Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, ભાગ -6 ભાગ ગાંધીજીની મિલકત ફૂંકી મારવી હતી અનીતિ – ખડી સમિતિના પૂર્વ અધ્યક્ષ અમુલ બળવંતરાય ભટ્ટે કહ્યું હતું કે, હેરિટેજ મકાનોના મામલે કોઈ નિતી વિષયક નિર્ણય લેવાની અમને કોઈ સત્તા નથી. ખોટા ખર્ચા, સાચાની ખબર નથી Ahemdabad ફેબ્રુઆરી 2024 પ્રમાણે શહેરમાં હેરિટેજમાં આવતી મિલકત અને તેમની પાછળ છેલ્લા 6 વર્ષમાં કેટલો ખર્ચ તેની ચોક્કસ માહિતી હેરિટેજ વિભાગ પાસે નથી. રીલીફ રોડ ખાતે આવેલ કેલિકોડોમના રિસ્ટોરેશન કરવાના કામ રુ. 1 કરોડ 50 લાખનું હતું જે વધીને બીજા તબક્કામાં રિસ્ટોરેશન કરવાના કામ માટે રૂ. 2 કરોડ 50 લાખ થઈ ગયો હતો. રૂ. 32 કરોડનું ખર્ચ એલિસ…
કવિ: દિલીપ પટેલ
Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, ભાગ -5 ભાજપના નેતાઓએ કાયદો નિષ્ફળ બનાવી દીધો દર 3 વર્ષે હેરિટેજ કન્ઝર્વેશન સમિતિ બનાવવા માટે શહેરી વિકાસ વિભાગને કહેવામાં આવે છે, પણ 2016 બાદ આવી સમિતિ બની નથી. Ahemdabad 2013માં ગુજરાતની વડી અદાલતે કહ્યું કે, હેરિટેજ પોળ અને મકાનોનાં રક્ષણ માટે સરકારને નીતિ બનાવવા આદેશ આપ્યો હતો.સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે, જીડીસીઆરમાં સુધારો કરવાને લગતો કોઈ ઠરાવ કરાયો નથી. પોળમાં કોમર્શિયલ પ્રવૃત્તિને મંજૂરી આપવાનો ઠરાવ કર્યો નથી.ઔડાએ 26 ફેબ્રુઆરી 2015એ એક ઠરાવ વિચારણા માટે સરકારને મોકલ્યો હતો. સરકારે કહ્યું હતું કે, સર્વે બાદ જર્જરિત થઇ તૂટી પડે તેવા પોળના મકાનો સિવાય કોઈ મકાનને સમારકામ માટે…
C R Patil: પાટીલની વિદાય – નારાજગીનો લાલ ઝંડો પાટીલ કઈ રીતે નિષ્ફળ રહ્યાં પાટીલ સામે આટલો વિરોધ કેમ દિલીપ પટેલ અમદાવાદ, 4 જાન્યુઆરી 2025 C R Patil સી.આર.પાટીલે જાહેર મંચ પરથી કહ્યું છે કે, હું જઈ રહ્યો છું. મને ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારીથી છૂટો કરો. ગુજરાતમાં 4 જાન્યુઆરી 2025થી ભાજપના શહેર અને જિલ્લાના પ્રમુખ માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. 10 તારીખ સુધીમાં 50 ટકા વિસ્તારમાં પ્રમુખોની નામની યાદી થશે જાહેર અને 15 જાન્યુઆરી બાદ કોઈપણ ઘડીએ પ્રદેશ ભાજપના નવા પ્રમુખના નામની થશે જાહેરાત. તાલુકા અને શહેર પ્રમુખોની વરણી પ્રદેશ કક્ષાએથી થઇ ગઈ, હવે જિલ્લા પ્રમુખોનો વારો આવ્યો છે.…
Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, ભાગ– 4 સત્તાધીશ ભાજપનું વારસા કૌભાંડ ભાજપના સત્તાધિશો આ કૌભાંડ કરી રહ્યા છે. કઈ રીતે કરે છે તેની બાબતો ગંભીર છે. Ahemdabad હેરિટેજ મિલકત નામશેષ થઈ રહી છે. શાસકો હેરિટેજ મિલ્કતોની સાચવણી કરી શકયા નથી. બાંધકામ સામે કાર્યવાહી કરવા માટે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગને યાદી સંખ્યામાં આવી હતી. Ahemdabad શહેરની ઐતિહાસિક મિલકત મામલે શરૂઆતથી વિવાદ રહ્યો છે. ઈ.સ. 2000થી 2010માં 12 હજાર 500 ઐતિહાસિક મિલકત હોવાની જાહેરાત કરવામાં આવી હતી. હેરીટેજ મિલકતોની સાચવણી તથા મરામત માટે નિયમો પણ જાહેર કરવામાં આવ્યા હતા. 2011થી 2016માં સેપ્ટ દ્વારા સર્વે કર્યો ત્યારે 10 હજાર હેરિટેજ મિલકત ગાયબ કરી…
Navnirman Movement: નવનિર્માણ આંદોલનથી રાજકીય ફાયદો કોને થયો 30 રૂપિયામાં આખી સરકાર ઉથલાવી ભ્રષ્ટાચાર સામેના આંદોલન સફળ તો રહ્યું પણ ભ્રષ્ટાચાર તો વધી ગયો આંદોલને નવા નેતા અને નવા પક્ષોને જન્મ આપ્યો, પ્રજા આજે ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી પીડાય છે દિલીપ પટેલ અમદાવાદ, 4 જાન્યુઆરી 2025 Navnirman Movement: વિધાનસભાના નેતા પદે જીતવા માટે દેશના અને ગુજરાતના શક્તિશાળી નેતાઓએ ખેલ ખેલ્યા હતા. ઇદિરા ગાંધી સામે પડકાર ફેંકીને ચીમનભાઈ પટેલએ ચૂંટણી કરવા પડકાર ફેંક્યો હતો. ‘પંચવટી’ના ધારાસભ્યોએ ચીમનભાઈને જીતાડી આપ્યા. થોડા સમયમાં જ ઇન્દિરાએ તેમને નાટકીય ઢબે પાણીચું પકડાવ્યું એ સમયગાળાને ‘નવનિર્માણ-આંદોલન’ તરીકે ઓળખાવી શકાય છે. જેમાં નવા અનેક રાજનેતાઓનો જન્મ થયો. સરકારો…
C R Patil: વિવાદોનું ઘર કરીને પાટીલની વિદાય, બધું જ નકલી બનાવી દીધું અસલ ભાજપના બદલે આયાતી કાર્યકરોથી નકલી પક્ષ બનાવી દીધો દિલીપ પટેલ અમદાવાદ, 4 જાન્યુઆરી 2025 C R Patil : ભાજપના પ્રમુખ સી આર પાટીલની વિદાયને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ અને તેની સરકાર માટે પાટીલનો કાળ કપરો, ભ્રષ્ટાચારથી ભરેલો, વિવાદો, પક્ષના વિખવાદોથી ભરેલો રહ્યો હતો. તેમના સમયમાં નકલીની બોલબાલા હતી. નકલી સરકાર અને નકલી પક્ષ બનાવી દીધો હતો. નિમણુંકથી જ વિવાદ શરૂ થઈ ગયા હતા. એક તો તેમની સામે 100 ગુનાનો વિવાદ અને પૂર્વ બુટલેગરનો વિવાદ થયો હતો. અંધકારમાં નિમણુંક C R Patil:…
Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, ભાગ-3 અમદાવાદની 200 પોળ પર જોખમ ઊભું થયું છે અમદાવાદની 200 પોળ પર જોખમ ઊભું થયું છે. તેને બચાવી લેવા માટે કોઈ પ્રયાસ થતો નથી. પીતળીયાની પોળ સારંગપુરમાં આવેલી પીતળીયાની પોળમાં હેરીટેજ રહેણાંક મકાનને જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યું હતું. રાજા મહેતાની પોળ Ahemdabad કાલુપુરમાં આવેલી રાજા મહેતાની પોળમાં હેરિટેજ વિભાગે હેરિટેજ રહેણાંક મકાન રીસ્ટોર કરવા મંજુરી આપી હતી. તેના સ્થાને વેપારી મકાન બની ગયું હતું. આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાવી શકતા નથી. હાજા પટેલની પોળ હાજા પટેલની પોળ તૂટી રહી છે. જૂના મકાનો તોડીને શોપિંગ કોમ્પ્લેક્સો બનાવી રહ્યા છે. મૂળ નિવાસી સ્થાનિક અમદાવાદી ઝઝૂમી રહ્યો…
Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, Part– 2 ખાડીયામાં પોળો તૂટી રહી છે Ahemdabad શહેરની 175 પોળમાં આ 2039 મિલકતો હેરિટેજ છે. મધ્ય ઝોનમાં આવેલી તમામ હેરિટેજ ઇમારતો જેવી કે હવેલીઓ, મકાન,મસ્જિદ, મંદિર ચર્ચ વગેરેનો સર્વે કરી તેની જાળવણી કરવા માંગણી કરવામાં આવી હતી. Ahemdabad: સીટી સર્વે નંબર 2220 હવેલીની પોળ, મદન ગોપાળની હવેલી રોડ, ખાડીયા ઉપરાંત ખાડીયામાં આવેલી દેસાઈની પોળની અંદર આવેલી બે હવેલી તોડી પાડીને 4 માળના ફલેટ બનાવી દેવામાં આવ્યા છે. જેમાં સુંદરમ ફલેટ તથા સ્મૃતિ ફલેટ છે. 20 સપ્ટેમ્બર 2024ના રોજ મદન ગોપાળ હવેલી રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ લેખિત મંજૂરી લીધા સિવાય બાંધકામ કરવામાં આવેલું છે.…
Gujarat: 13 શહેરોને મહાનગર નહીં બનાવીને અન્યાય કરતા ભૂપેન્દ્ર પટેલ દિલીપ પટેલ અમદાવાદ, 2 જાન્યુઆરી 2025 Gujarat ગુજરાતમાં 12 વર્ષ પછી જિલ્લાના ભાગલા પડ્યા છે. 14 વર્ષ બાદ નવી મહાનગરપાલિકા બની છે. નવા મહાનગરોમાં ગ્રામ પંચાયતો, નગરપાલિકાની ચૂંટાયેલી પાંખનું વિસર્જન કરાયું છે. 22 મહાનગરો બનવાના હતા Gujarat એપ્રિલ 2024માં સરકાર ગુપ્ત રીતે મહાનગરો જાહેર કરવાનું આયોજન બનાવી રહી હતી. જે હિસાબે અગાઉની જાહેરાત બાદ નવી 8 મહાનગરપાલિકા ઉમેરવામાં આવે તો 14 મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ગુજરાતમાં કુલ 22 મહાનગરપાલિકાઓ બનવાની હતી. 5 મહાનગરો બનવાના હતા 29 જૂન 2023માં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી એમ 5 નગરપાલિકા બનાવવા પ્રધાન મંડળમાં નિર્ણય…
Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, Part – 1 રાજકિય વાદ વિવાદ અમદાવાદ Ahemdabad અમદાવાદ શહેર 613 વર્ષનું થયું છે. શહેરની પાટળ શહેરની રચનાથી પ્રેરાઈને બનાવ્યું હતું. 12 દરવાજા હતા. જુલાઈ 2017માં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક ઇમારતોને જાળવવા માટે કોઈ ખાસ કામ થયા નથી. 7 વર્ષ પછી પણ મૂલ્યવાન વારસાને જાળવતી ઈમારતોને જાળવવા માટે ભાજપની અમદાવાદ સરકારે કંઈ કર્યું નથી. ઉલટાનું ઐતિહાસિક મકાનો તોડી પાડી કરોડોનો ધંધો કરવા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. Ahemdabad એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે જમાલપુરમાં રૂ. 200 કરોડની જમીન શાળા તોડીને ગેરકાયદેસર કબાડી માર્કેટ બનાવી દેવાયું હોવાનો આરોપ મૂકતાં જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન…