કવિ: દિલીપ પટેલ

Gujarat: 19 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે પરસોત્તમ રૂપાલાનું બલિદાન નરેન્દ્ર મોદી કેમ આપતાં નથી. 22મીએ મોદી રાજકોટ આવી રહ્યાં છે. જ્યાંથી તેઓ ગુજરાતના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના છે. ત્યારે હવે ક્ષત્રિય આંદોલન મોદી તરફ ફંટાઈ રહ્યું છે. અમદાવાદ જીએમડીસી મેદાનમાં જો સંમેલન થાય તો તે મોદી સામેની સિંહ ગર્જના આખો દેશ સાંભળશે. રાજ શેખાવતજીની અમદાવાદ એરપોર્ટ પર તાનાશાહી ઢબે અટકાયત કરવામાં આવી હતી. ત્યાર પછી ક્ષત્રિય સામાજ હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ, ચંદ્રકાંત પાટીલ અને નરેન્દ્ર મોદી સામે વધારે આક્રમક બન્યો છે. 7 એપ્રિલે નરેન્દ્ર મોદી આડકતરી રીતે કંઈક બોલી રહ્યાં હતા. બિહારના નવાદામાં એક ચૂંટણીસભામાં નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા…

Read More

Gujarat: લોકસભાની ચુંટણી જાહેર થઈ ત્યાર થી MPLAD ફંડ ચર્ચામાં છે. 50 ટકા ફંડ વપરાયું છે. ગુજરાતને મોદી સરકારે કુલ 430 કરોડ ઓછા આપીને અન્યાય કર્યો છે. વળી, ભંડોળ આપવા ન મળવાના કારણોમાં ગુજરાતની ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર સૌથી વધારે જવાબદાર છે. પટેલ સરકારે કામની પ્રગતિ અંગે અહેવાલ આપવાનો હોય છે તે આપવામાં આવ્યો નથી. પૈસાનો ઉપયોગ અંગે પ્રમાણપત્ર ભૂપેન્દ્ર પટેલની સરકારે આપ્યા નથી. યોગ્ય અહેવાલો ન આપવાના કારણે સાંસદોએ પોતાના મત વિસ્તારમાં કામો કરવાની તક ગુમાવી દીધી. પ્રજાના કામો જ ન થયા. વળી 5 વર્ષમાં રૂ. 25 કરોડ નરેન્દ્ર મોદીએ આપવા જોઈતા હતા તેના બદલે 9.50 કરોડથી વધારે નાણાં…

Read More

Gujarat: મેટા-માલિકીવાળી WhatsAppએ સોમવારે જણાવ્યું હતું કે તેણે IT (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો, 2021ના પાલનમાં ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં 76 લાખ 28 હજાર એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં WhatsAppના 50 કરોડથી વધુ યુઝર્સ છે. ગુજરાતમાં 5 કરોડ વોટ્સ એપ ખાતા છે. ફેબ્રુઆરી 1-29ના સમયગાળા દરમિયાન, 76 લાખ 28 હજાર વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમાંથી 14 લાખ 24 હજાર એકાઉન્ટ્સને વપરાશકર્તાઓ તરફથી કોઈપણ અહેવાલ આવે તે પહેલા પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં 8થી 10 લાખ એકાઉન્ટ બંધ થયા હોવાની શક્યતા છે. દેશમાં 500 મિલિયન (50 કરોડ) વોટ્સએપ એકાઉન્ટ છે. મેસેજિંગ પ્લેટફોર્મને ફેબ્રુઆરીમાં દેશમાં રેકોર્ડ…

