કવિ: દિલીપ પટેલ

Bjp ઉમેદવારોની યાદી: 2019ની લોકસભા ચૂંટણીમાં, ઠાકુરે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને મોટા માર્જિનથી હરાવ્યા હતા. તેમને 61.54 ટકા મત મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ભોપાલથી 2019માં ચૂંટણી લડનાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને આ વખતે બહાર કરવામાં આવી છે. હવે તેણે દાવો કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલેથી જ કહ્યું હતું કે તેમને ‘માફ કરવામાં આવશે નહીં’. ખાસ વાત એ છે કે વર્ષ 2019માં જ પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ ઠાકુરના નિવેદનથી ખુશ નથી. ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે ભોપાલ સીટથી આલોક શર્માને ટિકિટ આપી છે. શર્મા ભૂતપૂર્વ મેયર છે. ઈન્ડિયા ટુડે…

Read More

Gujarat: છેલ્લાં 10 વર્ષથી ગુજરાતના લોકો ધર્મસ્થાનો પાછળ જંગી ખર્ચ કરી રહ્યાં છે. જેમાં સરકારે મોટું ખર્ચ કર્યું છે. ગુજરાતમાં 2001ની વસતિ ગણતરી થઈ ત્યારે 1,42,135 ધાર્મિક સ્થાનો હતા. ગ્રામ્ય વિસ્તારોમાં 1,10,079, શહેરી વિસ્તારોમાં 32,057 ધાર્મિક સ્થાનો હતા. 2011ની વસતિ ગણતરી પ્રમાણે 1,81,854 ધાર્મિક સ્થળ હતા. 10 વર્ષમાં 39719 ધાર્મિક સ્થળ વધ્યા છે. ભારતમાં ધાર્મિક સ્થાનોમાં ગુજરાતનો હિસ્સો 6.04 ટકા છે. તેનો મતલબ એ થયો કે ભારતમાં સૌથી વધારે ધાર્મિક સ્થળો ગુજરાતમાં છે. 2011થી 2020 સુધીમાં બીજા 49 હજાર ધાર્મિક સ્થાનો ઉમેરાયેલા છે. આમ 2020માં 2.30 લાખ ધાર્મિક સ્થાનો છે. ગુજરાતમાં દર વર્ષે 4 હજાર નવા ધાર્મિક સ્થાનો બની રહ્યાં…

Read More

Petrol- Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ રવિવાર 3 માર્ચ 2024 માટે જાહેર કરવામાં આવ્યા છે. તે જાણીતું છે કે સરકારી તેલ કંપનીઓ દેશના સ્થાનિક બજારો માટે દરરોજ ઇંધણની નવી કિંમતો જાહેર કરે છે. આ અપડેટ દરરોજ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. આ સાથે આજે પણ રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે. સરકારી તેલ કંપનીઓએ નવા મહિનાના પહેલા રવિવાર એટલે કે 3 માર્ચ 2024 માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. આ સાથે જ આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા અંગે…

Read More

Gujarat: ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે. જેમાં ખેડૂતોને શિયાળું પાક ખેતરમાં ઉભો છે કે તૈયાર થયો છે તેમાં ભારે મોટું નુકસાન થયું છે. બાગાયતમાં ઘણાં ફળ પાકો સહિત આંબામાં મોટું નુકસાન છે. 1 કરોડ હેક્ટર ખેતરો ગુજરાતમાં છે જેમાં અડધા વિસ્તારમાં એટલે કે 46 લાખ હેક્ટરમાં શિયાળું એટલેકે રવી વાવેતર થયું છે. જે ગયા વર્ષે 44 લાખ 72 હજાર હેક્ટરમાં હતું. આ વખતે ખેડૂતોએ વાવેતર વધાર્યું પણ વરસાદથી મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. પવન સાથે વરસાદ હતો. તેથી ઘઉંને નુકસાન થયું છે. ચણાના પાથરા હતા તે પલળી ગયા છે. ઘંઉ ખેતરમાં ઊભા છે. ઘઉં 12 લાખ 21 હજાર હેક્ટરમાં…

Read More

 MPs wealth: લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો ઉમેદવારો નક્કી કરવા લાગ્યા છે. રાજકીય લોકો શા માટે લોકસભા પસંદ કરી રહ્યાં છે. તેનો એક સરવે જાહેર થયો છે. જેમાં જાહેર થયું છે કે એક ચૂંટણી લડો એટલે સંપત્તિ બે ગણી થઈ જાય બીજી વખત ચૂંટાવ તો પહેલાં કરતાં 4 ગણી સંપતિ થઈ જાય છે. આમ એકના બે ગણાં નાણાં કરવાની ચૂંટણી હોય છે. 2004ની લોકસભા વખતે તેની સંપત્તિ રૂ. 1 કરોડ હતી તે 2019માં વધીને રૂ. 17 કરોડ થઈ ગઈ હતી. તેમની વાર્ષિક આવક એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઈલેક્શન વોચે 2004 અને 2019ની લોકસભા ચૂંટણી વચ્ચે ફરીથી ચૂંટાયેલા…

