દેશના PM મોદી ની 5 એપ્રિલ ના રોજ રાત્રે 9 કલાકે દિવા પ્રગટાવવા ની અપીલનું વલસાડ ની જનતા એ સ્વયંભૂ પાલન કર્યું હતું અને આજરોજ રવિવારે રાત્રે નવ વાગ્યા ના ટકોરે લોકો પોતાના ઘર ની લાઈટ બંધ કરી પોતાના ઘરની બાલ્કનીઓ અને ગેલેરીમા આવી ગયા હતા અને દીવા પ્રગટાવવા સાથે મોબાઇલ ની લાઈટ તેમજ ટોર્ચ ચાલુ કરી ભારત માતા કી જય અને વંદે માતરમ નારા લગાવ્યા હતા આ સામૂહિક નારાઓ થી વલસાડ ગુંજી ઉઠ્યું હતું આ ખાસ અવસરે વલસાડ ના લોકપ્રિય સત્ય ન્યૂઝ અને સત્યડે ની ટીમ ના પ્રતિનિધિઓ આખા વલસાડ માં જુદીજુદી જગ્યાએ ગોઠવાઈ ગયા હતા અને લેટેસ્ટ કેમેરા…
કવિ: Satya Day News
તમિળનાડુમાં રવિવારે શિવાસંકર, પ્રદીપ અને શિવરામન તરીકે ઓળખાતા ત્રણેય શખ્સોને ઉલટી અને ગંભીર હાલતમાં મળી આવતા તેમને ચેંગલપટ્ટુ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે ત્રણેય એક પછી એક પડી ભાંગ્યા. વાર્નિશ સાથે મિશ્રિત પેઇન્ટ ખાધા પછી ત્રણેયમાંથી કોઈ પણ બચ્યું નહીં. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે, ત્રણેય શખ્સો વાર્નિશ સાથે મિશ્રિત પેઇન્ટ પી ગયા હતા અને લોકડાઉનને કારણે ક્યાંય પણ દારૂનો જથ્થો લેવામાં અસમર્થ હતા.દેશને 25 માર્ચે 21 દિવસના સમયગાળા માટે સંપૂર્ણ લોકડાઉન પર મુકવામાં આવ્યું હતું. આરોગ્ય અને ભોજન જેવી આવશ્યક સેવા સિવાયની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. મોટા મેળાવડા ન થાય તે માટે લિકર સ્ટોર્સએ…
જૈનોના 24 માં તીર્થંકર મહાવીર સ્વામીના જન્મદિવસ ની ઠેરઠેર લોકોએ પોતાના ઘરો, બાલ્કનીઓ માં ઉભા રહી ઉજવણી કરી હતી ત્યારે વલસાડ શહેર માં પણ જૈનો દ્વારા એપાર્ટમેન્ટ અને સોસાયટીઓમાં મહાવીર સ્વામી ના જન્મદિવસ ની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક તરીકે ઉજવાય છે પરંતુ હાલ કોરોના ની મહામારી ના કારણે તમામ દેરાસરો-ઉપાશ્રયો બંધ હોવાથી વલસાડ જૈન સમાજ દ્વારા એક અનોખી રીતે પોતાના દેવાધિદેવ ના જન્મદિન ઉજવવા નું નક્કી કરવામાં આવ્યુ હતું, વલસાડ માં જૈન સમાજ દ્વારા સવારે 9:00 કલાકે પોતાના ઘર ની બાલ્કનીમાં આવીને થાળી, ઘંટ, શંખ વગાડીને સામુહિક ઉજવણી કરવામા આવી હતી તમામ જૈન ભાઈ બહેનો…
કોરોના વાયરસ જેવા ખતરનાક રોગ સામે વિશ્વ હાલ જંગ લડી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ શુક્રવારે દેશવાસીઓ ને તારીખ 5 મી એપ્રિલે રાત્રે 9 કલાકે 9 મિનિટ સુધી લાઈટો બંધ કરી દીવડાઓ પ્રગટાવવા ની કરેલ અપીલ ને માન આપી સમગ્ર દેશ સહિત ગુજરાત માં લોકોએ બરાબર રાતનાં 9 ના ટકોરે લાઈટો બંધ કરી દિવડા પ્રગટાવ્યા હતા.ત્યારે અમદાવાદ ના એલિસબ્રિજ વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ શાહ દ્વારા પોતાના નિવાસસ્થાને તેમના પરિવાર સાથે દિવડા પ્રગટાવ્યા હતા અને સત્ય ડે ની ટીમ સાથે વિશેષ વાતચીત કરી હતી અને જણાવેલ કે અમદાવાદ ની જનતા ને હું અપીલ કરું છું કે હજુ પણ…
આરોગ્ય મંત્રાલયે COVID-19 ના મોટા પ્રમાણમાં ફાટી નીકળવાની આક્રમક નિયંત્રણ યોજના જાહેર કરી છે, જેમાં બફર ઝોન અને લગભગ એક મહિનાથી વિસ્તારોને સીલ કરવા માટેનો સમાવેશ થાય છે. કેટલાક રાજ્યોમાં COVID-19 નો વધુ ફેલાવો થવાનું જોખમ ઉભું કરનારા ક્લસ્ટરો પછી સરકારે આ નિયંત્રણ યોજના બનાવી છે. આ વ્યૂહરચનાનો અર્થ એ છે કે કોરોનાવાયરસથી થતા અત્યંત ચેપી રોગનો સમાવેશ થાય છે, જેને ડિસેમ્બરમાં પ્રથમ વખત ચાઇનામાં કેસોની વહેલી તકે તપાસ દ્વારા ટ્રાન્સમિશનની સાંકળ તોડીને અને તે નવા વિસ્તારોમાં ફેલાવાને અટકાવવાથી શોધી કાઢવામાં આવી હતી. કોરોના વાયરસ એક એવો છે જેની પહેલાં મનુષ્યમાં ઓળખ કરવામાં આવી નથી. 22 માર્ચ સુધીમાં કોવિડ -19…