Read More

Gujarat: તો શું આ ચૂંટણીમાં રૂ. 60 હજાર કરોડનો ખર્ચ થશે? આ પ્રશ્ન દરેક સ્થળે પૂછવામાં આવી રહ્યો છે. પક્ષો ભલે ગમે તે કહેતાં હોય પણ એક બેઠક દીઠ વહિવટી તંત્ર, પંચ, પક્ષો, કાર્યકરો, પ્રજા અને તમામ ઉમેદવાર મળીને રૂ.100થી 110 કરોડ ખર્ચાય શકે છે. વિપક્ષોને ફંડની ચિંતા સતાવે છે પણ ભાજપ પાસે બેસુમાર પૈસા છે. તેથી એક તરફી ચૂંટણી થઈ ગઈ છે. વિવાદીત બોંડ દ્વારા સૌથી વધારે પૈસા ભાજપ પાસે આવી ગયા છે. જેનો ખર્ચ ચૂંટણીમાં થઈ રહ્યો છે. છેલ્લી કેટલીક સામાન્ય ચૂંટણીઓમાં ખર્ચવામાં આવેલી રકમ ઘણા દેશોના GDPની બરાબર છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝનો અંદાજ છે કે આ…

Read More

Gujarat: અમિત શાહ અને નરેન્દ્ર મોદી છેલ્લી ઘડીએ મોરચો લઈ લેશે ત્યારે રૂપાલા અને રાજપુત વચ્ચેનો વિવાદ ઉકેલી દેવાશે. ભલે હાલ તો ચંદ્રકાંત પાટીલ પોતે આ વિવાદ ઉકેલવામાં સદંતન નિષ્ફળ રહ્યાં હોય. જ્ઞાતિવાદ થઈ જાય એટલે ભાજપની તરફે મતદારો આવી જાય છે. અથવા સામે આવી જાય છે. રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ સામ સામે આવી ગયો છે. જેમાં ભાજપના ફાયદો છે. કારણ કે એક બાજુ 18 ટકા મત ધરાવતો સમાજ છે તો સામે પક્ષે અઢી ટકા મત ધરાવતો સમાજ છે. આમ આ લડાઈ ઘણી શુક્ષ્મ છે. જેમાં ભાજપને સીધો ફાયદો 18 ટકા મતદારોનો છે. ભાજપના ક્ષત્રિય નેતાઓ…

Read More

Gujarat : લોકસભાની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારોમાં આવતી 5 બેઠકો પર જળ, જંગલ અને જમીનનો મુદ્દો વિરોધ પક્ષ દ્વારા પ્રચારમાં છે. જેમાં ગુજરાતમાં જંગલોનું અને આદિવાસીઓનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું હોવાના ભાષણો થઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં ખરેખર મોદી વડાપ્રધાન બન્યા પછી કેટલાં વૃક્ષો કપાયા તેની વિગતો જાહેર થઈ છે. IFSRના આંકડા અનુસાર 4 વર્ષમાં ગુજરાતના 9 જિલ્લામાં ફોરેસ્ટ કવરમાં સતત ઘટાડો થયો છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના “સ્ટેટ ઓફ ફોરેસ્ટ રીપોર્ટ 2021” (IFSR) માં દેશના મેગા સિટી અમદાવાદમાં મોટા પાયે ફોરેસ્ટ કવરમાં ઘટાડો થયો છે. સરકારમાં વિકાસના નામે બેફામ વૃક્ષો કપાઈ રહ્યા છે, વર્ષ 2013-2021ના સમય ગાળામાં સરકારે વિકાસના નામે…

Read More

Gujarat: રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ ગોકુલ ગ્રામની કલ્પના પર ‘ગીર ગાય અભયારણ્ય’ને મંજૂરી આપવામાં આવી હતી. 2015માં જાહેરાતો કરાઇ તેને 10 વર્ષ થયા છતાં ગાયોને અભ્યારણ્ય લાવવામાં આવી નથી. સરકારે 9 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. રૂ. 500 કરોડની જમીન ઉપયોગ વગર 10 વર્ષથી પડી રહી છે. ગુજરાતની આવી અનેક યોજનાઓ પડી રહી છે. યોજનાની સૌથી મોટી ખામી એ છે કે ગીર ગાયના જન્મ સ્થાન ગીર જંગલથી 200 કિલોમીટર દૂર પોરબંદર પાસે બનાવાયુ છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન રાધા મોહન સિંહે જાહેરાત કરી હતી. પશુધન વીમા કવરેજ હેઠળ ધરમપુર, પોરબંદર ખાતે સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. દેશ દૂધ ઉત્પાદનમાં…

Read More

Gujarat: 135 લોકોના હત્યારા અને ભાજપની સાથે સારા સંબંધો ધરાવતાં મોરબી અને અમદાવાદના ઉદ્યોગપતિ જયસુખ પટેલને લોકસભાની ચૂંટણીના આગલા દિવસોમાં જ જામીન મળ્યા તેને ઘણાં લોકો રાજકારણ ગુજરાતની પ્રજા માટે અત્યંત સંવેદનશીલ ખટલામાં કંઈક તો રંધાયું છે. ચૂંટણી ટાણે કંઈક તો થયું છે. ગુજરાતની વડી અદાલતે જામીન ફગાવી દીધા હતા અને દેશની સર્વોચ્ચ અદાલતે જયસુખ પટેલને જામીન આપી દીધા તે રહસ્ય પ્રજા સમજી શકી નથી. આ ખટલામાં 370 સાક્ષી છે. એ વાત જયસુખ પટેલ માટે ફાયદો કરાવી ગઈ છે. કારણ કે અદાલત માને છે કે, 370 સાક્ષી હોવાથી ટ્રાયલ ક્યારે પુરી થશે. કેસ ચાલતાં લાંબો સમય લાગી શકે છે. અદાલદતમાં…

Read More

Gujarat: ચૂંટણી પંચે 18મી લોકસભાની ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન થશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મે 2024ના રોજ મતદાન થશે અને પરિણામ 4 જૂન 2024માં આવશે. પણ ભાજપમાં 10 બેઠકો પર ભારે વાદવિવાદ અને વિરોધ થતાં તેમાં બે બેઠક પર ઉમેદવાર બદલવા પડ્યા હતા. બે ઉમેદવારો સામે જાહેરમાં વિરોધ થયો હતો. 4 ઉમેદવારો સામે પક્ષમાં આંતરિક વિરોધ થયો હતો. જે દબાવવામાં પાટીલ સફળ થયા હતા. આમ થતાં પક્ષનું વાતાવરણ ખરાબ થઈ ગયું હતું. ચૂંટણી વાતાવરણ ડહોળાઈ જતાં પક્ષમાં આંતરિક હોળી પ્રગટી હતી. ધુળેટીએ રંગ ઉછળવાના બદલે માતમ હતો. હોળી પ્રગટી પણ પક્ષ પોતે હોલીકા બની રહ્યો હતો. ચૂંટણી…

Read More

Gujarat ગુજરાતમાં ડ્રેગન ફળની ખેતી 2020માં 1100 એકર હતી તે, વધીને 2024માં 110 હેક્ટર થઈ ગઈ છે. ડ્રેગન થતું હોવાનું અનુમાન છે. કચ્છમાં 250 ખેડૂતો ડ્રેગન ફળની ખેતી 350 એકરમાં કરે છે. ખેડૂતને કિલો પ્રમાણે સરેરાશ રૂ.100 મળે છે. અંદરના લાલ પલ્પનું ફળનું છૂટક વેચાણ રૂ.200 સુધી હોય છે. MIDH યોજના હેઠળ ભારતમાં ડ્રેગન ફ્રુટની ખેતીનો વિસ્તાર 2022માં 3,000 હેક્ટરથી વધીને 2026માં 50,000 હેક્ટર સુધી પહોંચવાની અપેક્ષા છે. ભારતમાં આયાત 2017 દરમિયાન 327 ટનના જથ્થા સાથે શરૂ થઈ હતી. જે 2019માં 9,162 ટન થઈ ગઈ હતી. 2021માં 15,491 ટન હતી. પાંચ વર્ષમાં 2026 સુધીમાં 50,000 હેક્ટર વાવેતર થશે. 2021માં આશરે…

Read More