Read More

Gujarat: દિલ્હી અને અમદાવાદ શહેરોમાં જે રીતે પ્રદૂષણ અને હાડમારી વધી રહી છે તેથી લોકો પરેશાન છે. તેઓ શહેરના સ્થાને ગ્રામ્ય વિસ્તારો કે જંગલોના વિકલ્પની શોધમાં છે ત્યારે અમરેલીમાં આવો એક વિકલ્પ ખેડૂતે શોધી આપ્યો છે. તે એચ વીઘા જમીનમાં ખેતી કરીને 1થી 3 લાખ રૂપિયાની ચોખ્ખી આવક મેળવી રહ્યાં છે. જો આ નવું મોડેલ ગુજરાતના 55 લાખ ખેડૂતો અપનાવે તો શહેરોમાં માણસોનો જતો પ્રવાહ અટકી જાય તેમ છે. વળી, ઊંધી હિજરત થઈ શકે છે. શહેરો છોડીને લોકો ગામમાં જવા લાગશે. કારણ કે 5 વીઘા જમીન હોય તો પણ ગામડામાં 5 સભ્યોનું કુટુંબ તે જમીન પર પોતાનું સારી રીતે ગુજરાત…

Read More

Rajya Sabha Seats: તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં, ભાજપ 56માંથી 30 બેઠકો જીતવામાં સફળ રહી, જેના કારણે સંસદના ઉપલા ગૃહમાં તેનો સ્કોર હવે 97 અને NDAનો 118 થઈ ગયો છે. તાજેતરની રાજ્યસભાની ચૂંટણીઓ પછી, ભાજપની આગેવાની હેઠળની એનડીએ હવે ઉપલા ગૃહમાં બહુમતીથી માત્ર ત્રણ બેઠકો ઓછી છે. આ મહિને રાજ્યસભાની 56 બેઠકો માટેની ચૂંટણી સાથે ભાજપ એકલા 100ની નજીક પહોંચી ગયો છે. ભાજપ 56માંથી 30 બેઠકો જીતવામાં સફળ રહ્યું, જેના કારણે રાજ્યસભામાં તેના 97 સભ્યો છે અને એનડીએના 118 સભ્યો છે. આ મહિનાની શરૂઆતમાં, 56માંથી 41 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. આ પછી, 27 ફેબ્રુઆરીએ ત્રણ રાજ્યોમાં 15 બેઠકો પર મતદાન થયું, જેમાં…

Read More

PM Modi : શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે 10 માર્ચે ભારત બંધનું કર્યું એલાન 27 ફેબ્રુઆરી 2024ના દિવસથી આપ્યું હતું. તેઓ પદયાત્રા કરીને એવા લોકોને સમર્થન કરવા અપાલ કરશે જે ગો હત્યા રોકવા માંગતા હોય. ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર અને તે પહેલાની વાજપાઈની 5 વર્ષની મળીને 15 વર્ષમાં ગો હત્યા પર પ્રતિબંધ ન મૂક્યો હોવાથી તેઓ ખફા છે. લોકસભાની ચૂંટણીને થોડા અઠવાડિયા રહી ગયા છે ત્યારે ભારતમાં ધર્મ વિરૂદ્ધ રાજનીતિ સામસામે આવી ગઈ છે. ત્યારે ગુજરાતમાં ગો વધ અને ગો સંરક્ષણ અંગે શું સ્થિતી છે તેની ચર્ચા થઈ રહી છે. લોકસભા ચૂંટણી 2024માં અમારું સમર્થન માત્ર એ…

Read More

Gujarat: આણંદના પેટલાદના બોરિયા ગામમાં ખેડૂત કેતનભાઈ જશભાઈ પટેલ 9429034710 કેળના થડનો ઉપયોગ ખેતરમાં તો ઉત્પાદન વધારવા અને ખાતરની બચત કરવામાં કરે છે. જો કેતનભાઈની કેળાંના થડની તકનીક ગુજરાતના ખેડૂતો અપનાવે તો 30 કરોડ કિલો રાસાયણિક ખાતરની બચત થઈ શકે તેમ છે. જો ગુજરાતના બધા ખેડૂતો કેળના થડથી પેદા થઈ શકે રૂ.2700 કરોડનું રાસાયણિક ખાતર ખેતરમાં નાંખી શકાય તેમ છે. હવે તેઓ કેળના થડનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવા માંગે છે. જે અગાઉ થડને કાઢીને ખેતર બહાર ફેંકી દેતા હતા. હવે તેનું ખાતર બનાવીને ઉત્પાદન અને રોગને અંકુશમાં રાખે છે. થડના ટ્રાટલ કરેલા હતા. નવસારી કૃષિ વિશ્વ વિઘાયે કેટલાંક સંશોધનો કર્યા…

Read More

Gujarat: ગુજરાતના સોમનાથ પાસે નાનકડા ગામમાં ખેડૂતે પોતાની કેસર કેરીમાં જીવાતોને ભગાડવા અને આંબાને આરોગ્ય આપવા માટે વાવડીંગનો ધૂપનો સફળ પ્રયોગ કરીને કૃષિ વિજ્ઞાનીઓને અચરજમાં મૂકી દીધા છે. ગુજરાતમાં 25 વર્ષથી ધૂપની સારવાર પાક પર કરવામાં આવી રહી છે. સોમનાથ જિલ્લાના ગીરગઢડાના થોરડી ગામમાં 64 વર્ષના ખેડૂત લાલજીભાઈ રવજીભાઈ બુહા વાવડીંગના ધૂપથી ખેતીના નુકસાનકારક જીવોને સાફ કરે છે. તેમના ખેતરમાં આંબાના 1400 વૃક્ષો છે તેમાં ધૂપથી ઉત્પાદન વધે છે એવો દાવો લાલજીભાઈનો છે. તેમની મીઠી મધ જેવે સુગંધીદાર કેસર કેરી ગુજરાતના 8 મોટા શહેરો અને દેશના 12 શહેરોમાં સામાન્ય ભાવથી વેચે છે. 12 વર્ષથી તેઓ આંબામાં ધૂપ કરે છે. બીજા…

Read More