Chemotherapy: ગુજરાતમાં કીમોથેરાપીની આડઅસરો ઘટાડતી મશીન ટેક્નોલોજી માટે 12 માર્ચ 2025એ પેટન્ટ મંજૂર! Chemotherapy: ગુજરાતના વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી સહિત ગુજરાતની ચાર અને કર્ણાટકની એક એમ પાંચ યુનિવર્સિટીના સંશોધકોએ સંયુક્ત રીતે કેન્સરની માટે નેનો પાર્ટિકલ ડ્રગ ડિલિવરી માટે વિકસાવેલી મશીનની ડિઝાઈનને ભારત સરકારની પેટન્ટ ઓફિસ દ્વારા પેટન્ટ એનાયત કરવામાં આવી છે. Chemotherapy: કેન્સરની સારવારના ભાગરુપે દર્દીને કિમોથેરાપી આપવામાં આવે છે.જેમાં કેન્સરના કોષની સાથે સાથે શરીરના સારા કોષનો પણ ખાત્મો બોલી જતો હોય છે.કારણકે આ દવા આખા શરીરમાં પ્રસરતી હોય છે. તેના કારણે શરીર પર કિમોથેરાપીની મોટા પાયે આડ અસર જોવા મળે છે.સંશોધકોનો દાવો છે કે, અમે જે મશીન બનાવવા માંગીએ છે તેના…
કવિ: દિલીપ પટેલ
Shailesh Patel: ભાજપના પૂર્વ મહામંત્રી શૈલેષ પટેલને 12 માર્ચ 2025એ જેલની સજા Shailesh Patel: બોરસદના પામોલના પૂર્વ સરપંચ રહી ચૂકેલા આરોપી શૈલેષ પટેલે તમાકુના ધંધા માટે મિત્ર પાસે ઉછીના લીધેલા રૂા. 8 લાખ પરત ન કર્યા : 16 લાખ 60 દિવસમાં પરત ચૂકવવા આદેશ. Shailesh Patel: આણંદના બોરસદ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને પામોલ ગામના પૂર્વ સરપંચ શૈલેષ ચતુરભાઈ પટેલને ચેક રિટર્ન કેસમાં બોરસદની કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી છે. આરોપી શૈલેષ પટેલે તમાકુના ધંધા માટે ખોડલ ઓટોના માલિક મિત્ર પાસેથી ઉછીના લીધેલા રૂા. ૮ લાખની બમણી રકમ એટલે કે ૧૬ લાખ ૬૦ દિવસમાં પરત કરવાનો પણ આદેશ કરાયો…
Gujarat: પીએમ મોદીએ જ્યાં રજા માણી એ રિલાયન્સ ઝૂમાં કેવા નિયમોનો ભંગ થયો? પીએમ મોદીએ રિલાયન્સ ઝૂમાં રજા માણવા અંગે અનેક સવાલ… દિલીપ પટેલ અમદાવાદ, 5 માર્ચ 2025 Gujarat: જામનગરમાં રિલાયન્સના અનંત અંબાણીએ બનાવેલા પ્રાણી સંગ્રહાલયના અનેક વિવાદો થયા છે. ઝૂ શરૂ થયુ તેના બરાબર એક વર્ષ પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજા માણી હતી. મુકેશ, નીતા અને અનંત અંબાણીની મોંઘેરી મહેમાનગતી માણી હતી. સોમવાર 27 ફેબ્રુઆરી 2024થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને ગુજરાતમાં એનિમલ વેલફેર શરૂ કર્યું છે. જેને વનતારા નામ આપવામાં આવ્યુ છે. ભારત અને વિદેશમાં ઇજાગ્રસ્ત થયેલા અને પ્રતાડિત કરાયેલા વન્યપ્રાણીઓના બચાવ, સારવાર અને પુનર્વસન કરે છે.…
India: રવિવારે આકાશમાં મંગળ, ગુરૂ, શુક્ર, યુરેનશ, નેપચ્યુન ગ્રહો સૂર્યાસ્તથી પરોઢ સુધીમાં આકાશમાં જોવા મળશે. India દેશ-દુનિયામાં થોડા કેટલાક દિવસોથી આકાશમાં રોમાંચકારી ખગોળીય ઘટના ગ્રહોની જોવા મળે છે. સ્વચ્છ આકાશમાં દૂરબીન, ટેલીસ્કોપ અને નરી આંખે જિજ્ઞાસુઓ ગ્રહોનો આનંદ લૂંટે છે. રવિવાર તા. ૨૩ મી સૂર્યાસ્ત પછી તુરંત ગ્રહોનો નજારો તા. ૨૪ મી વહેલી પરોઢ સુધી જોવાનું ચુકશો નહિ. ખગોળી ઘટના નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીએ લોકોને અપીલ કરી છે. યુરેનસ, નેપચ્યુન ગ્રહ અદ્યતન ટેલીસ્કોપથી આહલાદક જોઈ શકાય છે. મંગળ, ગુરૂ, શુક્ર ગ્રહ નરી આંખે જોઈ શકાય છે. India જાથાના જયંત પંડયા જણાવે છે કે રવિવારે આકાશમાં બુધનો ઉદય ૭…
Gujarat: ભવિષ્યનું ગુજરાત કેવું હોવું જોઈએ 2050માં ક્યાં હોવું જોઈએ? છે કોઈ વિચારનારા? દિલીપ પટેલ અમદાવાદ, 20 ફેબ્રુઆરી 2025 Gujarat બપોર પછી ગુજરાતનું આર્થિક અને સામાજિક ભવિષ્ય બનાવનાુૂં અંદાજપત્ર ગુજરાત વિધાનસભામાં રજૂ થવાનું છે. તેની ચર્ચા થશે અને કોઈ સુધારા વગર જે પસાર પણ થઈ જશે. લોકોમાં વાહવાહ થાય એવી બે ચાર યોજનાઓ નાણાં પ્રધાન મૂકીને સસ્તિ પ્રસિદ્ધિ મેળવી લેશે. પણ, ગુજરાતના કેવા રાજનેતા છે કે, બજેટ અને ચૂંટણી સિવાય બીજું કશું વિચારતું હોય? આવું કોઈ નથી. રાજનીતિમાં અત્યંત કુશળ વ્યક્તિ ગુજરાતમાં નથી. સાવ સામાન્ય કક્ષાના નેતાઓથી કામ ચલાવવું પડે છે. સારા નેતાઓ તૈયાર કરવા પડશે. વૃદ્ધોને બદલે યુવાન નેતૃત્વ…
Gautam Adani મોદીના મિત્ર ગૌતમ અદાણી સામે 2 હજાર કરોડ રૂપિયાની લાંચના આરોપમાં અમેરિકાનું સમન્સ દિલીપ પટેલ અમદાવાદ, 19 ફેબ્રુઆરી 202ઉ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર ગૌતમ અદાણીને 18 ફેબ્રુઆરી 2025ના દિવસે અમેરિકાએ સમન્સ આપ્યું છે. અમેરિકામાં અદાણી ગ્રૂપ સામે ભ્રષ્ટાચારના આરોપોનો મામલો હજુ પૂરો થયો નથી. યુએસ રેગ્યુલેટર SEC એ તપાસમાં ભારત સરકાર પાસે મદદ માંગી છે. ખરેખર, SEC ગૌતમ અદાણી અને સાગર અદાણીની પૂછપરછ કરવા માંગે છે. Gautam Adani મૂળ અમદાવાદના અને હાલ અમેરિકા રહેતાં પત્રકાર દક્ષેશ પરીખે સત્યડેને મોકલેલા અહેવામાં જણાવ્યું છે કે, અદાણી સામે 2,029 કરોડ રૂપિયા લાંચ આપવાનો ચાર્જ જાહેર કર્યો છે. ભારતીય સમૂહ અદાણી…
India નશીલા પીણાનું અમિત શાહનું જુઠ્ઠાણું પકડાયું દેશનો જથ્થો તો એકલા ગુજરાતનો થઈ જાય છે. અમદાવાદ, 3 ફેબ્રુઆરી 2025 India 2004થી 2014 સુધીના 10 વર્ષની સામે 2014થી 2024ના 10 વર્ષમાં હિંસામાં 70 ટકાનો ઘટાડો થયો છે. India 10 વર્ષમાં દેશમાં રૂ. 35 હજાર કરોડની કિંમતના 5 લાખ 45 હજાર કિલોગ્રામ નશીલા દ્રવ્યો જપ્ત કર્યા છે. 2004થી 2014 સુધીના 10 વર્ષમાં જપ્ત કરવામાં આવેલા નશીલા દ્રવ્યોની રકમ કરતા 6 ગણા વધારે છે. વૈજ્ઞાનિક રીતે જપ્તી કરી છે. એવું દેશના ગૃહ પ્રધાન અમિત શાહે પરિષદમાં કહ્યું છે. તેથી લોકો સામે સવાલ કરે છે કે, જો પછી ગૌતમ અદાણીના મુંદરા બંદર પરથી પકડાયેલું…
BJP ભાજપના રાજનો નમૂનો, 35 દિવસનું કામ 35 વર્ષે અધુરૂં સત્તા પર આવતા જ કુરેશી પાર્કને જમીન વેચી પણ અમલ ન કર્યો અમદાવાદ, 27 જાન્યુઆરી 2025 BJP અમદાવાદ મહાનગર પાલિકાના જમાલપુર વોર્ડમાં પ્રજાની જમીન વેચી તો ખરી પણ ગેરકાયદેસર બાંધકામો કરી દીધા હોવાથી વિવાદ વધી રહ્યા છે. અમદાવાદમાં જમીન કુરેશ પાર્કને વેચવાનો શોદો 1998માં થયો તે 35 દિવસમાં કરવાના બદલે ભાજપે 35 વર્ષનો સમય લીધો છે. ભાજપે સત્તા પર આવતાં જ કબાડી બજારની આખી જમીન વેચી મારી હતી. તેનો વિવાદ હજુ ચાલી રહ્યો છે. બેઠકમાં બબાલ BJP કમિશનર એમ. થેન્નારાસનના અધ્યક્ષપદે મળેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યએ જમાલપુરની કબાડી માર્કેટની જમીનનો…
Gujarat પર્યટન સ્થળોએ 18 કરોડ પ્રવાસી ગુજરાતમાં ફર્યા Gujarat: નર્મદા બંધમાં ડૂબી ગયેલા 178 ગામ પૈકીનું એક હાફેશ્વર ગામ પ્રવાસનું કેન્દ્ર બન્યું અમદાવાદ, 27 જાન્યુઆરી 2025 Gujarat ગુજરાતના નાનકડા હાફેશ્વર ગામે આજે પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિકસ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. નર્મદા નદીના કિનારે અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વસેલા હાફેશ્વર ગામ નર્મદા બંધમાં ડૂબી ગયું છે. હાફેશ્વર ગામ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું છે અને મા નર્મદા હાફેશ્વર ગામમાંથી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે છે. પ્રવાસીઓ નાવમાં બેસીને ડૂબેલા ગામને જોવા જાય છે. ગામ જે હજારો વરસનો વારસો લઈને નર્મદાના પાણીમાં ડૂબી ગયું છે. નર્મદા બંધમાં ડૂબી ગયેલા 178 ગામ પૈકીનું એક…
India લોકો મોદીના દેશને છોડીને અમેરિકા ભાગ્યા તો ત્યાં ભરાયા અમદાવાદ, 27 જાન્યુઆરી 2025 India જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઇ ત્યારથી ગેરકાયદે બોર્ડર પાર કરીને અમેરિકામાં ઘુસનારાઓ છુપાવાના આશ્રય સ્થાનો શોધી રહ્યાં છે. અમેરિકામાં હાલ બોર્ડર પોલીસ ભારતીયોને શોધી રહી છે. જે રીતે ભારતમાં બાંગ્લાદેશીઓને શોધતી હતી તેમ. હાલમાં અમેરિકામાં પેટ્રોલ પંપ કે દુકાનોમાં કામ કરનારા ગેરકાયદે લોકો ગુપ્તવાસમાં જઈ રહ્યા છે. India તો ભારતમાંથી મોદી રાજમાં પોતાની કોઈ સલામતી ન હોવાથી લોકો વિદેશ ભાગી રહ્યાં છે. 2023માં, યુનાઇટેડ સ્ટેટ્સમાં વિદેશી વસ્તી 5 કરોડ લોકોની હતી, જે કુલ વસ્તીના 14.3% છે. ભારતમાંથી મોદીની લોકપ્રિતાના દાવા વચ્ચે ભારતીય લોકો…