રિલાયંસ જીયોની લોભામણી ઑફેંરોને કારણે એના યુઝર્સની સંખ્યા આશરે 6 કરોડ ગઈ છે. બધા જ યુઝર્સ જીઓ ની ફ્રી વોઈસ કોલ અને ઈન્ટરનેટનો લાભ ઉથાવી રહ્યા છે. જયારે બીજી તરફ અન્ય ટેલિકોમ કંપનીઓ ને આનથી ઘણુંજ નુકસાન થઇ રહ્યું છે જેના કારણે માર્કેટની બીજી કંપનીઓના માલિકો ખુબજ રોષે ભરાયા છે. જીઓની ફ્રી વોઈસ કોલ અને ઈન્ટરનેટનો કેટલીક બીજી કંપનીઓએ કેસ રજુ કર્યો છે. તો હવે રિલાયંસ જીયોની વેલકમ ઓફર કે જે 31 માર્ચ સુધી ફ્રી સર્વિસ આપવાના હતા એ કડાચ બંધ થઇ શકે છે. જીઓની ફ્રી સર્વિસને લઈને અન્ય કંપનીના કોલ્સ અને ઈન્ટરનેટ સુવિધાને ઘણુંજ નુકશાન જય રહ્યું છે, જો…
કવિ: SATYA DESK
બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને પતિ અરબાઝ ખાનના સબંધમાં ઘણા વખત પેહલા જ ફાટ પડી હતી. તો આ મામલોને સુલટાવવા માટે બને એ કોર્ટમાં ડિવોર્સ માટે અરજી કરી હતી. એહવાલો ના જણાવ્યા મુજબ મલાઈકા અરોરાએ અરબાઝ ખાન પાસે ડિવોર્સ માટે 15 કરોડ રૂપિયાની માગ કરી છે. આ રૂપિયા ઉપરાંત બીજી પાંચ શરતો મૂકી છે : પેહલી શરત : બાન્દ્રા જેવા પોશ એરિયામાં એક ફ્લેટ, જેની કિંમત આશરે 3.5 – 4 કરોડ રૂપિયા આકવામાં આવે છે. બીજી શરત : પોતાના દીકરાના નામ પર 2.5 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ. ત્રીજી શરત : દીકરાના નામ પર જ એક કાર જેની કિંમત 2 કરોડ…
ગુજરાતમાં 8,954 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચે સત્તાવાર રીતે જાહેર કર્યા મુજબ કુલ 10,279 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી, જેમાંથી 1325 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે. જેથી હવે 8,954 ગ્રામ પંચાયત માટે મતદાન આજે 27 ડિસેમ્બરે થયું છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો હોવાથી મતદાનનો પ્રારંભ સાવ ધીમો રહ્યો છે. રાજ્ય ચૂંટણી પંચના ડેટાને આધારે 8,953 ગ્રામ પંચાયત માટે 52,116 વોર્ડમાં આજે મતદાન થઈ રહ્યું છે. 483 સરપંચ બિનહરીફ થયા છે. તેમજ 27,183 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. હવે કુલ 8527 સરપંચ માટેની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં સરપંચના હોદ્દા પર 26,813…
આજ રોજ ગુજરાત રાજયના આરોગ્ય મંત્રી શંકર ચૌધરી દવારા ભરૂચ સિવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં માં મેડિકલ કોલેજ રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવી છે તને લઈને અને સ્થાનીક મરીજો ને પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને બીજી અન્ય કઈ કઇ સુવિધાઓ લોકોને આપી શકાય તે હતું સર આજ રોજ ગુજરાત રાજ્યના ના આરોગ્ય મંત્રી શંકર ચૌધરી તથા સ્થાનિક ધારસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને જીલ્લા કલેક્ટર સંદીપ સાનગલે અને અન્ય અધિકારીઓ એ આજ રોજ સિવિલ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ ના સ્થળ નું નિરીક્ષણ કર્યું હતું.
