નોટબંધી- સર્જીકલ સ્ટ્રાઇક ભાજપને ફળીઃ વિકાસના મુદ્દા ઉપર પ્રજાની મહોરઃ મોદી લહેર યથાવતઃ યુપી- ઉત્તરાખંડમાં ભાજપની ‘હોળી’- અખિલેશ- રાહુલની ‘હૈયાહોળી’: યુપી- ઉત્તરાખંડમાં ભાજપનો વનવાસ સમાપ્તઃ રચશે સરકારઃ પંજાબમાં અકાલી સાથે ભાજપે સત્તા ગુમાવીઃ : ઉત્તરપ્રદેશમાં ૧૯૯૧ની રામ લહેર કરતા પણ ભાજપને મોદી લહેરનો બમ્પર ફાયદો થયોઃ બે તૃતીયાંશ બહુમતી તરફઃ ઉત્તરાખંડમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા ખુંચવીઃ પંજાબમાં આપનું સપનું ચકનાચુરઃ કોંગ્રેસને બહુમતી ચોથી ફેબ્રુઆરીથી ૮મી માર્ચ વચ્ચે વિવિધ ચરણોમાં યોજાયેલી પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, મણીપુર અને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી માટે ચૂંટણીપંચે આ રાજયોમાં ૧પ૭ મત ગણતરી કેન્દ્રો બનાવ્યા છે. પંજાબમાં પ૩, ગોવામાં ર, ઉત્તરપ્રદેશમાં ૭પ, ઉત્તરાખંડમાં ૧પ અને મણીપુરમાં…
કવિ: SATYA DESK
Live વિધાનસભા ચુંટણી પરિણામો : ઉત્તરપ્રદેશ , પંજાબ , ઉત્તરાખંડ ,ગોવા ,મણિપુર ના પરિણામોની પળ પળ ની ખબર જોતા રહો www.satyaday.com પર
રાજ્ય માં દારૂબંધી ના કડક કાયદા રાજ્ય સરકાર દ્વારા બનાવતા બુલેગરો દ્વારા હવે અવનવી રીતે દારૂ ની હેરફેર કરવામાં આવી રહી છે અને દમણી બનાવટ ના દારૂ ની જગ્યાએ હવે બુટલેગરો બીજા રાજ્ય ના દારૂ ની હેરફેર તરફ ફર્યા છે. ગુજરાત રાજ્ય ના છેવાડે આવેલ વલસાડ જિલ્લો બુટલેગરો દ્વારા દારૂ ની હેરફેર માટે આ જિલ્લો હંમેશા શુકનયાળ નીવડ્યો છે પરંતુ થોડા સમય પેહલા રાજ્ય સરકાર દ્વારા દારૂબંધી ના કાયદા માં ફેરફાર કરી આ કાયદા ને વધુ કડક બનાવામાં આવ્યા હતા જેને કારણે વલસાડ નજીક આવેલ 2 સંઘપ્રદેશો દમણ અને સેલવાસ ના વોન્ટેડ બુટલેગરો ને ગુજરાત પોલીસ દ્વારા પકડવામાં આવતા હવે બુટલેગરો દ્વારા…
વડોદરાઃ ઓએનજીસી ઓપાલ (ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ)નો પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે ઓએનજીસીના સૂત્રોનું કહેવું હતું કે આ કંપનીની સ્થાપના ૧૫ નવેમ્બર ૨૦૦૬ના રોજ કરવામાં આવી હતી. આ પ્લાન્ટમાં લગભગ રૂ. ૩૦૦૦૦ કરોડનું રોકાણ કરાયું છે. ઓપાલ પ્લાન્ટના કારણે અન્ય વ્યસાયોને વેગ મળશે અને વધુ ૪૦૦૦૦ કરોડ રૂપિયાના આડકતરા મૂડીરોકાણનું સર્જન થશે. તેના કારણે ૨૦૦૦૦ લોકોને રોજગારી મળશે. ઓપાલમાં ગેઈલ અને જીએસપીસીનો પણ સ્ટેક છે. ભારતનો આ સૌથી મોટો પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ છે. ઓપાલમાં વાર્ષિક ૧૪ લાખ મેટ્રિક ટન પોલીમર્સ તેમજ પાંચ લાખ ટન બેન્ઝિન, બ્યુટાડાઈન ઉત્પાદન શક્ય બનશે. ઓપાલનું ૧.૨૮ લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું વેરહાઉસ ભારતનું સૌથી મોટું વેરહાઉસ છે.…
એમ.જી. રોડ ઉપર અન્ય ચાર માળનું મકાન રસ્તો સાંકડો છે તેમ કહી રદ કરાયાની વાત વલસાડમાં શીલાપાર્કના મેધ રચના ટાવર તિથલ રોડ ઉપર ૧૮ મીટરની રેન્જમાં આવે છે ખરું તે વાત ચર્ચાનો વિષય છે આજ રોડ ઉપર અન્ય એક ચાર માળનું મકાન રસ્તો સાંકડો છે તેમ કહીને રદ થઇ શકતું હોય તો આવડો મોટો ટાવર તંત્રને કેમ દેખાતો નથી તે વાત ચર્ચાનો વિષય બની ગઇ છે અગાઉ પણ પાલિકા અને જીલ્લા કલેકટર કચેરી વચ્ચે આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ રહ્યું હતું અને રીન્યુઅલ બાબતે ભારે વિવાદ ઉભો થયો હતો. તિથલ રોડ વિસ્તારમાં શીલાપાર્ક નામે ઓળખાતી બિલ્ડીંગ જે ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.૨…
