકડ રકમ 5 લાખ કરોડ ઓછી છે. આ રિપોર્ટ પરથી…

Read More