ભરૂચ જીલ્લામાં ૩૯૫ ગ્રામપંચાયત માટે આજ રોજ સવાર થીજ શાંતીપૂણ માહોલ માં મતદાન ની શરૂઆત થઈ હતી. ભરૂચ જિલ્લા ની ૩૯૫ ગ્રામપંચાયાતો માટે ની આજે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં સરપંચપદ ના ઉમેદવારો છે અને સભ્ય માટે ના ઉમેદવારો માટે મતદારો આજે પોતાના મત નો ઉપયોગ કરીને પોતાના ગામ ના ભાવિ સરપંચ અને સભ્યો ને ચૂંટસે આજે આ દરેક ઉમેદવારો નું ભાવિ મત પેટી માં કેદ થઈ જશે જે આગામી 29 તારીખે ઉમેદવારો ના ભાવિ નો ફેંસલો કરશે ભરૂચ જીલ્લા ના વિવિધ ગામો માં અત્યંત રસાકસી ભર્યા માહોલ માં ચૂંટણી ની શરૂઆત થતા સવાર થીજ મતદારો ની લાંબી કતારો પોલીંગ…
[slideshow_deploy id=’6154′]
પરમાણુ કરારના ગુપ્ત દસ્તાવેજો ઈરાન સહીત છ મહાસત્તાઓ દ્વારા ઉઠાવવામાં આવેલ અસાધારણ પગલાં હેઠળ જાહેર કરવામાં આવ્યા. સંવર્ધિત યુરેનિયમની મર્યાદા સંદર્ભે ઈરાન ખોટું નથી બોલી રહ્યું તે જણાવવાની કોશિશ હેઠળ આ પગલું ભરવામાં આવ્યું છે. તેમજ કેટલાંક દસ્તાવેજો છઠ્ઠી જાન્યુઆરી-2016ના છે,જેના થોડાક સમયગાળા બાદ જ સમજૂતી લાગુ કરવામાં આવી હતી. પરંતુ તેને 23 ડિસેમ્બરે સાર્વજનિક કરવામાં આવ્યા છે. પરમાણુ કરાર પર નજર રાખી રહેલા ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીની વેબસાઈટ પર તેને મૂકવામાં આવ્યા છે. આ કરાર મુજબ ઈરાન ઓછી માત્રામાં યુરેનિયમ રાખી શકે છે. તેનો ઉપયોગ ઈરાન દ્વારા હથિયાર બનાવવામાં નહિ કરી શકાય અને તેની મર્યાદા ત્રણસો કિલોગ્રામ સુધી રાખવામાં…
ભરૂચ માં નોટ બંધી બાદ ચર્ચા માં આવનાર અને કરન્સી એક્સચેંજ કૌભાંડ નો આરોપી અંકીત મોદી ની આખરે ભરૂચ એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી…. નોટ બંધી બાદ ભરૂચ માં નોટ ઝડપાવવા મામલે ચર્ચા માં આવેલ ભરૂચ ના નીલકંઠ નગર ખાતે રહેતા અંકીત રમેશચદ્ર મોદી ની ભરૂચ એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી…. પોલીસ તપાસ માં અંકીત મોદી ના મકાન માંથી ૧૪ લાખ ની નવી નોટો મળી કુલ ૧૮ લાખ ની કરન્સી ઝડપી હતી…૧૮ લાખ જેટલી મોટી રકમ ઝડપાયા બાદ થી અંકીત મોદી પોલીસ ને હાથ ટાળી આપી ફરાર ફળતો હતો …. ૧૦ દિવસઃ થી વધુ દિવસઃ થી ફરાર આરોપી…
સ્ત્રી ઈચ્છે તો ઘણું બધું કરી શકે છે.કોઈ કામ અઘરું નથી હોતું” આત્મવિશ્વાસ છલકાવતું આવુ વિધાન માત્ર બોલવું અને આ પ્રમાણે કૈંક અસાધારણ કરી બતાવવું એ બે માં ઘણું અંતર છે.ભરૂચ જેવા નાના શહેર માંથી ઊંચી ઉડાન ભરી બોલિવૂડ માં પર્દાપણ કરનાર ખુશ્બૂ સિદ્ધિવાલા દ્વારા બોલાયેલા આ વાક્ય પ્રમાણે તેણે કરી બતાવ્યું છે. ભરૂચવાસીઓ ને જાણી ને આનંદ થશે કે ભરૂચની ખુશ્બુ સિદ્ધિવાલા આગામી વર્ષ માં રિલીઝ થનાર “લાઈફ નહીં હૈ લડ્ડુ” ફિલ્મ માં મહત્વ નો કિરદાર નિભાવી રહી છે. ભરૂચ ના કસક વિસ્તાર માં રહેતી ખુશ્બૂ સિદ્ધિવાલા ઘણા લાંબા સમય થી ફિલ્મમાં પોતાની પ્રતિભા અને ટેલેન્ટ સાબિત કરવા સંઘર્ષ…