અમદાવાદઃ શહેર અને રાજ્યમાં કોરોના વાયરસના કેસો ધીમે ધીમે વધી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ભારે વધારો જોવા મળ્યો છે. આ સાથે જ તંત્ર ફરીથી એલર્ટ થી ગયું છે. કોરોના વાયરસના ફેલાવવામાં ચૂંટણી પ્રચારમાં લોકોની ભારે બેદરકારી પણ એક મોટું કારણ ગણાવી શકાય. અમદાવાદમાં સતત વધતા કેસોને ધ્યાનમાં રાખીને તંત્ર હવે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં વધુ 5 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ કરાયો છે. જેમાં વટવા, વસ્ત્રાલ, બોપલના વિસ્તારોનો સમાવેશ કરાયો છે. ચાંદલોડિયા અને ઘાટલોડિયાનો પણ સમાવેશ કરાયો છે. હાલ અમદાવાદમાં 21 વિસ્તારોનો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 2,62,487 દર્દીઓએ…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
સીતાપુરઃ રાજ્ય અને દેશમાં દુષ્કર્મની ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે. ઉત્તર પ્રદેશમાં દર્દનાક ગેંગરેપની ઘટના બની હતી. અને બાપ બેટાએ ભેગામળીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. હવશખોર પિતા પુત્રએ પોતાની હવશ સંતોસ્યા બાદ ગુપ્તાંગમાં આગ લગાવી હતી. જેમતેમ કરીને મહિલા જીવ બચાવીને ભાગી હતી અને લોકોને જણાતા તેને સારવાર માટે ખસેડાઈ હતી. પોલીસે આ અંગે નરાધમ પિતા પુત્રની ધરપકડ કરી હતી. ડોક્ટર્સે મહિલાની ગંભીર સ્થિતિ જોઈને તેને જીલ્લા મહિલા હોસ્પિટલમાં રેફર કરી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આરોપ છે કે પોલીસે આ મામલા પર પડદો નાખવાના ઘણા પ્રયત્નો કર્યા અને કલાકો સુધી મીડીયાને ઘટનાસ્થળ અને હોસ્પિટલથી દૂર રાખ્યા. પોલીસનું…
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં એક આત્મહત્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. અને એક પરિણીતાએ આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવીને પોતાના પતિને મોકલ્યો હતો. અને જેમાં તેણે પોતાની મરજીથી આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. પરિણીતાએ રિવરફ્રન્ટ ઉપરથી સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ફાયરબ્રિગેડને જાણ થતાં ટીમે પરિણીતાની લાશને બહાર કાઢી હતી. અને પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળી કાર્યવાહી હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વટવામાં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં મોટી દીકરી હીના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. તેઓએ દીકરી…
જસદણઃ રાજકોટ જિલ્લામાં આવેલા જસદણમાં એક ખેડૂતને રોવાનો વારો આવ્યો હતો. સામાન્ય રીતે કૂદરતી આફતના કારણે પાકને નુકસાન થાય ત્યારે ખેડૂતોને વધારે નુકસાન થતું હોય છે. પરંતુ જસદણના આ ખેડૂતનો કૂદરતનો પ્રકોપ નહીં પરંતુ કોઈ અજણ્યા વ્યક્તિના કારણે રોવાનો વારો આવ્યો હતો. ખેડૂતો મહામહેનતે જીરુંનો પાક ભેગો કર્યો હતો. જેને કોઈ અજાણ્યા વ્યક્તિએ સળગાવી દીધો હતો. જસદણ તાલુકાના વીરનગરમાં રહેતા સંજયભાઇ જયંતીભાઇ ખુંટની વાડીમાં ઉપાડેલા જીરૂના પાકમાં અજાણ્યા શખ્સોએ દીવાસળી ચાંપી દીધી હતી. આ અંગે ખેડૂત સંજયભાઈએ જણાવ્યું હતું કે, અમે ગઇકાલે સવારે દસ વાગ્યે વાડીએ હતા અને જીરાના પાકનો ઢગલો કરીને રાખ્યો હતો. આજે સવારે ટ્રેક્ટર દ્વારા કાઢવાની કામગીરી…
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ ફરીથી માથું ઉચકી રહ્યો છે અને ધીમે ધીમે કોરોના વાયરસની ફેલાવાની ગતિ પણ વધી રહી છે ત્યારે હવે ફરીથી ચિંતાનો વિષય બની ગયો છે. વિશ્વના અનેક દેશમાં અત્યારે લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થઈ છે. અને નવા કોરોના વાયરસના કારણે વધારે ચિંતા ફેલાઈ છે. દેશમાં કોરોના વાયરસની સ્થિતિની વાત કરીએ તો શુક્રવારે સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે 16.5 હજાર કરતા વધુ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે 114 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો હતો. મહત્વનું છે કે દેશમાં કોરોનાથી મૃત્યુઆંક સતત ચોથા દિવસે 100ની ઉપર રહ્યો છે. તેમજ ફેબ્રુઆરીના મહિનામાં સતત 100થી વધુ મૃત્યુઆંકનો આ…
