દેશવ્યાપી કોરોના વાયરસ ની મહામારી ના પગલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ જનતા કરફ્યુ ની અપીલ બાદ લોકોએ પણ જાતે તેનો અમલ કરી ઘરમાં રહેવાનું મુનાસીબ માન્યું છે.સુરતમાં આજ રોજ જનતા કરફ્યુ ના પગલે શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા..માત્ર એકલ – દોકલ વ્યક્તિ અને માત્ર બે થી ત્રણ જેટલા વાહનો અવર – જવર જોવા મળી.સુરતના પારલે પોઇન્ટ વિસ્તારમાં આવેલ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે.જ્યારે અઠવાલાઇન્સ,રિંગ રોડ,ઉધના દરવાજા તેમજ મજુરાગેટ ઉપરાંત શહેરના તમામ વિસ્તારોમાં સર્વિસ રસ્તાઓ પર લોકોની હાજરી નહિવત જોવા મળી.સુમસામ ભાષી રહેલા રસ્તાઓ પર ટીઆરબી અને પોલીસ ના જવાનો ફરજ પર હાજર જોવા મળ્યા.આ સાથે શહેર ના…
કવિ: Satya Day News
અત્યારની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોય છે કે, તેઓ કસરત, ચાલવાનું અને ડાયટિંગ કરતા હોય છે. પરંતુ બાળકોનું ધ્યાન રાખવું થોડું મુશ્કેલ છે. માતા-પિતા બંને નોકરી કરતા હોવાથી અત્યારના સમયમાં બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે એટલું ધ્યાન નથી આપી શકતા, જેટલું પહેલાના સમયે આપવામા આવતું હતું. અત્યારે લોકો નાના બાળકોને સ્વસ્થ રાખવા માટે માતા-પિતા દૂધની સાથે ઘણી વસ્તુઓ ખવડાવતા-પીવડાવતા હોય છે. જેમ કે, ખીચડી અથવા ફ્રૂટ-શાકભાજીનો જ્યુસ પીવડાવે છે. ઘણી વખત ઉતાવળમાં માતા-પિતા બાળકોને પેકેટવાળા જ્યુસ પીવડાવે છે, કેમ કે, તેઓને લાગે છે કે બાળકના સ્વાસ્થ્ય માટે તે હેલ્ધી છે. જો તમે પણ આવું કરતા હોય તો ચેતી જજો.…
ગુજરાતમાં બીજા સ્ટેજમાં કોરોના વાયરસ ના 14 કેસો પોઝિટિવ આવતા જ તંત્ર ચોંકી ઉઠ્યું છે. બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસથી સાવચેતી, સતર્કતા, સંયમતા માટે આજે 22 મી માર્ચ ના રોજ જનતા કરફ્યુ માટે દેશની જનતાને આહવાન કરતા લોકો અપીલ ને ધ્યાને લઇ સ્વયંભૂ સહકાર આપી રહ્યા છે ત્યારે કોરોના અંગે લોકો જાગૃત થયા છે અને જનતા કરફ્યુમાં સહકાર આપી રહ્યા છે ભરૂચ શહેર માં સવાર થીજ લોકો સ્વયંભૂ કરફ્યુ માં જોડતા રસ્તા સુમસામ નજરે પડ્યા હતા આજે સવારે 7:00 કલાકથી રાત્રે 9:00 કલાક સુધી જનતા જનતા ફરફ્યુ નું પાલન કરશે જેથી ચૌદ કલાક સુધી એકબીજા સાથે સંપર્કમાં…
કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના વાઇરસને વધુ ફેલાતો અટકાવવા માટે દેશનાં તમામ નાગરિકોને 22 માર્ચ, રવિવારે સ્વયંભૂ જનતા કર્ફ્યૂ રાખવાની અપીલ કરતા સમગ્ર દેશ સહિત ગુજરાત માં સવાર થીજ લોકો એ તેનો અમલ કરી દેતા બજારો સુમસાન નજરે પડી હતી રાજય માં આગલા દિવસ થી જ પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા લોકોને રવિવારે કામ વગર ઘરમાંથી ન નીકળવાનીસાથે જનતા કર્ફ્યૂમાં સહયોગ આપવાની અપીલ કરી હતી. વડોદરા માં પણ સવાર થી જ લોકો એ ઘર માંથી બહાર નીકળવાનું ટાળતા વડોદરા ની બજારો સુમસાન નજરે પડી હતી,…
જ્યોતિષ અને જનતા કર્ફ્યુ (સાંજે 5 વાગ્યે તાળીઓ વાગે) સાંજે 5 વાગ્યે તાળીઓ મારતા મોદીજીએ અમને કરવાનું કહ્યું ખૂબ જ રસપ્રદ છે. આ નિર્ણય જ્યોતિષવિદ્યાના અભ્યાસ માટે લેવામાં આવ્યો છે અને તે વિજ્ઞાન સાથે સંપૂર્ણ રીતે જોડાય છે. તે સમયે ચંદ્ર રેવતી નામના નવા ‘નક્ષત્ર’ તરફ પસાર થઈ રહ્યો છે. ઈંટ વગાડવું અને તાળીઓ મારવી થી વાઇબ્રેશન ની કંપન શરીરમાં રક્ત પરિભ્રમણને પ્રોત્સાહિત કરશે. આ જ કારણ છે કે તેઓ પર્વતો પરના જૂના શક્તિ મંદિરોમાં ગોંગ જેવા મોટા ઘંટ ધરાવતા હતા. આશા છે કે તે કામ કરશે. 22 મી માર્ચ અમાવસ્યા છે, મહિનાનો સૌથી કાળો દિવસ. આવા દિવસોમાં બધા વાયરસ,…
લોકોમાં વાયરસથી વધારે તેને લઈને સનસનાટી ફેલાતી જોવા મળી રહી છે. માણસોને પ્રભાવિત કર્યા બાદ હવે એવુ લાગી રહ્યુ છે કે, આ વાયરસના ફેલાવવાનો ડર જાનવરોને પણ સતાવી રહ્યો છે. કારણ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટિકટોક વીડિયો ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બકરાઓ પણ માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં એક સાથે ઘણા બકરા જોવા મળી રહ્યા છે, જેમણે ઝાલી માસ્ક પહેર્યા છે. આ ટિકટોક વીડિયોના બેકગ્રાઉન્ડમાં કોરોના વાયરસ પર એક હિંદી ગીત વાગી રહ્યુ છે જેમાં કોરોના વાયરસ ફેલાવવાના ડરથી આજે માણસો માસ્ક પહેરીને ફરતા સામાન્ય લાગી રહ્યુ છે. તો સાથે જ વાયરસથી…
કોરોના વાઇરસ ના લઈને અત્યાર નો સમય લોક-ડાઉન નો છે તો લોકો પોતાના પરિવાર ની સાથે સાથે ટીવી,મોબાઇલ,લેપટોપ જેવી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ નો ઉપયોગ વધુ કરશે. તમે ભલે તમારા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ નો ઉપયોગ કરો પરંતુ તેની સાથે સાથે તમારી આંખો ની કાળજી લેવાનું ભુલશો નહીં. ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ ના કારણે આંખો પર તેનું ગહરો અસર પડે છે. જેનાથી ઘણા પ્રકારના રોગ આંખોમાં થઈ રહ્યા છે. આંખ આપણા શરીરનો અમૂલ્ય અને સંસારને જોવાનો ઉપહાર છે. તેથી અમે આંખોની દેખરેખ કરવામાં બેદરકારી નહી કરવી જોઈએ. એ તેથી કારણકે બેદરકારી તમારા માટે હાનિકારક થઈ શકે છે. પણ આ ઉપાયના માધ્યમથી આંખોની થાકને દૂર કરી શકાય છે. એક…
શહેરના આજવા રોડ ઉપર શેરબજારની ઓફિસમાં નોકરી કરતી યુવતીએ ઓફિસનો દરવાજો બંધ કરી ફાંસો ખાઇ લીધો હતો. યુવતીએ આપઘાત કરતા પૂર્વે પરિવાર સાથે ફોન પર વાત કરી હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. વડોદરા શહેરમાં આજવા રોડ ઇ-7, ચાચા નહેરૂનગરમાં રહેતી હેમાની લાભશંકર ત્રિવેદી(19) આજવા રોડ ઉપર જ આવેલા સિદ્ધેશ્વર હોલ નામની શેરબજારની ઓફિસમાં નોકરી કરતી હતી. શુક્રવારે પણ હેમાની સવારે ઓફિસમાં ગઇ હતી પરંતુ ઓફિસ ટાઇમ પૂર્ણ થયા બાદ ઘરે ગઇ ન હતી. ત્યારબાદ તેણે પોતાની ઓફિસનો દરવાજો બંધ કરી દીધો હતો. અને છેલ્લે પોતાના પરિવાર સાથે ફોન ઉપર વાત કર્યાં પછી ફાંસો ખાઇને આપઘાત કરી લીધો…
કોરોના વાયરસના વધતી અસરને ધ્યાને રાખી અયોધ્યામાં આયોજીત થનારા રામનવમીના મેળા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જિલ્લા તંત્રએ આ અંગે શનિવારના રોજ એક એડવાઈઝરી જાહેર કરી આ અંગે જાણકારી આપી છે. આ એડવાઈઝરીમાં જણાવ્યા પ્રમાણે બે એપ્રિલ સુધી અયોધ્યામાં બહારથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રામનવમીના મેળામાં બહારથી આવતા લોકોને અને શ્રદ્ધાળુઓને અયોધ્યા વિસ્તારની બોર્ડર પરથી જ તેમને રોકી પાછા મોકલી દેવામાં આવશે.આ સાથે જ સરયૂ નદીમાં બે એપ્રિલ સુધી સામૂહિક સ્નાન પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. અયોધ્યામાં તમામ હોટલો, ધર્મશાળાઓ અને લોજને પણ બે એપ્રિલ સુધી બંધ રાખવા તથા કોઈ પણ પ્રકારનું બુકીંગ ન કરવાનો…
દેશ ના પ્રધાનમંત્રી દ્વારા કોરોના વાયરસ ને લઈ ને લોકો ને સતર્ક કરવા માટે તંત્ર ને સાવધાન ની ભૂમિકા માં રહેવા જણાવ્યું છે અને જેતે મહા નગરો માં પોલીસ કમિશનર દ્વારા 144 ની કલમ લાગુ કરી દેવામાં આવી છે પરંતુ અમદાવાદ માં પોલીસ કમિશનર ના જાહેરનામા નું જાહેર માં ઉલ્લંઘન થઈ રહ્યા ની ચોંકાવનારી હકીકત સામે આવી છે કોરોના વાયરસ ફેલાય નહિ તે માટે આખા ગુજરાત માં 144 ની કલમ લાગુ કરી અને જાહેર રોડ પર ઉભા રહેતા કે દુકાન ચલાવતા તમામ પાન ના ગલ્લા અને ચા ની લારીઓ બંધ રાખવા નો આદેશ આપવા માં આવ્યો છે ત્યારે અમદાવાદ ના…