હાલ સમગ્ર વિશ્વમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષ એટલે કે, 2020નું વર્ષ દુનિયાના તમામ લોકોમાં ક્યારેય ન ભૂલાય તેવી યાદો અને ન જોવાનું કેટલુ એવુ જોવા મળ્યુ છે. જેનાથી લોકો ઘણી વાર ડઘાઈ જતાં હોય છે. આવી એક તસ્વીર અમે લઈને આવ્યા છીએ આપના માટે. હાલ સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે. આ તસ્વીર ટ્વીટર પર શેર કરવામાં આવી હતી, જેમાં કેપ્શનમાં લખ્યુ છે કે, હવે દુકાનો આપણી સોસાયટીમાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, આ તસ્વીરમાં એક પ્રખ્યાત બ્રાન્ડની ટ્રક દેખાય છે. મોટા ભાગે આવા ટ્રક સામાન વેચતા નથી.…
કવિ: Satya Day News
એક તરફ રાજ્ય અને દેશમાં કોરોના સંક્રમણનો આંક સતત વધી રહ્યો છે તો બીજી બાજુ રાજકોટમાં પણ સતત પોઝિટિવ કેસના આંક વધી રહ્યા છે. જેને લઈને હવે રાજકોટ મહાનગપાલિકા એક્શનમાં આવી ગયું છે. અને કોરોના કેસ વધતા અટકે અને સક્રિય કેસમાં દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. શિક્ષકો સાથે મળીને મનપા સ્ટાફ કરશે કામગીરી રાજકોટમાં કોરોનાની યોગ્ય સારવાર મળી રહે તે માટે મહાનગરપાલિકાએ એકશન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં મહાનગરપાલિકાનો સ્ટાફ શિક્ષકો સાથે મળીને સર્વેની કામગીરી હાથ ધરી છે. આ છે રાજકોટ મનપાનો 30-30 એક્શનપ્લાન રાજકોટમાં ડોર ટુ ડોર જઈને સર્વેની કામગીરી હાથ…
આજના આ યુગમાં યુવાનો સારી નોકરીની શોધમાં ભટકતા હોય છે. પછી ભલે તે સરકારી નોકરી હોય કે ખાનગી. આવી સ્થિતિમાં એક યુવકે સારા સોફ્ટવેર એન્જિનિયરની નોકરી છોડી અને ચાની દુકાન ખોલી. તે લોકોને દરરોજ આશરે 300 કપ ચા આપે છે અને એક ચાની કિંમત 8 રૂપિયા છે. યુવકે તેની ચાની દુકાનનું નામ ‘એન્જિનિયર ચાયવાલા’ આપ્યું છે. એન્જીનીયર ચાયવાળા છે ઘણા પ્રખ્યાત મધ્ય પ્રદેશના છિંદવાડા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લાનિંગ ઓફિસ નજીક એક ચાની દુકાન છે, જે સામાન્ય ચાની દુકાનની બહાર છે. આ ચાની દુકાન ચર્ચાનો વિષય બની છે. આ ચાનો એક નાનો કપ છે, પરંતુ તે એન્જિનિયર ચાયવાલા તરીકે મોટા શબ્દોમાં…
