સરકાર પોતે 100 ગણી ભેદભાવ રાખે છે અમદાવાદ, 19 ઓગસ્ટ 2024 Pension: ખાનગી કંપનીઓમાં 30થી 35 વર્ષ નોકરી કરીને નિવૃત્ત થયેલા કર્મચારીઓને 1500થી 2500 રૂપિયા પેન્શન મળે છે. Pension જેમાં વધારો કરીને રૂ. 7500થી 9500 પેન્શન અને મોંઘવારી ભથ્થુ આપવાની માંગણી છે. 30 વર્ષ પહેલાં જે પગાર હતો તેના આધારે પેન્શન નક્કી કરીને સરકાર કર્મચારઓ અને ખાનગી કર્મચારીઓ વચ્ચે સરકાર ભેદભાવ કરી રહી છે. 100 ગણો ભેદભાવ છે. ખાનગી કર્મચારીઓને મહિને 1 હજાર અને સરકારી કર્મચારીને 1 લાખ પેન્શન મળે છે. વર્ષ 1995ની પેન્શન સ્કીમ પ્રમાણે કર્મચારી કે કામદારના છેલ્લા પગારના બેઝિકમાંથી મહત્તમ 3500નો બેઝિક પગાર ગણીને પેન્શન નક્કી કરવામાં…
કવિ: દિલીપ પટેલ
Sajid Kothari સુરતની લાજપોર જેલમાં તેની દાદાગીરી અને સંગઠીત ગુનેગારો સાથે વધારે સંગઠિત થઈ રહ્યો હોવાથી તેને પોરબંદર મોકલી આપ્યો Sajid Kothari પણ પોરબંદર આવતાની સાથે જ તેણે દાદાગીરી શરૂ કરી હતી. 23 જૂન 2024માં આવતાની સાથે જ તેમણે જેલમાં જાહેર કર્યું હતું કે, ગુજકોટોકમાં અહીં આવ્યો છું. હું સુરતનો ડોન છું, એવું કહીને સજ્જુ કોઠારીએ પોરબંદર પોલીસ સાથે દાદાગીરી હતી. પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. માથુ અથડાવ્યું પોરબંદરની ખાસ જેલમાં સુરતના સજ્જુ કેદીએ બ્લેક બોર્ડમાં જાતે માથું અથડાવીને પોતાને ઈજા પહોંચાડી હતી. પોલીસ સાથે ઝપાઝપી કરતા ફરજમાં રૂકાવટ હેઠળ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. જોકે, જેલની કહાની તો કંઈક જૂદી…
કચ્છમાં કાળા નાગ કોણ, જેણે મહિલાઓ પર બળાત્કાર કર્યા કચ્છની ભૂમિને ભાજપના નેતાઓએ બળાત્કાર અને મહિલા જાસૂસોની ભૂમિ બનાવી દિલીપ પટેલ અમદાવાદ, 18 ઓગસ્ટ 2024 Kutch: પશ્ચિમ બંગાળમાં એક વિદ્યાર્થીની પર બળાત્કારની ઘટનાથી આખો દેશ હતપ્રભ છે. Kutch: ભાજપે આ મુદ્દાને આખા દેશમાં ચગાવીને રાજરમત શરૂ કરી છે. ગુજરાતમાં પણ ભાજપના અનેક નેતાઓએ નિવેદનો આપ્યા અને વિરોધ કર્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપના નેતાઓએ કચ્છને બળાત્કારની ભૂમિ કઈ રીતે બનાવી હતી તે પ્રશ્ન ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. ત્યારે આ ઘટના શું હતી તે ફરી એક વખત જાહેર જીવમાં ચર્ચાનો વિષય છે. કચ્છ ભાજપના એક નેતા સામે બળાત્કારની ફરિયાદ દિલ્હીમાં…
