કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

આ વર્ષે 25 માર્ચ, બુધવારથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઇ રહી છે. જેને વાસંતી નવરાત્રિ પણ કહેવામાં આવે છે. દેવી ભાગવત ગ્રંથ પ્રમાણે માતા દુર્ગાનું વાહન સિંહ છે, પરંતુ આ ગ્રંથમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, દર વર્ષે નવરાત્રિમાં દેવી વિવિધ વાહન ઉપર સવાર થઇને ધરતી પર આવે છે. દેવીના વિવિધ વાહન પર સવાર થઇને આવવાથી દેશ અને જનતા પર તેની વિવિધ અસર થાય છે. સોમવાર અથવા રવિવારે ઘટ સ્થાપના થાય ત્યારે માતા દુર્ગા હાથી પર સવાર થઇને આવે છે. શનિવાર અથવા મંગળવારે નવરાત્રિ શરૂ થાય ત્યારે માતા દુર્ગા ઘોડા ઉપર બેસીને આવે છે. ગુરૂવાર અથવા શુક્રવારે નવરાત્રિ શરૂ થાય ત્યારે માતા…

Read More

કેરળ પોલીસ અને બેંગ્લોર પોલીસ બાદ હવે પંજાબ પોલીસે પણ દેશના લોકોને કોરોના વાઇરસથી બચાવવા ક્રિએટીવ  ડાન્સ વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં પોલીસ કર્મચારી હાથ ધોવાના અને ઘરે રહેવાનો મેસેજ આપી રહ્યા છે.1 મિનિટ 39 સેકન્ડના વીડિયોમાં પંજાબી ફેમસ સોંગ ‘બારી બરસી’ વાગી રહ્યું છે. આ સોંગના શબ્દો તેમણે કોરોના વાઇરસથી બચવા માટેના ઉપાયોમાં બદલી દીધા છે. તેઓ વીડિયોમાં હાથ ન મિલાવવા, હાથને સેનિટાઈઝ કરવાનું કહી રહ્યા છે. ડીજીપી દિનકર ગુપ્તાએ આ વીડિયો ટ્વિટર પર શેર કરીને લખ્યું છે કે, અમે દેશની જનતાને આ સ્ટેપ ફોલો કરવા માટે આજીજી કરીએ છીએ. સમયાંતરે હાથ ધોતા રહો.  ઘરે રહો અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને…

Read More

આજકાલના બાળકો બહુ જ તોફાની હોય છે અને જિદ્દી હોય છે. વારંવાર માત-પિતા બાળકો પર ગુસ્સો કરતા હોય તો પણ તેઓ તોફાન ઓછું કરવાનું નામ નથી લેતા. જો તમારું બાળક પણ તોફાની હોય તો હવે સમય આવી ગયો છે તેને આપવામાં આવતા ખોરાક પર ધ્યાન આપવામાં આવે. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, બાળકોના આંતરડામાં જોવા મળતા સૂક્ષ્મજંતુઓ તેમના સ્વભાવ પર ખરાબ રીતે અસર કરે છે. આ સૂક્ષ્મજંતુઓ ખાદ્ય પદાર્થો દ્વારા તેમના આંતરડા સુધી પહોંચે છે. સંશોધકોએ પાંચથી સાત વર્ષની ઉંમરના શાળાએ જતા બાળકો પર રિસર્ચ કર્યું. આ રિસર્ચ સ્ટેન્ડફોર્ડ સ્ટેટ યુનિવર્સિટી અને મેનિટોબા યુનિવર્સિટીના સંશોધકોએ કર્યું હતુ. આ રિસર્ચના…

Read More

કોરોના વાયરસ (Corona virus) ના સંક્રમણને અટકાવવા માટે એક દિવસ જનતા કર્ફ્યૂને લોકોએ પાળ્યુ હતુ. સાથે જ સાંજે 5 વાગ્યે સંક્રમણને અટકાવવા માટે કાર્ય કરતા લોકોને વધાવવા માટે થાળી અને તાળીઓ વગાડવામાં પણ આવી રહી છે. કોરોના વાયરસ (Corona virus) વચ્ચે કામ કરી રહેલા અધિકારીઓને સન્માનિત કરવાની વડાપ્રધાનની અપીલને લોકોએ ખૂબજ ઉત્સાહભેર આવકારી લીધો હતો. લોકોની સાથે ગુજરતાના ડે.સીએમ નીતિન પટેલે પણ પોતાના બંગલા પર થાળી અને ઘંટડી વગાડીને લોકોને પ્રેરણા પૂરી પાડી હતી. વડાપ્રધાન મોદીની અપીલ પર ખરા ઉતર્યા સાથે જ અમદાવાદના મણિનગર ખાતે લોકોએ જનતા કર્ફ્યુને વધાવ્યો હતો. લોકોએ તાળી પાડી, થાળી-વેલણ અને ઘંટડી વગાડી ડૉક્ટર, નર્સ, મીડિયા…