કોરોના વાયરસ જેવા ખતરનાક રોગ સામે વિશ્વ હાલ જંગ લડી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શુક્રવારે દેશવાસીઓ ને તા.5 મી એપ્રિલે રાત્રે 9 કલાકે 9 મિનિટ સુધી લાઈટો બંધ કરી દીવડાઓ પ્રગટાવવા ની કરેલી અપીલ ને માન આપી સમગ્ર દેશ સહિત ગુજરાત માં લોકો એ બરાબર રાતના 9 ના ટકોરે લાઈટો બંધ કરી દિવડા પ્રગટાવ્યા હતા અને અમદાવાદ, વડોદરા ,રાજકોટ, સુરત સહિત સમગ્ર ગુજરાતમાં લોકોએ લાઇટો બંધ કરી દીવડાં, મીણબત્તીઓ પ્રગટાવી ભારત માતા કી જય , વંદે માતરમ ના નારા લગાવ્યા હતા આ સાથેજ સાળંગપુર આવેલા હનુમાનજી નું સમગ્ર મંદિર પરિસર દીવાઓથી ઝળહળી ઉઠ્યું હતું.આજે રાત્રે 9 વાગ્યે સમગ્ર…
માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સના મતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના કેટલાકએ આગાહી કરી હોય તેમ આ કોરોનાવાયરસ રોગચાળો એક “દુખદસ્વપ્નનું દૃશ્ય” છે. ટ્રમ્પે ગયા અઠવાડિયે અનુમાન લગાવ્યું હતું કે યુ.એસ. કોવિડ -19 માંથી 100,000 થી 240,000 ની મૃત્યુ વચ્ચેનો રોગચાળો કાબૂમાં આવે તે પહેલાં જોઇ શકે છે, વ્હાઇટ હાઉસના આરોગ્ય સલાહકાર એન્થોની ફૌસીની આગાહીને ગૂંજતા કહ્યું હતું. ગેટ્સે ફોક્સ ન્યૂઝ રવિવારે ક્રિસ વોલેસને કહ્યું, “જો આપણે સામાજિક અંતર યોગ્ય રીતે કરીશું, તો આપણે મૃત્યુની સંખ્યાથી આનાથી છૂટકારો મેળવીશું.” તેમણે કહ્યું કે તે “ખૂબ જ મહત્વપૂર્ણ” તે આંકડા બહાર છે તેથી લોકો પરિસ્થિતિની ગંભીરતાને સમજે છે. ગેટ્સે, જેમણે ગયા મહિને માઇક્રોસોફ્ટના બોર્ડમાંથી…
હાલ કોરોના સંકટના કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. આ દરમિયાન શુક્રવારે વડાપ્રધાન મોદીએ દેશને સંદેશ આપ્યો હતો. વડાપ્રધાને દેશવાસીઓને અપીલ કરી હતી કે કોરોનાના અંધકારને પ્રકાશની તાકાતથી હરાવવાની જરૂર છે. આ માટે વડાપ્રધાને લોકોને રવિવારે રાત્રે નવ વાગ્યે નવ મિનિટ સુધી દિવો પ્રગટાવવાની અપીલ કરી હતી. જેનો હેતું એકતાનો સંદેશ આપવાનો છે.ત્યારે શું છે તેનું મહત્વ જાણીએ જાણીતા જ્યોતિષ શાસ્ત્રી કેયુરભાઈ ભટ્ટ પાસેથી તેઓ કઈ રીતે મોદીજી ના આ સંદેશ ને મુલવે છે.
અમદાવાદ બાદ સુરત પોલીસ કમિશનર એ પણ આજ મધરાત થી સુરતની એપીએમસી માર્કેટ સ્થાનિક મુદત માટે બંધ કરવાનો આદેશ જારી કર્યો છે એટલું જ નહીં પરંતુ આવતીકાલથી તમામ ખાનગી વાહનો ની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જે માટેનું સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે હમણાં સુધી કોરોનાવાયરસ ને લઇ મુકવામાં આવેલ lockdown હોવા છતાં કેટલાક લોકો બિનજરૂરી રીતે વાહનો લઇ બહાર નીકળી રહ્યા હતા ત્યારે આવા લોકો સામે હવે પોલીસ ગુનો નોંધવાની સાથે વાહનો પણ ડિટેઇન કરશે. સુરત પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે આવશ્યક ચીજવસ્તુઓ તેમજ સરકારી અને મીડિયાના વાહનો માટે મુક્તિ આપવામાં આવી…
સુરતમાં આવેલી એપીએમસી માર્કેટ અચોક્કસ મુદત માટે બંધ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે માર્કેટમાં ભીડ થતી હોવાથી તેમજ ભીડનો વિડીયો વાયરલ થયો હોવાની સતાધીશો સાથે તંત્રની બેઠક યોજાઈ હતી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં આવેલી એપીએમસી માર્કેટ અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવી છે આવતી કાલથી માર્કેટ અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવી છે માર્કેટમાં ભીડ થતી હોવાથી તેમજ ભીડનો વિડીયો વાયરલ થયો હોવાથી તંત્ર હરકતમાં આવ્યું હતું અને એપીએમસીના સતાધીશો સાથે પોલીસ કમિશનર, કલેકટર, અને મનપા કમિશનરે બેઠક યોજી હતી અને આ બેઠકમાં અચોક્કસ મુદત માટે એપીએમસી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે માર્કેટ…