ગાંધીનગરઃ ગુજરાતમાં આવતી કાલે રવિવારે પાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાનારું છે. જોકે, ચૂંટણી સમય દારૂની રેલમછેલ થાય તે પહેલા પોલીસ સતક્ર બનીને દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. ગુજરાત રાજ્યની રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્ય તથા કેન્દ્રશાષીત પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલી સાથે સંકળાયેલ આંતરરાજ્ય સરહદ ઉપર કુલ 97 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલ છે. તે ઉપરાંત 437 જેટલી આંતરિક ચેક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલ છે. જે ચેક પોસ્ટ પર થી 19.90 લાખ નો દેશી દારૂ 10.44 કરોડનો વિદેશી દારૂ, 2 કરોડ રોકડ,15.57 કરોડના વાહન અને 2.11 કરોડ ની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે…
નવી દિલ્હીઃ વિશ્વમાં આખા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઉપર પ્રતિબંધ લાદવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયની સમયસીમા 28 ફેબ્રુઆરી 2021ના રોજ પુરી થવા જઈ રહી હતી. ત્યારે કેન્દ્ર સરકારે આ સમય સીમાને 31 માર્ચ સુધી લંબાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA એ શુક્રવારે એક પત્રમાં આ માહિતી આપી હતી. DGCAના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જોકે પસંદગીના માર્ગો પર સક્ષમ અધિકારી દ્વારા કેસ-ટુ-કેસ આધારે આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી શકે છે. જો કે, DGCAએ કહ્યું છે કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન્સ અને…
નવી દિલ્હીઃ જો તમારું એકાઉન્ટ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં છો તો બેન્કે પોતાના ગ્રાહકો માટે એક એલર્ટ રજૂ કર્યું. દેશની સૌથી મોટો જાહેર ક્ષેત્રની બેંકે એસબીઆઈએ પોતાના 44 કરોડથી વધારે ગ્રાહકો માટે એક એલર્ટ રજૂં કર્યું છે. SBIએ તેના Twitter હેન્ડલ પર ગ્રાહકોને ચેતવણી આપી છે. બેંકે કહ્યું છે કે જો તમને UPI દ્વારા એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ કરવાનું એસએમએસ એલર્ટ મળે છે અને ટ્રાન્ઝેક્શન તમારા દ્વારા કરવામાં આવ્યું નથી, તો એલર્ટ થઈ જાવ. એસબીઆઈએ મામલે કહ્યું છે કે, આ સૂચનોને અનુસરો અને સાવધ રહો. એસબીઆઈએ ટ્વીટ કરીને પોતાના લાખો ગ્રાહકોને સતર્ક કર્યા છે. બેંકે કહ્યું કે, જો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન તમારા…
અમદાવાદઃ સામાન્ય રીતે એસિડ અટેકની વાત સાંભળીએ ત્યારે આપણા મનમાં પહેલા વિચોર એ આવે કે કોઈ યુવકે યુવતી ઉપર એસિડ ફેંક્યું હશે. પરંતુ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં બે યુવકોએ એક બીજા ઉપર એસિડ ફેંક્યું હતું. એ પણ સામે જોવા અંગે ગાળો બોલવા જેવી સામાન્ય બાબત ઉપર યુવકોએ આ ક્રૂત્ય આચર્યું હતું. મારામારી અને એસિડ અટેકની આ ઘટનામાં બંને યુવકોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી હતી. માધુપુરામાં રહેતો 29 વર્ષીય અક્ષય ચુનારા કાપડની દુકાનમાં નોકરી કરે છે. 23મીએ તે તેના ઘરની બહાર ઉભો હતો. ત્યારે સામે રહેતો રાકેશ દંતાણી ગાળો બોલતો હતો. તેને ગાળો બોલવાની ના પાડતા તેને બોલાચાલી કરી અને બાદમાં મારામારી…
સુરતઃ પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા સામાન્ય બાબત છે. પરંતુ ક્યારેક આવા ઝઘડાઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. આવા ઝઘડાઓમાં પતિઓ પત્નીઓને મારતા હોય એવું વધારે જ બનતું હોય છે. પરંતુ સુરતમાં ઉલટી ગંગા સમયા ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં એક પત્નીએ પોતાના ભાઈ સાથે મળીને પતિને માર માર્યો હતો. અને ટેમ્પા પાછળ બાંધી ફિલ્મી સ્ટાઈલમાં ઘસેડ્યો હતો. મળતી મહિતી પ્રમાણે સુરતના પલસાણા તાલુકાના કડોદરામાં કૃષ્ણાનગરની સત્યમ શિવમ સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના 32 વર્ષીય બાલાકૃષ્ણ રમેશભાઈ રાઠોડ મિલમાં કામ કરે છે. જેઓ પત્ની શીતલ સાથે દારૂ પી અવરનવર ઝગડો કરતો હતો. શુક્રવારે બપોરે 2 વાગ્યે બાલકૃષ્ણએ શીતલ…