અમદાવાદમાં સ્ટોર ખોલ્યો ત્યારે દેવામાં ધકેલાઈ રહેલી ઈશા રણ કાકાના માર્ગે દેશમાં સૌથી મોટી દેવાદાર કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે. તેના પર 3.13 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. Reliance: ભારતની સૌથી મોટી ઈશા મુકેશ અંબાણીની રિટેલર રિલાયન્સ રિટેલે તેની પ્રીમિયમ ફેશન અને જીવનશૈલી બ્રાન્ડ, AZORTE,નો દસમો સ્ટોર અમદાવાદમાં શરૂ કર્યો છે. ત્યારે મુકેશ અંબાણીની કંપની અનિલ અંબાણીની જેમ ભારે દેવા હેઠળ આવી ગઈ છે. ઈશા મુકેશ અંબાણી આ ધંધો સંભાળી રહી છે ત્યારે કાકા અનિલ અંબાણીના માર્ગ પર તો નથી જઈ રહીને એવો સવાલ ઉભો થાય છે. જો ઈશા આ રીતે ચાલશે તો દેશના ટોચના 10 દેવું ધરાવતી કંપનીમાં પિતા પછી…
કવિ: દિલીપ પટેલ
Ahmedabad: ગુજરાત સરકારના કૌભાંડોથી ખીચોખીચ ભરેલું અમદાવાદના કાંકરિયા ખાતેના રૂ. 1માં આપેલી સરકારી જમીન પર બનેલા ખાનગી કંપનીના રૂ. 550 કરોડનમાં તૈયાર થયેલું ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ બંધ કરી દેવાનું છે. આબાદ સ્પોર્સટ કૌભાંડ કરોડો રૂપિયાની કાંકરિયા પાસેની આબાદ ડેરીની જમીન વેંચીને સ્પોર્ટસ કૌભાંડ કરનારા ભાજપ હવે અમદાવાદમાં ખેલ-કૂદ-રમતોનું ખાનગી કરણ કરવાની ગુપ્ત આયોજન સાથે એક કંપની બનાવી રહ્યો છે. રાજ્ય સરકાર અમપાનાં 50-50 ટકાનાં સહયોગથી અમદાવાદ સ્પોર્ટસ પ્રમોશન કંપની બનાવશે. તે માટે રૂ.10 કરોડની જોગવાઈ કરી છે. અલગ-અલગ વિસ્તારોમાં નવા સ્પોર્ટસ સંકુલ બનાવવા આ કંપની કામ કરશે. નાણાં મેળવવા પ્રજાની જમીન ખાનગી કંપનીઓને આપી દેવામાં આવશે. કમિશ્નર વિજય નહેરાએ જાહેર કર્યું…
ગુજરાતમાં હવે 137 કાયદા બદલાયા Law: 1 જુલાઇ થી સમગ્ર દેશમાં IPC, CrpC અને પુરાવા અધિનિયમ સંબંધિત સંસદ દ્વારા નવા કાયદા બનાવી નવીન જોગવાઇઓ લાગુ કરવામાં આવી છે. જેના સંદર્ભે રાજ્યપાલના વટહુકમ દ્વારા આ જોગવાઇઓ સંબંધે ગુજરાત રાજ્યના કાયદાઓ માં સંબંધિત સુધારા કરી તેને લાગુ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. IPC (ભારતીય દંડ સંહિતા) હવે ભારતીય ન્યાય સંહિતા, 2023 CrpC ( ક્રિમીનલ પ્રોસીજર કોડ) હવે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 અને India Evidence Act ( ભારતીય પુરાવા અધિનિયમ ) હવેથી ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ ના સ્વરૂપમાં બનાવવામાં આવ્યો છે તેથી અગાઉના IPC, CrpC અને Evidence Act ના…