દિલીપ પટેલ અમદાવાદ, 18 ઓગસ્ટ, 2024 Gujarat પશ્ચિમ બંગાળમાં મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટનાથી ગુજરાત સહિતના બધા હતપ્રભ છે. Gujarat માં ભાજપ પશ્ચિમ બંગાળની ઘટનાનો રાજકીય ફાયદો ઉઠાવવા મામલો ચગાવી રહ્યો છે. તે પહેલા કર્ણાટકમાં ભાજપના સાથી પક્ષના લોકસભાના સાંસદ સામે સેંકડો યુવતીઓ પર બળાત્કાર કરી તેની ફિલ્મો ઉતારવાનો આરોપ છે. પશ્ચિમ બંગાળની ઘટના બાદ ગુજરાતમાં ભાજપના નેતાઓ મહિલાઓ સાથેના કેવા ગુનના આરોપીઓ છે તે ચર્ચામાં છે. ટ્વીટર હેંડલ પર 2019માં હું ચોકીદાર એવું સૂત્ર ભાજપના કરોડો કાર્યકરોએ મૂક્યું હતું. ચોકીદાર ચોર મટીને સેક્સી ચોકીદાર સૂત્ર બની શકે તેમ છે. હવે X પર મોદીનો પરિવાર સૂત્ર મૂકાયું છે ત્યારે…
Gautam Adani સમાચાર માધ્યમ ચલાવવા માટે સંનિષ્ઠ અને સત્યનિષ્ઠ પત્રકારો જરૂરી છે, નહીંતર તે નાણાં પેદા કરતી ફેક્ટરી બની જાય છે. જોસેફ પુલિત્ઝરનું નામ વિશ્વભરમાં પત્રકારત્વના ક્ષેત્રે અનન્ય પ્રદાન માટે ઇતિહાસમાં અંકિત થયું છે. 1878માં તેણે સેન્ટ લુઇસથી ‘Post Dispatch’નું પ્રકાશન શરૂ કર્યું હતું. પુલિત્ઝરને લોકધર્મી પત્રકારત્વનો પ્રણેતા કહી શકાય. અદાણી કોઈ રીતે પત્રકારત્વને વફાદાર રહે એવા વ્યક્તિ કે જૂથ નથી. એનડીટીવી મોદીની આકરી ટીકા કરતું હતું તેથી ખરીદી લેવા દાવપેચ કર્યા હતા. કોઈ સમાચાર માધ્યમ ચલાવવું હોય તો તેમાં સત્યનિષ્ઠ અને સંનિષ્ઠ પત્રકારો હોવા જરૂરી છે. જો તેમ ન હોય તો તે માત્ર સમાચાર પેદા કરતી ફેક્ટરી બની જાય…
દિલીપ પટેલ અમદાવાદ, 18 ઓગસ્ટ 2024 Gujarat: પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજની વિદ્યાર્થીની પર થયેલા અત્યાચારની ચર્ચા આખા ગુજરાતમાં છે. Gujarat ભાજપના સત્તાધીશો આ મુદ્દો ગુજરાતમાં ઉછાળી રહ્યાં છે. કારણ કે બંગાળમાં ભાજપની સરકાર નથી. પણ ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે મહિલાઓ પર કેવો અત્યાચાર થઇ રહ્યાં છે તે અંગે ભાજપના નેતાઓ મૌન છે. આંખ અને કાન બંધ કરીને ગાંધીનગર અને દિલ્હીમાં બેસી ગયા છે. ગુજરાતમાં મહિલાઓ પર કેવા અત્યાચાર થઇ રહ્યાં છે તેની વિગતો કંપાવી દે એવી છે. તે અંગે ભાજપના નેતાઓ કંઈ બોલવા તૈયાર નથી. ગુજરાતમાં મહિલાઓ વિરૂધ્ધ થતા અત્યાચારોની સામે ફરિયાદ કરવા 181 અભયમ્ હેલ્પલાઇન 4 ફેબ્રુઆરી 2014માં…
Sajid Kothari દાણચોરી અને માફિયાઓ માટે પોરબંદર દેશભરમાં બદનામ હતું. Sajid Kothari તે બધા માફિયાઓને પોરબંદર ની જેલમાં રાખવામાં આવતાં હતા. એક સમય એવો આવ્યો કે જેલના દરવાજા ખોલીને આ માફિયાઓ બહાર ફરતાં હતા. તેથી જેલ બંધ કરી દેવી પડી હતી. ગાંધી, કસ્તુરબા અને સુદામાનુ શહેર કાયમ અશાંત રહેતું આવ્યું છે. વિદેશના પેરિસીન નકલ કરીને કેટલાંક બિલ્ડીંગો બનાવેલા છે. પણ તે સામાજિક રીતે ક્યારેય પેરીશ બની શક્યુ નહીં. પોરબંદર પેરિસ ન બન્યુ પણ અમેરિકાનું ખતરનાર શહેર શિકાગો જેવું બની ગયું હતું. 1970થી 2010 સુધી માફિયાઓનુ વર્ચસ્વ હતું. જેલના ચોપડે અનેક ગેંગો નોંધાયેલી જોવા મળે છે. દાનવીર અને સૌરાષ્ટારના સૌથી શ્રીમંત…