Read More

કોરોના વાયરસ (Corona) આ સમયે સમગ્ર દુનિયા માટે મોતનું બીજી નામ બની ચૂક્યો છે. આ જાનલેવા વાયરસને કારણે અત્યાર સુધીમાં 13 હજાર લોકોની જાન લઈ લીધી છે. જેમાં ભારતના પણ 6 લોકો સામેલ છે. કોરોના (Corona) ના વધારે પડતા મામલાઓમાં જોવા મળ્યુ છે કે, સંક્રમિત થયા બાદ ટેસ્ટમાં મોડુ થવાના કારણે તેમને મદદ મળી શકી ન હતી. ત્યારે હવે અમેરિકાને આ વાયરસને ડામવાનો તોડ મળી ગયો છે. 45 મિનિટમાં જ જાણી શકાશે અમેરિકાના ખાદ્ય અને ઔષધિ વિભાગે માત્ર 45 મિનિટમાં કોરોના વાયરસ ડાયગ્નોસ્ટિક પરીક્ષણને મંજૂરી આપી રહી છે. જેથી સંદિગ્ધ દરદીઓ વિશે માત્ર 45 મિનિટમાં જ જાણી શકાશે કે, તે…

Read More

બુધવાર, 25 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહી છે. જે ગુરૂવાર, 2 એપ્રિલ રામ નવમી સુધી રહેશે. આ દિવસોમાં દેવી દુર્ગાની પૂજા કરવાની અને દેવી મંદિરમાં દર્શન કરવાની પરંપરા છે. પરંતુ આ વર્ષે કોરોનાવાઇરસના કારણે ઘરમાંથી બહાર જવું નહીં. દર્શન કરવા મંદિર જઇ શકો નહીં તો ઘરમાં જ દેવી પૂજા કરી શકો છો. અહીં જાણો ચૈત્ર નવરાત્રિમાં ઘરમાં રહીને કયા-કયા શુભ કામ કરી શકાય છે. ચૈત્ર નવરાત્રિની એકમ તિથિએ દેવી દુર્ગા પ્રકટ થઇ હતી. આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી. એકમ તિથિએ ગુડી પડવો પણ ઉજવાય છે. રોજ સવારે ઉઠતાં જ સૌથી પહેલાં હાથના દર્શન કરવા જોઇએ. જેને કરદર્શન…

Read More

બુધવાર, 25 માર્ચથી દેવી દુર્ગાનો મહાપર્વ ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહ્યો છે. ઋતુ પરિવર્તનના સમયગાળામાં આ પર્વ આવે છે. આ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિશેષ પૂજા કરવામાં આવે છે. એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. જેમાં બે ગુપ્ત નવરાત્રિ અને 2 સામાન્ય નવરાત્રિ રહે છે. ચૈત્ર અને આસો મહિનાન નવરાત્રિ સામાન્ય નવરાત્રિ હોય છે. જ્યારે મહા અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ હોય છે. આ દિવસોમાં દેવી સાધના ગુપ્ત રીતે કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિમાં ગરમીનો પ્રભાવ સંપૂર્ણ રીતે શરૂ થઇ જાય છે તેને ઠંડી અને ગરમીનો સંધિકાળ કહેવામાં આવે છે. આ સમયે મોસમી બિમારીઓ થવાની સંભાવના ખૂબ…

Read More

અમદાવાદ માં કોરોના ને લઈ ને તંત્ર એલર્ટ છે અને જનતા કરફ્યુ ને લઈ સુમસાન રસ્તાઓ ઉપર દવા નો છંટકાવ સહિત સફાઈ અભિયાન ચલાવાયું હતું,અમદાવાદ માં જનતા એ કરફ્યૂ નો સ્વૈચ્છિક અમલ કરતા રસ્તાઓ ખુલી જતા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ફાયર વિભાગ ની ટીમ ને સાથે રાખી ને covid 19 દવા નો છંટકાવ કરાવવા માં આવ્યો હતો અને સફાઈ કાર્ય તેજ બનાવાયું હતું.

Read More

દુનિયાભરમાં વ્યાપી ગયેલા ભયાનક વાયરસ કોરોના ને હરાવવા માટે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સમગ્ર દેશવાસીઓ ને 22 મી ને રવિવારે આજે જનતા કરફ્યુ માં જોડાવા કરેલી અપીલે જાદુઈ અસર કરી છે અને દેશભરમાં માં મોટાભાગ ના શહેર અને કસ્બાઓ બંધ નજરે પડ્યા હતા ,દક્ષિણ ગુજરાત ના વલસાડ માં પણ લોકો સ્વયંભૂ બંધ માં જોડાયા હતા જેથી સતત ધમધમતા રસ્તાઓ સુમસામ નજરે પડ્યા હતા કોરોના વાયરસ ને આ રીતેજ જલ્દીથી ખતમ કરી શકતો હોવાથી લોકોને સહયોગ ની અપીલ કરાઈ હતી જેમાં લોકો સ્વેચ્છા એ જોડાયા હતા , વલસાડ ના મુખ્ય બજારો , રેલવે , એસટી , તેમજ જાહેર જગ્યાઓ…

Read More