નેનો યુરિયામાં ઉત્પાદન વધવાના બદલે ઘટી રહ્યું છે Nano Urea: નેનો યુરિયાના ઉપયોગ પછી ઉત્પાદન અને પ્રોટીનમાં ઘટાડો થયો હોવાનું પંજાબ કૃષિ યુનિવર્સિટીએ જાહેર કર્યું છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે નેનો યુરિયાના ઉપયોગથી ઘઉંની ઉપજમાં 21.6 ટકા અને ચોખાની ઉપજમાં 13 ટકાનો ઘટાડો થયો છે. નરેન્દ્ર મોદી અને તેમના રાસાણ પ્રધાન મનસુખ માંડવિયાએ આખા દેશને ગેરમાર્ગે દોરતા દાવા કર્યા હોવાનો પર્દાફાશ કૃષિ વિજ્ઞાનીઓએ કર્યો છે. અમદાવાદ નજીકના ઈફકો કારખાનામાં નેનો યુરિયાની વિશ્વમાં પ્રથમ શોધ કરીને 500 મીલીલીટર નેનો યુરિયા 50 કિલોની બેગના યુરિયાની બરાબર છે. એવો દાવો પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા રસાયણ પ્રધાન હતા ત્યારે આખા દેશમાં ફરીને કર્યો હતો.…
Gujarat: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના નવા પ્રમુખ સંદીપ એન્જિનિયર બન્યા છે. તેમણે જાહેરાત કરીકે હાલ 12 હજાર સભ્યો છે તે વધારીને 1 લાખ કરાશે. આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) વિશે પણ વાત કરી હતી. ઉદ્યોગોમાં મહત્તમ પ્રમાણમાં ટેકનોલોજી (એઆઈ)નો ઉપયોગ કરીને ચેમ્બર તેની તૈયારીઓને વધુ મજબૂત અને આધુનિક બનાવશે, આધુનિક ટેકનોલોજીની મદદથી જ તેમ થઈ શકશે. ચેમ્બરની ચૂંટાઈ આવેલી નવી કારોબારી નાના બિઝનેસમેનને માર્ગદર્શન અને તાલીમ આપી શકાય તે માટે એક સેન્ટર ઓફ લર્નિંગ ઊભું થાય તેમ ઈચ્છે છે, જીસીસીઆઈના કેમ્પસમાં જ આ સેન્ટર શરૂ કરવામાં આવશે. નાના તથા મોટા ઉદ્યોગો અને વેપારના પ્રશ્નોનો ઉકેલ લાવવાના પ્રયાસો કરીશ. ઉભરી રહેલા…
જુલમી ત્રણ કાયદા પોલીસ ગમે ત્યારે પકડીને 90 દિવસ સુધી જેલમાં નાખી શકે ત્રણ ફોજદારી કાયદા 1 જુલાઇથી સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે New Criminal Law: ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના ત્રણ કાયદા લાગુ કરવામાં આવી રહ્યા છે. જેમાં ઘણી સારી જોગવાઈઓ કરવામાં આવી છે. તેની સારી બાબતો અંગે સરકાર અને પોલીસ પોતાનો પ્રચાર કરી રહી છે. ભારતીય દંડ સંહિતા, 1860- IPC ને ભારતીય ન્યાયિક સંહિતા (BNS), 2023 દ્વારા બદલવામાં આવશે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS) 2023 ફોજદારી કાર્યવાહી સંહિતા 1973 (CrPC) ને બદલે ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 (IE એક્ટ) ને ઇન્ડિયન એવિડન્સ એક્ટ (BSA) 2023 દ્વારા બદલવામાં આવશે. પણ સરકાર જે…
Gujarat: અમદાવાદ સ્થિત એજ્યુટેસ્ટ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ વિવાદમાં છે. ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પેપર લીક કેસમાં બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. આર્ય સમાજના એક કાર્યક્રમ દરમિયાન એજ્યુટેસ્ટના સ્થાપક અને યુનિવર્સલ આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ સુરેશ ચંદ્ર આર્ય સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નજરે પડતાં હતા. એજ્યુટેસ્ટના સ્થાપક સુરેશચંદ્ર આર્ય એક હિન્દુ સંગઠનના પ્રમુખ છે, પીએમ મોદી તેમના કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર વિનીત આર્યને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં તેને ભાજપ સરકારો તરફથી પરીક્ષાના કોન્ટ્રાક્ટ મળવાનું ચાલુ છે. તે આવતા અઠવાડિયે સીએસઆઈઆર (કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ) માં સેક્શન ઓફિસર (SO) અને…