અમદાવાદ, 17 ઓગસ્ટ 2024 Krushi Mahiti:ગુજરાતને મસાલાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. Krushi Mahiti તેમાંએ નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા સુગંધમ જાત શોધી છે ત્યારથી તેની સારી માંગ છે. ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે વિવિધ જાતોનો અભ્યાસ હાથ ધરેલો તેના પરિણામ આધારે હળદરની સુગંધમ અને કેસર જાતો આશાસ્પદ માલુમ પડેલી. તે મુજબ વાવેતર માટે ભલામણ કરેલી છે. સુગંધમ હળદર લાલશ પડતી પીળી ગાંઠમાં તેલ 2.7% છે. હેક્ટરે 4 ટન ઉત્પાદન આપે છે. 210 દિવસે પાક તૈયાર થાય છે. 3.1% કુરકુમિનનું પ્રમાણ છે. કેરળની જાતમાંથી ગુજરાત કૃષિ . દ્વારા પસંદગીથી શોધેલ જાત, લાલાશ પડતી પીળી ગાંઠ, હળદર મજબૂત અને લાંબી આંગળી જેવી…
ઝારખંડના અદાણી વીજ મથકમાં કાયદાઓનો કેવો ભંગ થયો છે મોદીએ અદાણી પ્લાન્ટને કેવા ફાયદા કરાવી આપ્યા હતા Adani power station: બાંગલાદેશમાં અદાણી પાવરને મુશ્કેલી ઊભી થવાની શક્યતા હોવાથી મોદી સરકારે રાતોરાત વીજળીના નિયમો ફેરફાર કરાવી આપ્યા છે. Adani power station બાંગ્લાદેશને વીજળી પહોંચાડવા માટે કોલસા આધારિત નવો પાવર પ્લાન્ટ શરૂ કર્યો છે. આ પ્લાન્ટ ગોડ્ડા, ઝારખંડમાં છે. તેની ક્ષમતા 1,600 મેગાવોટ છે. એક વર્ષથી તમામ વીજળી બાંગલાદેશને આપવામાં આવી રહી હતી. ઝારખંડમાં વિજળી આપવામાં આવતી ન હતી. બાંગલાદેશને જ વીજળી આપવાનો નિયમ હતો તેમાં કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે વીજળી નિકાસના નિયમોમાં ફેરફાર કર્યો છે. અદાણી પાવર હવે ભારતમાં પણ આ…
દિલીપ પટેલ અમદાવાદ, 17 ઓગસ્ટ 2024 Krushi Mahiti: ઈરેડિયેશન પ્લાંટથી ગુજરાતની નિકાસ વધી છે. Krushi Mahiti: ગુજરાતના 500 કોલ્ડ સ્ટોરેજમાં 5 હજાર કરોડના રોકાણથી ગુજરાતના લોકોનું આરોગ્ય સુધારીને કૃષિ પેદાશોનો વર્ષે રૂ. 10 હજાર કરોડનો બગાડ અટકાવી શકાય તેમ છે. નિયમો મુજબ કેરીને યુએસએમાં નિકાસ કરતા પહેલા તેનું ઇરેડિયેશન ફરજિયાત છે. ઇરેડિયેશન પ્રક્રિયા યુએસના ક્વોરેન્ટીન નિરીક્ષકોની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવે છે. 2 જુલાઈએ બાવળા સ્થિત પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી હતી. કેરી અને દાડમના નિકાસ માટે USDA-APHISની મંજૂરી મેળવનાર આ ગુજરાતનો આ પ્રથમ પ્લાન્ટ છે. હવે નિકાસ વધી રહી છે. ગુજરાતની કેરી અમેરિકામાં નિકાસ થવા લાગી છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન…