કવિ: Shakil Saiyed - Political Editor

Bharuch:  લોકસભા ચૂંટણી પૂર્ણ થાય બાદ હવે માત્ર પરિણામો બાકી છે ત્યારે ગઇકાલે ડેડિયાપાડા ટીડીઓ કચેરી ખાતે મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામ-સામે આવી ગયેલા અને બંને વચ્ચે તુ તુ મેં મેં અને બોલાચાલી થઇ ગઈ હતી. જોકે પોલીસની ઉપસ્થિતીએ આખો મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં બંને જૂથના ટેકેદારો પણ ઉમટ્યા હતા. આ મામલો વધુ ઉગ્ર બની ગયો હતો. આ અંગે મનસુખ વસાવાની દાદાગીરી સામે ચૈતર વસાવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગઇકાલે મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી પોસ્ટ કરી હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટીડીઓને ધમકાવ્યા છે. ભાજપના લોકો ભેગા થાવ અને તાલુકા પંચાયત કચેરીએ પહોંચો,…

Read More

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી (2024)ના ચાર તબક્કાનું સફળતાપૂર્વક સંચાલન કરનાર ચૂંટણી પંચ છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પક્ષોના નિશાના પર છે. પ્રશ્ન મતદાન પૂર્ણ થયા બાદ મત ટકાવારીના અંતિમ આંકડા જાહેર કરવામાં વિલંબનો છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મsabha લ્લિકાર્જુન ખડગેએ તાજેતરમાં શંકા વ્યક્ત કરી હતી, ત્યારે ચૂંટણી પંચે તેને તરત જ નકારી કાઢ્યું હતું અને આવા નિવેદનોને મતદારોનું મનોબળ તોડનારા ગણાવ્યા હતા. આ મામલો હવે દેશની સૌથી મોટી કોર્ટ સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચી ગયો છે. એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ની અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું કે મતદાનના આટલા દિવસો પછી વધેલી મતદાન ટકાવારી કેમ જાહેર…

Read More

Gujarat: ગુજરાતમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે, લોકસભાની ચૂંટણીના પ્રારંભથી માંડીને અત્યાર સુધી એક વિવાદ શમતો નથી ત્યાં બીજા વિવાદની આગ ભભૂકે છે. સૌથી પહેલાં વડોદરામાં રંજન ભટ્ટને ઉમેદવાર ઘોષિત કરાયા ત્યાં જ્યોતિ પંડ્યાએ બંડ પોકાર્યોને ભાજપનું ઘર સળગ્યું છે. આ વિવાદની આગ હજુ બુઝાઇ નથી. કેમકે, આ જ વિવાદે નારણ કાછડિયાથી માંડીને જયેશ રાદડિયાને રાજકીય તાકાત બક્ષી છે. અત્યારે દુભાયેલા, સાઇડલાઇન થયેલા નેતાઓ ખુલીને સામે આવ્યાં છે. ભાજપનો ભરતી મેળો હોય કે પછી ઉમેદવારની પસંદગીનો મુદ્દો હોય, આ મામલો ભાજપના નેતા-કાર્યકરો માટે નારાજગીનું મુખ્ય કારણ બની રહ્યુ છે. શિસ્તબદ્ધ પક્ષ ગણાતાં ભાજપમાં આંતરિક વિવાદો એટલી હદે વકર્યો છેકે,…

Read More

Gujarat: 1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂ. 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટ પ્રોફિટ કરનારી દેશની અગ્રણી સહકારી સંસ્થા નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ‘નાફેડ’ના ડાયરેક્ટરની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાઈ ગયા છે. 21 મેના રોજ નાફેડની સાધારણ સભા અને જરૂર પડ્યે ડાયરેક્ટર પદની ચૂંટણી યોજાવાની હતી, ત્યારે ભાજપમાં રાજકારણ ગરમાયું હતું. આ પહેલા ઈફ્કોની ચૂંટણીમાં બિનજરૂરી વિવાદ થયો હતો, પરંતુ નાફેડના ડાયરેક્ટની ચૂંટણીમાં અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. ચૂંટણીમાં નવાજૂની થવાના એંધાણ હતા ઈફ્કોના ડાયરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાનો વિજય થયો હતો. ત્યારે એવું…

Read More

India: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા તાત્કાલિક હાથ ધરવા કાર્યકારી મુખ્ય સચિવ સુનયના તોમરને દિશાનિર્દેશ આપ્યા હતાં. મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશને પગલે સુનયના તોમરે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લામાં થયેલા વરસાદ, પવન અને વીજળીની સ્થિતિ વગેરેની તલસ્પર્શી મહિતી મેળવી હતી. તેમણે જિલ્લા તંત્રવાહકોને એલર્ટમોડ પર રહેવા અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગોતરા આયોજન માટે પણ માર્ગદર્શન આપ્યુ હતું. રાહત કમિશનર આલોક પાંડેએ આ સમિક્ષા બેઠકની વિગત આપતા કહ્યું કે, રાજ્યમાં કુલ 41 તાલુકાઓમાં બે(2) મિલિમીટરથી લઇને 38 મિલિમીટર જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી અને વીજળી…

Read More

કેડર બેઝ અને ડિસીપ્લીન માટે હકડેઠઠ ક્રેડિટ લેતા ગુજરાત ભાજપમાં આંતરિક અસંતોષનો દાવાનળ ભભૂકી રહ્યો છે. લોકસભાની ચૂંટણી સાગોપાંગ પાર પડ્યા બાદ એક પછી એક પ્રકરણો બહાર આવી રહ્યા છે. કેટલાક નેતાઓએ પત્રો લખ્યા છે કેટલાક નેતાઓએ ખૂલ્લેઆમ પાર્ટીની શિસ્તના લીરેલીરા ઉડાવી દીધા. આ બધામાં દાઝયા પર ડામ દેવા જેવી સ્થિતિ ઈફ્કોની ચૂંટણીમાં જેતપુરના ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાની જીતે સર્જી દીધી છે. ભાજપમાં આંતરિક સાઠમારી માથું ઉંચકી રહી હોવાનાં એંધાણ મળી રહ્યા છે અને આવનાર દિવસોમાં આ સ્થિતિ વધુ વણસશે એ વાતને નકારી શકાતી નથી. લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ પક્ષના અમુક નેતાઓ જાહેરમાં નારાજગી કે મતભેદો…

Read More

Gujarat: ભાજપ ધારાસભ્ય જયેશ રાદડિયા દિલ્હીમાં IFFCO (ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ) ના ડિરેક્ટર પદ માટે ચૂંટણી જીતી ગયા.જયેશ રાદડિયાએ IFFCO પ્રમુખ દિલીપ સંઘાણીના સમર્થનથી ચૂંટણી જીતી હતી, જ્યારે રાજ્ય ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યો હતો,બિપિન પટેલને બિપિન ‘ગોતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. IFFCO ના ડાયરેક્ટર પદ માટેની ચૂંટણીમાં 182 લાયક મતદારોમાંથી 180 મતદારોએ મતદાન કર્યું. જ્યારે જયેશ રાદડિયાની તરફેણમાં 113 મત પડ્યા હતા જ્યારે બિપિન પટેલને 67 મત મળ્યા હતા. બિપિન પટેલને રાજ્ય પક્ષ તરફથી મેન્ડેટ મળ્યો હોવા છતાં, રાદડિયાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ડિરેક્ટર પદ માટે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું ન હતું. જયેશ રાદડિયા સૌરાષ્ટ્ર સ્થિત સહકારી મંડળીઓના…

Read More

Surat: સુરત લોકસભાની સીટ ભાજપને તાસકમાં ધરી દેનારા કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ અને ઉમેદવાર તરીકે ફોર્મ કેન્સલ થનારા ઉમેદવાર અને ગાયબ થઈ ગયેલા એવા નિલેશ કુંભાણી ફરી સામે આવ્યા છે. નિલેશ કુંભાણીએ કોંગ્રેસના નેતાઓ પર જ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે અને કોંગ્રેસ સાથે કોણે ગદ્દારી કરી તેવો પ્રશ્ન હવે ચર્ચાઈ રહ્યો છે. જોકે, ભાજપમાં જોડાવાના મામલે તેમણે મગનું નામ મરી પાડ્યું ન હતું. નિલેશ કુંભાણીએ વીડિયો દ્વારા કહ્યું છે કે મેં કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી. 2017માં કોંગ્રેસમાં જોડાયો હતો. કોંગ્રેસને નુકશાન ન થાય તેના માટે પ્રયત્નશીલ હતો.2017માં ભાજપમાંથી આવેલાને ટિકિટ આપી દેવામાં આવી હતી. રુપિયાથી આપી દેવાતા ટિકિટ આપી દેવામાં…

Read More

Gujarat: સાતમી મેના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચે કુલ મતદાનના અંતિમ આંકડા જાહેર કર્યા હતા.મતદાન પ્રમાણે ચૂંટણી પંચે ગુજરાતમાં કુલ 60.13 ટકા થયું હોવાનું જાહેર કર્યું છે. આ મતદાન 2019ની લોકસભા ચૂંટણીમાં થયેલા મતદાન કરતાં 3.98 ટકા ઓછું છે. 2019માં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 64.11 ટકા મતદાન થયું હતું, જ્યારે આ વર્ષે ગુજરાતની માત્ર 25 બેઠકો પર મતદાન થયું હતું. સુરત બેઠક પર ચૂંટણી યોજાઈ ન હતી કારણ કે સુરતમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. ચૂંટણી પંચે 8 મેના રોજ મતદાનના અંતિમ આંકડા જાહેર કર્યા હતા, જે સમગ્ર ગુજરાતમાં સરેરાશ 60.13…

Read More

India: 2002 ગુજરાત રમખાણોના લગભગ એક દાયકા બાદ 2011-12માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યભરમાં સદભાવના સંમેલનનું આયોજન કર્યું હતું. આ સદભાવના સંમેલનોમાં તેઓ રાજ્યના વિવિધ સ્થળોએ જઈને આખો દિવસ ઉપવાસ કર્યા હતા અને ગુજરાતમાં સૌહાર્દનું વાતાવરણ છે, કોમી એકતા છે, ભાઈચારો છે એવો સંદેશો આપ્યો હતો.આ સંમેલનોમાં ભાજપના નેતાઓ, કાર્યકરો હાજર હતા પરંતુ મુખ્યત્વે મુસ્લિમોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેથી દેશને સંદેશ જાય કે મોદી મુસ્લિમ વિરોધી હોવાનો ઈમેજ ધોઈ શકાય. પરંતુ સપ્ટેમ્બર 2011માં આવા જ સદભાવના સંમેલનમાં જ્યારે સૂફી મુસ્લિમે તેમને મુસ્લિમ ટોપી પહેરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે ટોપી પહેરનારા હાથોને અટકાવ્યા. બે સેકન્ડ માટે મોદીનું આ વર્તન દેશના હિંદુ…

Read More