કવિ: દિલીપ પટેલ

આણંદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને 9 વર્ષે પાણીચુ, ભાજપના પ્રમુખને બચાવી લેવાયા ભ્રષ્ટ અધિકારી અને ભાજપના નેતાઓને બચાવી દેવા આંખ આડા કમળ મૂકી દીધા આણંદ, 15 એપ્રિલ 2025 BJP 2016માં પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ લાંચનો ગુનો છતાં ભાજપે હોદ્દા આપ્યા, 2015માં 29 લાખની ખોટ કરાવી દુકાનો મોટી કરાવી, પંકજ બારોટ 2014માં પેટલાદ પાલિકામાં ફરજ પર હતા ત્યારે કૌભાંડ થયું હતું. તેના 10 વર્ષ થયા છતાં ભ્રષ્ટાચારીઓ સામે આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સરકારો આંખ આડા ગુલાબી કમળ મૂકી દીધા હતા. ભાજપના નેતાઓ કઈ રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે અને તેમના ભ્રષ્ટાચારને મુખ્ય પ્રધાનો અને પક્ષ પ્રમુખો કઈ…

Read More

Ahmedabad અમદાવાદ આગનું શહેર બની રહ્યું છે, એક વર્ષમાં 14 ટકાનો વધારો Ahmedabad ૨૦૨૪-૨૫માં ૨૮૩૫ આગના બનાવો, 14 ટકાનો વધારો, રોજની ૨૫ આગ છતાં ૫૦ના બદલે ૧૯ આગ મથક, ૫૫૮નો સ્ટાફ, દરરોજના ૨૫ આગની ઘટનાઓ, એમ્બ્યુલન્સ – શબવાહીના ૪૫ હજાર કોલ, અમદાવાદમાં 30 હજાર લોકોના અવસાન અમદાવાદ,14 એપ્રિલ,2025 ઉનાળામાં આગની ઘટનાઓ અમદાવાદમાં વધી રહી છે. રોજના સરેરાશ ૨૫ અંગારકોલ ફાયર વિભાગને મળી રહયા છે. વર્ષ-૨૦૨૩-૨૪માં ફાયર વિભાગને ૨૪૮૩ આગના ફોન મળ્યા હતા. વર્ષ-૨૦૨૪-૨૫માં અંગાર કોલની સંખ્યા વધીને ૨૮૩૫ ઉપર પહોંચી હતી. 352 ફોન કોલના વધારા સાથે 14 ટકાનો વધારો થયો છે. ૫૦૦ ચોરસ કિલોમીટરથી વિસ્તાર અને 1 કરોડની વસતી ધરાવતા…

Read More

Gujarat પ્રદૂષણના કારણે ગુજરાતમાં 4 લાખ લોકો અજાણતા મોતને ભેટે છે દિલીપ પટેલ 12/04/2025 Gujarat ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા, વિલાયત, સાયખા,જંબુસર GIDC છે. SEZ અને PCPIR વિસ્તાર આવેલા છે. ભારતમાં નિકાસમાં ભરૂચ જિલ્લો પ્રથમ નંબર પર છે. આ વિસ્તારમાંથી સરકારને અઢળક કમાણી થઈ રહી છે. પણ પ્રજા પ્રદૂષણ નામના રાક્ષસથી ઘેરાઈ ગઈ છે અને મોતને ભેટી રહી છે. 1600 ઉદ્યોગો ભરૂચમાં 1600માંથી 88 ઉદ્યોગો અત્યંત જોખમી જાહેર કરવામાં આવ્યાં છે. મેજર એકસીડેન્ટ હેઝાર્ડ (એમ.એ.એચ) ની કેટેગરીમાં આવતા ઉદ્યોગો આસપાસ 71 ગામનાં લોકો વસવાટ કરે છે. 2021માં દહેજમાં અતિ પ્રદુષણ ફેલાવતા 11 ડાઇઝ ઈન્ટર મિડિયેટને મંજૂરી આપી હતી.…

Read More

Congress session  કોંગ્રેસના અધિવેશનના એ 3 નેતાઓ ગુપ્ત રીતે રાહુલની ટીમના ખાસ એવા સચિન રાવને કેમ મળવા ગયા દિલીપ પટેલ અમદાવાદ, 12 એપ્રિલ 2025 Congress session 2027 વિધાનસભાની ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે રાષ્ટ્રીય કોંગ્રેસનું ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલ 2025માં યોજાયું હતું. કોંગ્રેસ 64 વર્ષ બાદ રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં થયું હતું. બે આગેવાન સાથે એક કાર્યકરને તેનું ધ્યાન રાખવા માટે નિયુક્ત કર્યા હતા. રાહુલના ખાસ એવા સચિન રાવ આવ્યા હતા. સચિન રાવ સચિન રાવ મિશિગન બિઝનેસ સ્કૂલમાંથી કોર્પોરેટ સ્ટ્રેટેજી અને ઇન્ટરનેશનલ બિઝનેસમાં MBA ગ્રેજ્યુએટ છે. હાલમાં સચિન રાવ વ્યક્તિગત તાલીમ અને INC સંદેશનો હવાલો સંભાળે છે. સંદેશ વિભાગ…

Read More

Gujarat સુખભાદર નદીનું પુનઃજીવન અને ધોલેરા સ્માર્ટ સિટીની પુરસુરક્ષા માટેની કામગીરી અમદાવાદ, 11 – 4 – 2025 Gujarat ધંધુકા તાલુકાના અડવાળ ખાતેથી કોટડા કટ વિયરની હેઠવાસમાં સુખભાદર નદીના ઉતર ફાંટાને પુનઃ જીવિત કરવાનું કામ શરૂ કરાયું હતું. પુરાતત્વ ક્ષેત્રે જાણીતું લોથલ બંદર સુકભાદર નદી પર આવેલું હતું. કાંઠે રંગપુરમાં પુરાતન શહેર મળી આવ્યું હતું. આ નદીના કિનારે ધંધુકા, ધોલેરા અને રંગપુર જેવાં શહેરો આવેલાં છે. ધંધુકા તાલુકાના અડવાળ ગામ ખાતેથી કોટડા કટ વિયરની હેઠવાસમાં સુખભાદર નદીના ઉત્તર ફાંટાને પુનઃ જીવિત કરવા ખાતમુહૂર્ત કરાયું હતું. આ નદી પુનઃ જીવંત થતાં આજુ બાજુનાં ગામોના સ્થાનિકોને – ખેડૂતોને અનેક લાભો મળશે. કલ્પસર યોજના…

Read More

Political Donation ગુજરાતના ઉદ્યોગકારો રાજકીય દાનમાં દિલ્હીના ઉદ્યોગપતિઓથી પાછળ, પણ મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતાને પછાડી દીધા દિલીપ પટેલ નવી દિલ્હી/ગાંધીનગર: એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ની તાજેતરની રિપોર્ટ મુજબ, 2023-24 નાણાંકીય વર્ષમાં રાજકીય પક્ષોને કુલ રૂ. 2544.28 કરોડનું દાન મળ્યું હતું. સૌથી વધુ દાન દિલ્હીની ઉદ્યોગિક સંસ્થાઓ તરફથી મળ્યું હતું — રૂ. 990 કરોડ. ગુજરાત બીજા નંબરે રહ્યું હતું, જ્યાંથી કુલ રૂ. 404 કરોડનું દાન રાજકીય પક્ષોને મળ્યું હતું, જ્યારે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે. Political Donation ગુજરાતમાંથી મળેલા દાનમાં 99% હિસ્સો ભાજપનો છે. એકલા વર્ષમાં ભાજપે ગુજરાતમાંથી રૂ. 402 કરોડનું દાન મેળવ્યું, જ્યારે કોંગ્રેસને માત્ર રૂ. 2.45 કરોડ મળ્યા. ઉલ્લેખનીય છે…

Read More

Gujarat Anganwadi Condition ગુજરાતમાં આંગણવાડી કેન્દ્રો પાયાની સુવિધાઓથી વંચિત, શું છે ગ્રાંટ કૌભાંડ? અમદાવાદ, 7 એપ્રિલ 2025 Gujarat Anganwadi Condition પ્રાથમિક શિક્ષણ અગાઉ બાળકોનું ઘડતર થાય તેના માટે આંગણવાડી હોય છે. પરંતુ, શિક્ષાની પ્રથમ સીડીમાં જ પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ગુજરાતમાં કુલ 53050 આંગણવાડી કેન્દ્રમાંથી 719માં પીવાના પાણીની વ્યવસ્થા નથી. તેમજ 1711 આંગણવાડીમાં શૌચાલયની સુવિધા નથી. નાનાબાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત સંકલિત બાળવિકાસ યોજના આંગણવાડીના મહિલા કાર્યકરો દ્વારા ચલાવવામાં આવે છે. બાળકો માટેની યોજના ડામાડોળ થઈ છે. કારણ કેન્દ્રની ભાજપની મોદી સરકારે 90 ટકાની રકમ ઘટાડીને 60 ટકા કરી દીધી હતી. આંગણવાડી બહેનો પોતાના…

Read More

Drone PCR પોલીસ નિષ્ફળ જતાં હવે ડ્રોન પોલીસ બની લોકોના ભલા કરતાં વીઆઈપીઓના ભલા માટે ડ્રોન વધારે વપરાશે અમદાવાદ, 6 એપ્રિલ 2025 Drone ગુજરાત પોલીસ “GP – DRASTI” (ગુજરાત પોલીસ – ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન) શરૂ કરી છે. ઘટના બનતાં પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો અને રિસ્પોન્સ વધુ અસરકારક બનાવશે. લોકોના ભલા કરતાં તો વીઆઈપી, જજ જેવા લોકોના માટે ડ્રોનનો વધારે ઉપયોગ થવાનો છે. ડ્રોન દ્વારા મેળવેલા વિડિયો ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓને રીઅલ-ટાઇમમાં દેખાશે. જેના આધારે ઘટનાનું મૂલ્યાંકન કરીને પોલીસ ફોર્સ નક્કી કરી શકાશે. પરિસ્થિતિનું ત્વરિત મૂલ્યાંકન અને અસરકારક કામગીરી શક્ય બનશે. વિરોધીઓ સામે ઉપયોગ કાયદો, વ્યવસ્થા,…

Read More

Gujarat કુતરા કરડી જતું મોદીનું ગુજરાત મોડેલ 10 લાખ લોકોને કુતરાઓને કરડી ખાધા, 600 કરોડનું ખર્ચ અમદાવાદ, 5 એપ્રિલ 2025 Gujarat ગુજરાતમાં શેરી અને માર્ગો પર રખડતા કૂતરાઓની સંખ્યામાં બેફામ વધારો થયો છે. તે હિંસક બની ગયા છે. માણસોને કરડવાની ઘટનાઓ બધી છે. ખર્ચ 3 વર્ષમાં 10 લાખ લોકોને કુતરા કરડેલા છે. એક કુતરું કરડે છે એટલે માણસની સારવાર પાછળ એકથી બે હજાર રૂપિયાનું સરેરાશ સરકાર અને પ્રજાને ખર્ચ થાય છે. તે હિસાબે રૂ. 100થી 200 કરોડનું ખર્ચ માણસને સારવાર અને વેક્સીનનું ખર્ચ થાય છે. તેની સાથે માણસનો સમય અને નોકરી ધંધા પર ન જઈ શકતાં બીજા એટલાં જ અને…

Read More

Gujarat: જાણો ફટાકડાના ઉદભવથી મોત સુધીની હકીકત કલેક્ટર મિહિર પટેલ અને પોલીસ વડા અક્ષય રાજ સીધા જવાબદાર Gujarat અમદાવાદ, 3 એપ્રિલ 2025 Gujarat: 1 એપ્રિલના રોજ, ગુજરાતમાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 21 લોકો માર્યા ગયા હતા અને પાંચ ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હતા. વિસ્ફોટ એટલો વિનાશક હતો કે ઘણા મૃતકના શરીરના ભાગો 200 મીટર દૂર એક ખેતરમાં વિખરાયેલા મળી આવ્યા હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. 200 મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડા ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગી હતી. મોટાભાગના મૃતકો મધ્યપ્રદેશના હરદા અને…

Read More