આઈપીએલ ની દસમી સીઝન 5 એપ્રિલથી ચાલુ થવા જય રહી છે. આઇપીએલ 9 ના વિજેતા સનરાઇઝિઝ હ્યદરાબાદ અને રોયેલ ચેલેન્જર બંગ્લોર વચ્ચે પહેલી મેચ 5 એપ્રિલના રોજ રમાશે. આ ટુનામેચ માં ટોટલ 60 મેચો 47 દિવસમાં રમાશે, જેમાં આ ટુનામેચ ની ફાઇનલ મેચ હ્યદરાબાદમાં 21 મેં ના રોજ રમાશે. Match 1: SRH vs RCB, April 5 2017, 8:00 PM IST Match 2: Rising Pune Supergiants vs Mumbai Indians, April 6 2017, 8:00 PM IST Match 3: Gujarat Lions vs KKR, April 7 2017, 8:00 PM IST Match 4: Kings XI Punjab vs Rising Pune Supergiant, April 8 2017, 4:00 PM…
વડાપ્રધાન નરેદ્ર મોદી ભરૂચ ની ધરા ઉપર આવતી કાલે દેશ ના સૌથી લાંબા કેબલ બ્રિજ નું ઉદ્દઘાટન કરવા આવનાર છે..સાથે સાથે દહેજ ખાતે ઓપેલ કંપની ના પ્લાન્ટ નું ઉદ્દઘાટન પણ કરવા માં આવનાર છે. જે સંદર્ભ માં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ના ભાગ રૂપે તડામાર તૈયારી ઓ આરંભી છે .વડાપ્રધાન નરેદ્ર મોદી ના સભા સ્થળ મક્તમપુર કૃષિ કેદ્ર ખાતે પોલીસ નો ભારે કાફલો તૈનાત કરવા માં આવ્યો છે સાથે સાથે સભા સ્થળ ઉપર સુરક્ષા ના ભાગ રૂપે રેંજ આઇ જી-એસ પી સહીત ના અધિકારીઓ અને મોટી સંખ્યા માં પોલીસ ના જવાનો સ્ટેન્ડ બાઇ કરવા માં આવ્યા છે. જયારે બીજી તરફ…
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારત નિર્માણ અભિયાનના જનઆંદોલનમાં મહિલાઓનું પ્રદાન અનેરૂ પુરવાર થઇ રહ્યું છે. આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ૮મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્ત્।ે યોજાનાર ‘સ્વચ્છ શકિત સપ્તાહ-૨૦૧૭’ સમાપન સમારોહના યોજાનાર છે. વડાપ્રધાનશ્રીના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારો દ્વારા જે ભગીરથ પ્રયાસો હાથ ધર્યો છે, જેના પરિણામે દેશના ૧૭૦થી વધુ જિલ્લાઓ ખુલ્લામાં શૌચક્રિયા મુકત (ઓ.ડી.એફ.) જાહેર થયા છે. જેમાં ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, સમગ્ર રાષ્ટ્રમાં ૧લી માર્ચ થી ૮મી માર્ચ દરમિયાન સ્વચ્છ શકિત સપ્તાહ-૨૦૧૭ ઉજવવાનું આયોજન કરાયું છે. જેનો સમાપન સમારોહ ૮મી માર્ચે બપોરે ૨.૩૦ વાગ્યે…
અમેરિકા માં ભારતીયોએ કર્યો વિરોધ પ્રદર્શન 30 થી વધુ સંગઠનો એ ભાગ લીધો , મોટી સંખ્યા માં ભારતીયો રહ્યા હાઝર ભારતીય પર વંશવાદ ને લઇ થઇ રહેલ હમલા ના વિરોધ માં થયેલ આ પ્રદર્શન અમેરિકા માં હેટ ક્રાઇમ ના દિન પ્રતિદિન કિસ્સાઓ વધી રહ્યા છે આ પહેલા કેન્સાસ માં ભારતીય એન્જીનીયર શ્રીનિવાસ કુચીભોતલા અને સાઉથ કેરોલીન ના ભારતીય વેપારી હરનિશ પટેલ ની હત્યા થયેલ અને શીખ યુવક દીપ રાય પર પણ શુક્રવારે હુમલો થયેલ જેમાં દીપ રાય ને ખભા અને હાથ માં ગોળી લાગેલ સુષમા સ્વરાજે શીખ યુવકના પિતા સાથે વાત કરી સુષમા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું કે તેમણે…
ભારત-પાક અટારી સરહદ પર દેશનો સૌથી ઊંચો તિરંગો લહેરાવવામાં આવ્યો. રવિવારના રોજ અહીં 360 ફૂટ ઊંચા ફ્લેગમાસ્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. ઝંડાના પોલનું વજન 55 ટન છે અને તેના નિર્માણ પર 3.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પંજાબ સરકારના અમૃતસર સુધાર ન્યાસ પ્રાધિકરણનો આ પ્રોજેક્ટ હતો. પંજાબના મંત્રી અનિલ જોશીએ આ સૌથી ઊંચા ફ્લેગમાસ્ટ પર દેશનો સૌથી ઊંચો તિરંગો લહેરાવ્યો હતો. આ અગાઉ ઝારખંડના રાચીમાં સૌથી ઊંચો 293 ફૂટ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. અમૃતસર સુધાર ન્યાસ પ્રાધિકરણે 6 અન્ય ઝંડા સ્ટેન્ડબાય રીતે રાખ્યાં છે. જેથી કરીને ખરાબ હવામાનના કારણે તિરંગામાં કોઈ સમસ્યા ઊભી થાય તો તેને બદલી શકાય. દરેક ઝંડાની…