કવિ: Halima shaikh

આજે પ્રધાન મંત્રી દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે બારડોલી-મહુવા-અનાવલ હાઇવે વન-વે જાહેર કરાયો છે. પીએમના કાર્યક્રમને લઇ ધુલિયા ચોકડીથી કણાઈ ત્રણ રસ્તા-તરસાડી ત્રણ રસ્તા-મહુવા પૂર્ણા નદી નવો બ્રિજ- મિનયા પૂર ત્રણ રસ્તા- કાછલ-કારચેલીયા-વાંસકુઇ અને વાસકુઇથી અનાવલ અને વાસકુઇથી સણવલ્લા ત્રણ રસ્તા સુધી વનવે જાહેર કરી મોટા વાહનો માટે પ્રતિબંધ રાખવામા આવ્યો છે. આ પ્રતિબંધ આજે 10 જૂન સવારે 5 વાગ્યાથી સવારે 10 વાગ્યા દરમિયાન રહેશે,જોકે મેડિકલ, ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. નવસારીના ખુડવેલ ગામે ગુજરાત ગૌરવ અભિયાન સંમેલનની જંગી જાહેર સભા સંબોધવાના હોય વહીવટી તંત્ર ખડેપગે હાજર છે. સભામાં પ્રદેશ ભાજપે 5 લાખ લોકો સમાઈ શકે તેવો વિશાળ સભા…

Read More

AIMIMના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ઈમ્તિયાઝ જલીલીએ કહ્યું છે કે તેમની પાર્ટી રાજ્યમાં મહા વિકાસ અઘાડી (MVA)ને મત આપશે. આજે ચાર રાજ્યોમાં રાજ્યસભાની 16 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. મહારાષ્ટ્રમાં જટિલ ગણિત વચ્ચે AIMIM એ શિવસેનાની આગેવાની હેઠળની ગઠબંધન સરકારના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ કહ્યું કે તે ભાજપને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને સમર્થન આપશે. AIMIMના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ઈમ્તિયાઝ જલીલે કહ્યું છે કે તેમની પાર્ટી રાજ્યમાં મહા વિકાસ અઘાડી (MVA)ને મત આપશે. અમારા બે ધારાસભ્યોને કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપવાનું કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં છ બેઠકો માટે ચૂંટણી છે. સંખ્યાની…

Read More

ગુજરાતમાં પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન માં મહાકાળી માતાજીના મંદિરનાગર્ભગૃહને સોને મઢવામાં આવ્યું છે, મંદિરના શિખર પર ગુરુવારે ધ્વજદંડ આરોપવામાં આવ્યો હતો. પાવાગઢ ખાતે માંચીથી લઈને માતાજીના મંદિર સુધી યાત્રાળુઓ માટે નવી સુવિધાઓ ઉભી કરાઈ છે. પાવાગઢના ઐતિહાસિક મહાકાળી માતાના મંદિરની કાયાપલટ થઈ ગઈ છે. મંદિર પર પ્રથમ વખત ધ્વજા આરોહણ થશે. 18 જૂને વડાપ્રધાન મોદીના હસ્તે મંદિર પર ધ્વજા આરોહણ કરાશે. ગુરુવારે શિખર પર ધ્વજદંડ રોપવામાં આવ્યો હતો. પ્રથમ વખત માતાજીના મંદિરના ગર્ભગૃહને સોનાથી મઢવાની કામગીરીને આખરી ઓપ અપાયો હતો.પંચમહાલ જિલ્લાળના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાગાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શકિતપીઠ ધામ, ધાર્મિક તીર્થસ્થામન અને પ્રાકૃતિક સૌંદર્યધામ ગણાય છે. આ…

Read More

રાજ્યસભાની આજે ચૂંટણી છે અને રાજકીય માહોલ ગરમાયો છે,ચાર રાજ્યોની 16 બેઠકો પર આજે મતદાન છે જેમાં ક્રોસ વોટિંગની શક્યતા પણ રહેલી છે, હરિયાણા કોંગ્રેસના ધારાસભ્યો ચંદીગઢ જવા રવાના થઈ ચૂક્યા છે. રાજ્યસભાની ૫૭ બેઠકો પૈકી ૪૧ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને હવે ૧૬ બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારોની હાર-જીતનો નિર્ણય આજે શુક્રવારે ચાર રાજ્યોના ધારાસભ્યો કરશે. મહારાષ્ટ્રની છ, રાજસ્થાન અને કર્ણાટકની ચાર તથા હરિયાણાની બે બેઠકો પર આજે શુક્રવારે મતદાન છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટકમાં હોર્સ ટ્રેડિંગના ભયથી પક્ષોએ તેમના ધારાસભ્યોને અત્યાર સુધી હોટેલો અને રિસોર્ટમાં રખાયેલા ધારાસભ્યો હોટેલ-રિસોર્ટથી સીધા જ મતદાન કેન્દ્રો પર પહોંચશે. ચૂંટણી…

Read More

આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ગુજરાતમાં મોટાભાગના લોકો ખેડૂતો છે અને સરકાર પણ આધુનિક ખેતીને પ્રાધાન્ય આપી રહી છે ત્યારે બાળકોમાં નાનપણથી જ ખેતી અંગે સમજ કેળવાય તે માટે સરકારે રાજ્યમાં હવે ધોરણ-9ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કર્યો છે. આ મુજબની જાહેરાત રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને કરી છે. તેઓએ લખ્યું કે રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23 થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં ધોરણ-9ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરવામાં આવેલ છે અને હવે પછી ક્રમશ: ધોરણ-10 થી 12ના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓને શાળામાંજ પ્રાકૃતિક ખેતીને લગતી જાણકારી મળી રહેશે અને…

Read More

વડોદરામાં શમા બિંદુ નામની યુવતીએ પોતાની જાત સાથેજ એટલેકે સેલ્ફ મેરેજ કરીને સૌ-કોઇને ચોંકાવી દીધા છે.અઠવાડિયા અગાઉ શમા બિંદુએ પોતાની જાત સાથે મેરેજ કરવાની જાહેરાત કરી હતી અને મંદિરમાં લગ્ન કરવાની હતી, જેથી તેના મંદિરમાં લગ્ન સામે વડોદરા શહેર ભાજપ ઉપપ્રમુખ સુનિતાબેન શુક્લએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ શમાએ પોતાના લગ્ન મંદિરમાં ન કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન શમાએ પોતાના ઘરની બહાર મીડિયાને નો એન્ટ્રીનું બોર્ડ મારી દીધું હતું. શમાએ આમ તો 11 જૂનના રોજ લગ્ન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેને અચાનક જ 11 જૂન પહેલાં જ મીડિયાને જાણ કર્યા વિના જ ચૂપચાપ લગ્ન કરી લીધા હતા. વડોદરાના…

Read More

વડોદરામાં શમા બિંદુ નામની યુવતીએ પોતાની જાત સાથેજ એટલેકે સેલ્ફ મેરેજ કરીને સૌ-કોઇને ચોંકાવી દીધા છે.અઠવાડિયા અગાઉ શમા બિંદુએ પોતાની જાત સાથે મેરેજ કરવાની જાહેરાત કરી હતી અને મંદિરમાં લગ્ન કરવાની હતી, જેથી તેના મંદિરમાં લગ્ન સામે વડોદરા શહેર ભાજપ ઉપપ્રમુખ સુનિતાબેન શુક્લએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ શમાએ પોતાના લગ્ન મંદિરમાં ન કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન શમાએ પોતાના ઘરની બહાર મીડિયાને નો એન્ટ્રીનું બોર્ડ મારી દીધું હતું. શમાએ આમ તો 11 જૂનના રોજ લગ્ન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેને અચાનક જ 11 જૂન પહેલાં જ મીડિયાને જાણ કર્યા વિના જ ચૂપચાપ લગ્ન કરી લીધા હતા. વડોદરાના…

Read More

વડોદરામાં શમા બિંદુ નામની યુવતીએ પોતાની જાત સાથેજ એટલેકે સેલ્ફ મેરેજ કરીને સૌ-કોઇને ચોંકાવી દીધા છે.અઠવાડિયા અગાઉ શમા બિંદુએ પોતાની જાત સાથે મેરેજ કરવાની જાહેરાત કરી હતી અને મંદિરમાં લગ્ન કરવાની હતી, જેથી તેના મંદિરમાં લગ્ન સામે વડોદરા શહેર ભાજપ ઉપપ્રમુખ સુનિતાબેન શુક્લએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ શમાએ પોતાના લગ્ન મંદિરમાં ન કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન શમાએ પોતાના ઘરની બહાર મીડિયાને નો એન્ટ્રીનું બોર્ડ મારી દીધું હતું. શમાએ આમ તો 11 જૂનના રોજ લગ્ન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેને અચાનક જ 11 જૂન પહેલાં જ મીડિયાને જાણ કર્યા વિના જ ચૂપચાપ લગ્ન કરી લીધા હતા. વડોદરાના…

Read More

વડોદરામાં શમા બિંદુ નામની યુવતીએ પોતાની જાત સાથેજ એટલેકે સેલ્ફ મેરેજ કરીને સૌ-કોઇને ચોંકાવી દીધા છે.અઠવાડિયા અગાઉ શમા બિંદુએ પોતાની જાત સાથે મેરેજ કરવાની જાહેરાત કરી હતી અને મંદિરમાં લગ્ન કરવાની હતી, જેથી તેના મંદિરમાં લગ્ન સામે વડોદરા શહેર ભાજપ ઉપપ્રમુખ સુનિતાબેન શુક્લએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ શમાએ પોતાના લગ્ન મંદિરમાં ન કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન શમાએ પોતાના ઘરની બહાર મીડિયાને નો એન્ટ્રીનું બોર્ડ મારી દીધું હતું. શમાએ આમ તો 11 જૂનના રોજ લગ્ન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેને અચાનક જ 11 જૂન પહેલાં જ મીડિયાને જાણ કર્યા વિના જ ચૂપચાપ લગ્ન કરી લીધા હતા. વડોદરાના…

Read More

વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં 174 ગામ અને 1028 ફળિયાઓમાં રહેતા સાડા ચાર લાખ લોકોની વર્ષોથી રહેલી પાણીની સમસ્યા દૂર થઈ જશે. અહીં એસ્ટોલ પ્રોજેક્ટનું 10મી જૂને PM મોદી લોકાર્પણ કરશે, 200 માળ જેટલી ઊંચાઈએ પાણી પહોંચાડી વલસાડના પહાડી વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે. ગુજરાત સરકારના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં એસ્ટોલ પ્રોજેક્ટને પૂર્ણ કરવા એન્જિનિયર્સે કમાલ કરી છે. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પણ એસ્ટોલ પ્રોજેક્ટ એક મોટી ચમત્કારિક સિદ્ધિ છે. તેના દ્વારા લગભગ 200 માળ (1875 ફીટ)ની ઉંચાઈ સુધી પાણીને ઉપર પહોંચાડીને આ પહાડી વિસ્તારમાં પાણીનું વિતરણ અમે શક્ય બનાવ્યું છે. માનનીય વડાપ્રધાન દ્વારા તેના ઉદ્ઘાટન પછી…

Read More