કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

મુંબઈ/સાંગલીઃ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહ માટે ઉદ્ધવ ઠાકરેએ સાંગલીના વિટા વિસ્તારમાં રહેતા વિઠ્ઠળ ભક્ત ખેડૂત દંપતિને ખાસ નિમંત્રણ મોકલ્યું છે. શિવસેનાએ શપથ ગ્રહણમાં સામાન્ય લોકોને પણ સાંકળવાનો પ્રયાસ કર્યો છે. હકીકતમાં 15 નવેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરેએ નપે સાંગલીના વિટા વિસ્તારની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની મુલાકાત સંજય સાવંત અને તેની પત્ની રૂપાલી સાવંત સાથે થઈ હતી. આ ખેડૂત અને વિઠ્ઠલ ભક્તોએ શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવા માગણી કરી હતી. ભગવાન વિઠ્ઠળની નગરી પંઢરપુરથી ચંદ્રભાગા નદીમાંથી લાવેલું તીર્થ અને તુલસીની માળા પણ ઉદ્ધવ ઠાકરેને ભેટમાં આપવામાં આવી હતી. સાથે જ શિવસેનાનો મુખ્યમંત્રી બને તેના માટે…

Read More

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. ભારતીય જનતા પાર્ટીથી અલગ થયા બાદ શિવસેનાએ કૉંગ્રેસ-એનસીપીની સાથે ગઠબંધન બનાવ્યું અને હવે તેની જ આગેવાનીમાં સરકાર બનાવવા જઇ રહી છે. મુંબઈનાં શિવાજી પાર્કમાં શપથ ગ્રહણ સમારંભ માટે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, સાથે જ સમારંભ માટે મોટા મોટા દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. શપથ સમારંભ માટે કોને કોને આમંત્રણ? ઉદ્ધવ ઠાકરેનાં શપથ સમારંભ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (આવવાની પુષ્ટિ નથી), સોનિયા ગાંધી (આવવાની પુષ્ટિ નથી), મનમોહન સિંહ, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, એમકે સ્ટેલિન, કમલનાથ, ભૂપેશ બઘેલ, રાજ ઠાકરે, અશોક ગહેલોત, અખિલેશ યાદવ અને ચંદ્રબાબૂ નાયડૂ જેવા રાજનીતિનાં મહારાથીઓને…

Read More

પરિવારમાં છ વર્ષના બાળકથી લઈને ૩૩ વર્ષનો યુવાન મનોરોગી છે.. ગોંડલઃ કુદરત ક્યારેક ક્રૂર બનતો હોય તેવા કિસ્સાઓ નજર સામે આવે ત્યારે અરેરાટી વ્યાપી જતી હોય છે ગોંડલના જેતપુર રોડ પર ૨૨૦ કે.વી સબસ્ટેશનસાંઢિયા પુલ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા સરણીયા પરિવારના નવ સંતાનો મનોદીવ્યાંગ હોય પરિવારની હાલત અત્યંત કફેડી થવા પામી છે. સામાન્ય રીતે એકી સાથે નવ નવ મેન્ટલી રીટાર્ડેડને સાચવવા એ પણ એક કપરો સવાલ છે. છતા આ બધાને તરછોડયા વગર દાદા અને દાદી બધાને સાચવે છે, ખવડાવે છે પીવડાવે છે. નવડાવે છે. અને એમની રોજિંદી તમામ દૈનિક દૈહિક ક્રિયાઓમાં સામેલ રહે છે. જો કે આ કિસ્સો મેડીકલ સાયન્સ માટે…

Read More

અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક હંમેશા તેના લુક્સ અને બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. પલક આ સમયે ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ નથી. પરંતુ લાઇમલાઇટમાં રહે છે. હાલમાં એક વખત ફરી પલકે કેટલીક તસવીરો શેર કરી છે. શેર કરેલી તસવીરોમાં પલકે ટ્યૂબ ટોપ અને જીન્સમાં બોલ્ડ અંદાજ બતાવ્યો છે. હાલમાં એક વખત ફરી પલકે કેટલીક તસવીરો શેર કરી છે. શેર કરેલી આ તસવીરોમાં પલક બ્લેક ટ્યૂબ ટોપ જીન્સમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળમાં પલક સુંદર લાગી રહી છે. જણાવી દઇએ કે પલક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને ઘણા ફોલોવર છે. તે…

Read More

લોકસભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવનાર ભારતીય જનતા પાર્ટીની સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર માટે મોંઘુ પડ્યું છે. ગુરૂવારનાં બીજેપી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને રક્ષા મંત્રાલયની સમિતિમાંથી હટાવવામાં આવ્યા છે. પાર્ટીની સંસદીય બેઠકમાં પણ તેમના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર દ્વારાનાથૂરામ ગોડસેને ‘દેશભક્ત’ કહેવાનાં સંદર્ભમાં બીજેપીનાં અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, “સંસદમાં કાલે આપવામાં આવેલું તેમનું નિવેદન નિંદનીય છે. બીજેપી ક્યારેય પણ આ પ્રકારની વિચારધારાને સમર્થન નથી કરતી.” ડિફેન્સ કમિટીમાંથી હટાવાયા, પાર્ટીમાંથી કરાઈ શકાય છે બહાર તેમણે કહ્યું કે, “અમે નક્કી કર્યું છે કે પ્રજ્ઞા સિંહ ઠાકુરને રક્ષાની સલાહકાર સમિતિથી હટાવી દેવામાં આવશે…

Read More

રાજ્યમાં મેઘરાજા ચાલું વર્ષે જવાનું નામ જ લેતા નથી. જેના કારણે ઋતુચક્રમાં તેની અસરો જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતના ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડાસા, ભિલોડા સહિતનાં વિસ્તારોમાં કમોસમી ઝરમર વરસાદ શરૂ થયો છે. જેના કારણે જગતનાં તાત ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ વિસ્તારોમાં મુખયત્વે ઘઉં અને મકાઇનાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.રાજ્યમાં ઋતુચક્રમાં ફેરફારને કારણે ખેતીનાં વિવિાધ પાકો પર સારી-નરસી અસરો જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિને કારણે આ ફેરફારની સૌથી મોટી માઠી અસર ઘઉંના પાક પર પડી છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં મગફળી, તમાકું,…

Read More

૬પ કિલો સામગ્રીનો નાશ, નમૂના લેવાયા : કલર, આજીનો મોટો મળ્યો. નામ બડે દર્શન ખોટે સમાન બનાવમાં રાજકોટમાં ધ ગ્રાન્ડ ઠાકર, હોટલ પ્લેટીનમ, હોટલ ભાભા સહિત ૧ર હોટલો પર મહાપાલિકાએ દરોડો પાડી અખાદ્ય ચીજો મળી આવતાં નમૂના લઈ નોટિસ ફટકારી હતી. મનપાના ફૂડ ખાતાના ચેકિંગમાં જવાહર રોડ પર ધ ગ્રાન્ડ ઠાકરમાં પ્રીપેડ ફૂડમાં પ્રતિબંધિત કલર અને આજીનો મોટો (એમએસજી) નો ઉપયોગ કરાતો હોવાનું જણાયું હતુ. ફ્રિજ તેમજ કોલ્ડ રૂમની સફાઈ, પેરીશેબલ વાસી પડતર ખાદ્ય ચીજોનો સંગ્રહ, કિચનના ભોંતળીયાની સફાઈ તથા હાઈજીનીક કંડિશન અંગે નોટિસ ફટકારવામાં આવી હતી. અહીં પનીર ટીકા, પાસ્તા નુડલ્સ, કાપેલા બાફેલા શાકભાજી, કલાઈ કોફતા, સેમી ફડ પનીર,…

Read More

રાજ્યમાં અવાર નવાર સરકારી નોકરીઓ માટે લેવાતી પરીક્ષામાં મોટા છબરડા બહાર આવતા હોય છે. સરકારી નોકરીઓ હવે છબરડાનો પર્યાય બની ચૂકી છે. ત્યારે ફરી એકવખત રાજ્ય લજવાય તેવી એક ઘટના સામે આવી છે. આજે GPSCની PSIની પ્રેક્ટિકલ પરીક્ષાને લઈ વિવાદ સામે આવ્યો છે. PSIની પ્રેક્ટિકલ પરીક્ષામાં ઉમેદવારોની દોડ માપવા માટે એક ચીપ લગાવવામાં આવે છે, પરંતુ પ્રેક્ટિકલમાં ઉમેદવારોની ચીપ બંધ હોવાનું સામે આવતા મોટો હોબાળો થયો છે. આજે ગાંધીનગરમાં પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરાયું હતું. આજે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં PI માટે ભરતીની પરીક્ષા ચાલતી હતી. ત્યારે સવારે છ કલાકે ફિઝીકલ ટેસ્ટમાં વિદ્યાર્થીઓને બે રાઉન્ડ દોડાવ્યાં બાદ તેમને અટકાવવામાં આવ્યાં હતાં.…

Read More

અત્યારે દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચવાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. ત્યાં બિહારના જહાનાબાદ જિલાનું એક ગામ છે, જે ચિરી પંચાયત અંતર્ગત છે, જ્યાં આની કોઇ અસર જ દેખાતી નથી. જહાનાબાદ જિલ્લા મુખ્ય ઓફિસથી 30 કિમી દૂર ત્રિલોકી બિગહા ગામના લોકોને ડુંગળીના ભાવ સામે કોઇ જ સમસ્યા નથી, કારણકે આખા ગામમાં કોઇ ડુંગળી ખાતું જ નથી. ગામમાં 30-35 ઘર છે. જેમાં મોટાભાગના લોકો યાદવ જ છે. આ લોકોના ઘરમાં લસણ-ડુંગળી ખવાતી જ નથી. ગામના વડીલ રામવિલાસ જણાવે છે કે, એવું નથી કે લસણ-ડુંગળીના ઊંચા ભાવના કારણે સેવન નથી કરી શકતા, અહીંના લોકો વર્ષોથી લસણ-ડુંગળી ખાતા જ નથી. તેમણે જણાવ્યું…

Read More

રિલાયન્સ જિયો સહિત દેશની અન્ય મોટી ટેલિકોમ કંપનીઓ જેવી કે વોડાફોન-આઇડિયા અને એરટેલ પોતાના ટેરિફને મોંઘુ કરવા જઇ રહી છે. વોડાફોન-આઇડિયા અને એરટેલના વધેલા ભાવ 1 ડિસેમ્બરથી લાગુ થઇ જશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટેરિફમાં કંપનીઓ 15થી 20 ટકાનો વધારો કરી શકે છે. યુઝર્સને મોંઘા ટેરિફનો ઝાટકો ન લાગે તે માટે કંપનીઓ નવી-નવી રીતો અપનાવી રહી છે. તેમાંથી જ એક છે પ્રી-પેઇડ પ્લાન્સ ક્યૂ કરવા. તેનો અર્થ એ છે કે યુઝર્સ પોતાના વર્તમાન પ્લાનની વેલીડીટી પૂરી થતાં પહેલાં જ બીજા પ્લાનને ક્યૂમાં રાખી શકે છે જેથી પ્લાન એક્સપાયર થાય તો તે ઓટોમેટિકલી એક્ટિવિટે થઇ જાય. તેની ખાસ…

Read More