Gujarat: 18મી લોકસભામાં વિપક્ષના નેતા બનેલા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ઈન્ડિયા એલાયન્સ આગામી ચૂંટણીમાં ભાજપને હરાવી દેશે. આ નિવેદન બાદ ભાજપની ભગીની સંસ્થાઓને આક્રમક બનાવીને ગુજરાતમાં તોડફોડ કરવાના આદેશો આપી દેવાયા છે. બજરંગદળે હિંદુઓના અપમાન ગણીને ગુજરાત કોંગ્રેસની કચેરી પર હુમલો કર્યો છે. તોડફોડ કરી છે. 25 ગુંડાઓનું ટોળું છુટું મૂકી દેવામાં આવ્યું છે. આમ ભાજપે રાહુલને રાજકિય રીતે ખતમ કરવા માટે ખેલ શરૂ કર્યા છે. રાહુલે કહ્યું કે ગુજરાતમાં અમે જિતવા માટે તૈયાર છીએ. આગામી ચૂંટણી ગુજરાત રાજ્ય વિધાનસભામાં 2027માં યોજાવાની છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ આ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું કોંગ્રેસ ખરેખર એવું…
Gujarat: સમગ્ર વિશ્વમાં યુરિયાના વધારે પડતા વપરાશથી ખતરનાક પરિણામો આવી રહ્યા હોવાથી ચિંતા થઈ રહી છે. જમીન, પાણી, પર્યાવરણ અને આરોગ્યને ભારે નુકસાન યુરિયાનું થઈ રહ્યું છે. તેની સામે લડવા માટે ગુજરાતે ત્રણ ટેકનિક આપી છે. ખેડૂતો પણ આ ત્રણ ટેકનિક અપનાવે એવી સરકાર વારંવાર અપીલ કરી રહી છે. ગુજરાતમાં 18 ટકા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપવાની છે અને આ વર્ષના અંતમાં 30 ટકા ખેડૂતો રાસાયણિક ખાતર વગરની ખેતી કરતા થઈ જશે. 2015માં યુરિયા પર લીમડાનું પડ ચઢાવવું ફરજિયાત બનાવ્યું હતું. નીમ કોટ યુરીયા નીતિ અપનાવી છે. 2015-16માં ગુજરાતમાં યુરિયાનો વપરાશ 21 લાખ ટન હતો. ગુજરાતના કલોલમાં ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ…
Politics: 22 જૂન 2024ના રોજ ઈન્દૌર મધ્યપ્રદેશ સ્ટેટ પ્રેસ ક્લબમાં ‘4pm’ અખબાર’ અને ‘4pm યૂટ્યુબ’ ચેનલના પત્રકાર સંજય શર્માએ ગોદી મીડિયાની ચામડી ઊતારી નાખી હતી. તેમણે કહ્યું હતું : “રાજકીય નેતાઓ જ પાટલી બદલે છે એવું નથી, દેશના મોટા મોટા અખબાર/ ટીવી ચેનલોના માલિકો/ પત્રકારો/એન્કર્સ પણ પાટલી બદલે છે. મનમોહનસિંહ સરકાર વખતે સોનિયા ગાંધી/ રાહુલ ગાંધીમાં જેમને દૈવત્વ દેખાતુ હતું; તેમના હૈયામાં કંઈક થયું અને પાટલી બદલી નાખી ! હવે તેઓ 8-10 ગનર લઈને ફરે છે. 2017માં એક દિવસ ઉત્તરપ્રદેશના એક IAS અધિકારીએ મને કહ્યું : ‘બાબા તમારાથી બહુ નારાજ છે?’ મેં કહ્યું કે કોણ બાબા? તેમણે કહ્યું કે ‘યોગી…