સનાતન ધર્મમાં શુકન અને અપશુકનને માનવામાં આવે છે. માન્યતા છે કે જો કોઈ સુભ કાર્ય માંટે ઘરની બહાર નીકળો છો તો ત્યારે બિલાડી માર્ગમાં આડી ઉતરીને રસ્તો કાપી નાખે છે અથવા છીંક આવે છે તો તેને ખરાબ માનવામાં આવે છે. જો કે હજી આ બાબતોની કોઈ વૈજ્ઞાનિક દલીલ નથી, પરંતુ ઘણા સુકન અને ખરાબ શુકનને લઈને કેટલીય માન્યતાઓ પ્રચલિત છે. પિતૃપક્ષ દરમિયાન કાગડાને વાસ નાંખવામાં આવે છે. માન્ય તા છે કે કાગડાઓ એ માણસોનું સ્વરૂપ છે. કાગડા સાથે સંકળાયેલા કેટલાક શુભ અને અશુભ સંકેતો વિશે પણ કેટલીક માન્યતાઓ રહેલી છે. સવારે ઘરની બહાર કાગડો બોલતો દેખાતો હોય તો તે શુભ સંકેત…
થોડા દિવસ અગાઉ નર્મદા ડેમમાં છોડાયેલા પાણીના કારણે ચાંદોદ પંથકમાં ખેતીના પારાવાર નુકશાન થયુ. નદીના પાણી બજાર વિસ્તાર- રહેણાંક વિસ્તાર સહિત કાંઠા કિનારાના ખેતરોમાં ફરી વળ્યા હતા. ત્યારે શુક્રવારે છોટાઉદેપુરના સાંસદ ગીતા બહેન રાઠવાએ ચાંદોદ પંથકની મુલાકાત લીધી. તેઓએ બોટમાં બેસી નદીકિનારાઓનું પણ નિરીક્ષણ કર્યું.ચાંદોદથી કેવડીયા સુધી નિર્માણ પામી રહેલા બ્રોડગેજ રેલવે માટેના નાળાઓના કારણે પણ વરસાદી પાણી ભરાઈ રહે છે..અને ખેડૂતોને નુકસાની વેઠવી પડતી હોય છે..ત્યારે હોય ખેડૂતોએ યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. વર્ષોવર્ષ સર્વે તેમજ સંરક્ષણ દિવાલ બનાવવાના ઠાલા વચનો માત્ર વચનો જ બની રહ્યા છે. ત્યારે વહેલી તકે આ વિસ્તારને રક્ષણ આપતી સંરક્ષણ દીવાલ ઊભી કરવામાં…
ક્યારેક-ક્યારેક અમે ઈન્ટરનેટ પર આવો વીડિયો જોવા મળી રહ્યો છે, જેને જોતા જ હસવુ આવે છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં 1 બકરી મેલ બોક્સમાં બધી ચિઠ્ઠી કાઢી ખાઈ રહી છે. જાણકારી પ્રમાણે આ વીડિયો અમેરિકાના અલબામાં શહેરના ટોક્સીનો જણાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો ક્લિપમાં બકરીને રસ્તાના કિનારે લાગેલ મેલબોક્સથી પક્ષ ખાતા સરળતાથી જોવામાં આવી રહ્યો છે. આ વીડિયોને ત્યાંજ આંટા મારતી એક મહિલાએ કેદ કર્યો છે અને ફેસબુક પર નાખી દીધો છે. ત્યારબાદ આ વીડિયો વાયરલ થઈ ગયો છે. બકરીએ પત્ર ખાતા…
કોસાડ આવાસમાં છેલ્લા ત્રણ વર્ષથી અલગ રહેતા પતિએ પત્નીના પિયરમાં જઇ ઝઘડો કરી મે તેરે કો છુટાછેડા નહીં દુંગા ઓર જ્યાદા હોશિયારી કી તો જાન સે માર ડાલુંગા એમ કહી કોઇક જ્વંલતશીલ પદાર્થ ફેંકી ગંભીર ઇજા પહોંચાડવાનો પ્રયાસ કરતા મામલો અમરોલી પોલીસ મથકમાં પહોંચ્યો છે. કોસાડ આવાસમાં રહેતી અને ઘરઘાટી તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી શબાનાબાનુ નાસીરખાન પઠાણ (ઉ.વ. 37) ના લગ્ન જીવન દરમ્યાન સંતાનમાં બે પુત્ર આફતાબ (ઉ.વ. 19, આદિલ (ઉ.વ. 18) અને એક પુત્રી આલીયા (ઉ.વ. 12) છે. પતિ-પત્ની વચ્ચે મનમેળ નહીં હોવાથી નાસીર કોસાડ આવાસમાં જ તેની બહેનના ઘરે રહે છે અને તેઓનો છુટાછેડાનો કેસ પમ કોટર્માં ચાલી…
સામાન્ય લોકો અને વેપારીઓ માટે એક મહત્વની ખબર આવી છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેન્ક (Aditya Birla Idea Payment Bank)ના બેન્કિંગ નિયમન અધિનિયમ અંતર્ગત બેન્કિંગ કંપનીનો દરજ્જો હવે હટાવી દીધો છે. RBIએ આ અંગે જાણકારી આપી છે. ગત વર્ષે નવેમ્બરમાં RBIએ કહ્યું હતું કે આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેન્કનો સ્વૈચ્છિક ધોરણે બિઝનેસ સમાપ્ત કરવાની અરજી બાદ આ ફડચાની દિશામાં આગળ વધશે. કેન્દ્રીય બેન્કે એક અધિસીચનામાં કહ્યું કે, બેન્કિંગ નિયમન અધિનિયમ 1949 અંતર્ગત આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેન્ક હવે બેન્કિંગ કંપનીના રૂપમાં સમાપ્ત થઇ ગઇ છે. આ વ્યવસ્થા 28 જુલાઇ 2020થી પ્રભાવમાં છે.ગત વર્ષે જુલાઇમાં વોડાફોન-આઇડિયા લિમિટેડે…
ઇનકમ ટેક્સ વિભાગે વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 98,625 કરોડ રૂપિયાનું રિફંડ જારી કર્યુ છે. 26 લાખથી વધુ ટેક્સપેયર્સને રિફંડ મળી ચુક્યુ છે. તેમાંથી 29,997 કરોડ રૂપિયાનુ રિફંડ પર્સનલ ઇનકમ ટેક્સ રૂપે 24.50 લાખ કરદાતાઓને આપવામાં આવ્યું છે. જો તમને હજુ સુધી ટેક્સ રિફંડ નથી મળ્યું તો પરેશાન થવાની જરૂર નથી. અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ કે તમે કેવી ચેક કરી શકો છો તમારુ ટેક્સ રિફંડ… આ રીતે ચેક કરો પોતાના ટેક્સ રિફંડનું સ્ટેટસ 1. સૌપ્રથમ તમે વેબસાઇટ https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html પર જાઓ. 2. અહીં તમારો PAN નંબર અને જે વર્ષનું રિફંડ બાકી છે તે ભરો, પછી કેપ્ચા કોડ નાંખો. 3. તે બાદ Proceed પર ક્લિક કરો.…
મોટાભાગે એવું થતુ હોય છે કે ATM CARD ખિસ્સામાં ન હોવાના કારણે લોકો પૈસા નથી કાઢી શકતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એસબીઆઈ સહિત દેશની ઘણી મોટા બેન્ક ગ્રાહકોને કાર્ડલેસ કેસ કાઢવાની સુવિધા આપી રહી છે. આ કડીમાં હવે વધુ એક બેન્ક જોડાઈ ચુકી છે. આ પ્રાઈવેટ બેન્ક આરબીએલ બેન્ક છે. આરબીએલ બેન્કે કર્યો કરાર આરબીએલ બેન્કે એટીએમમાંથી વગર કાર્ડે પૈસા કાઢવાની સુવિધાની શરૂઆત કરી છે. બેન્કે કહ્યું છે કે તેણે આ સુવિધા માટે વૈશ્વિક નાણાંકીય ટેકનોલોજી પુરી પાડનાર એમપેજ પેમેન્ટ સિસ્ટમ્સની સાથે કરાર કર્યો છે. 40 હજારથી વધુ એટીએમ બેન્કે જણાવ્યું કે હવે તેના ગ્રાહક આરબીએલ બેન્કના એટીએમની સેવા સાથે સજ્જ…