27 લાખ મજૂરોની વેદના ગુજરાત વડી અદાલતમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા રજૂ કરવામાં આવી અમદાવાદ, 20 એપ્રિલ 2020 દક્ષિણ ગુજરાતના સ્થળાંતરિત મજૂરો અને અન્ય મજૂરોને લોક ડાઉનમાં યોગ્ય સહાય માટે ગુજરાતની વડી અદાલતમાં અરજી કરવામાં આવી છે. સુરત અને આસપાસ 27 લાખ મજૂર અને હિજરત કરતાં હોય એવા મજૂર છે. જેઓએ સુરતમાં બે વખત જાહેરમાં હજારોની સંખ્યામાં એકઠા થઈને બળવો કર્યો હતો. જે ભાજપની વિજય રૂપાણીની સરકારની પોલીસે લાઠીથી દબાવી દીધો હતો. સુરતમાં મજૂરોનો લાવા ભભૂકી રહ્યો છે. તેઓ ખાવા પિવાનું અને સન્માન સાથે જીવન જીવવાની માંગણી કરી રહ્યાં છે. તેમની વાતને ગુજરાતની વડી અદાલતમાં જાણીતા એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા…
કવિ: Karan Parmar
Why did workers in Surat revolt against the government twice? The secret going on અમદાવાદ, 20 એપ્રિલ 2020 દક્ષિણ ગુજરાતના સ્થળાંતરિત મજૂરો અને અન્ય મજૂરોને લોક ડાઉનમાં યોગ્ય સહાય માટે ગુજરાતની વડી અદાલતમાં અરજી કરવામાં આવી છે. સુરત અને આસપાસ 27 લાખ મજૂર અને હિજરત કરતાં હોય એવા મજૂર છે. જેઓએ સુરતમાં બે વખત જાહેરમાં હજારોની સંખ્યામાં એકઠા થઈને બળવો કર્યો હતો. જે ભાજપની વિજય રૂપાણીની સરકારની પોલીસે લાઠીથી દબાવી દીધો હતો. સુરતમાં મજૂરોનો લાવા ભભૂકી રહ્યો છે. તેઓ ખાવા પિવાનું અને સન્માન સાથે જીવન જીવવાની માંગણી કરી રહ્યાં છે. તેમની વાતને ગુજરાતની વડી અદાલતમાં જાણીતા એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા…
અન્ય જિલ્લાઓને પણ માસ્ક પહોંચાડી મદદરૂપ થઇ રહ્યા છે ભાવનગર, 20 એપ્રિલ 2020 વિપત પડે ન વલખીયે, વલખે વિપત ન જાય. વિપતે ઉધમ કિજીયે તો ઉધમ વિપતને ખાય’ આ પંક્તિઓને ભાવનગર જિલ્લાની બહેનોએ બખૂબી આત્મસાત કરી છે. ભાવનગર જિલ્લામાં અત્યારે કુલ ૭૨ જેટલા સ્વ સહાય જૂથો અને ૩૨૮ મહિલાઓ આ માસ્ક બનાવવાની કામગીરીમાં જોડાયેલ છે. જેઓ એક દિવસના ૨૦,૦૦૦ જેટલા માસ્ક બનાવી રહ્યા છે. જે ગુજરાતનો વિક્રમ છે. કોરોના મહામારીમા જ્યારે માસ્કની જરૂરિયાત ઊભી થઈ ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મહિલાઓને માસ્ક બનાવી આપવા માટેનું પ્રોત્સાહન આપવામા આવેલ. અત્યાર સુધીમાં કુલ ૨,૬૫,૮૧૬ જેટલા માસ્કનુ ઉત્પાદન કરી ભાવનગર જિલ્લા સિવાય…
અમદાવાદ, 20 એપ્રિલ, 2020 આઇસીએમઆર ડેટા જણાવે છે કે રાજ્યની 10 પ્રયોગશાળાઓમાંથી પ્રત્યેકની 300-200 નમૂનાઓની દૈનિક પરીક્ષણ ક્ષમતા છે. 3000 પરીક્ષણો થવું જોઈએ પરંતુ ફક્ત 300-400 જ થઈ રહ્યા છે. ગુજરાતની ભાજપ સરકાર આમ કેમ કરી રહી છે? મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાને છુપાવવા માગે છે? હકીકતો છૂપાવવા માટેનો ભાજપ સરકારનો આ અનોખો એક વિક્રામ માનવામાં આવી રહ્યો છે. જેથી ગુજરાત બદનામ ન થાય. ખરૂ કારણ એ છે કે, સરકાર પાસે તપાસની કીટ નથી. તેથી પ્રજા સામે જોખમ ઊભું થયું છે. કોવિડ -19 મામલાની સંખ્યા દૈનિક વધી રહી છે, નમૂનાઓ ચકાસવા માટેની દૈનિક ક્ષમતા સાથે 136 થી વધુ સરકારી લેબ અને…
રાજકોટ, 20 એપ્રિલ, 2020 જીવલેણ કોરોનાવાયરસને ખેતમ કરે એવો રાજકોટના ડોક્ટર રાજેશ દોશીએ ડોક્ટર નાકમાં સ્પ્રે કરીને લઈ શકાય એવી દવા શોધી છે. તેમણે ગુજરાત સરકાર સમક્ષ તે શોધ 8 એપ્રિલ 2020ના રોજ આપી છે. અનુનાસિક મિસ્ટ સ્પ્રેના શોધક રાજેશ દોશીએ સરકારને ખાતરી આપી છે કે આ સ્પ્રે નાક માટે સલામત છે. રૂપાણીએ તેમને ડ્રગ્ઝ કમીશ્નર સમક્ષ મોકલ્યા હતા. જ્યાંથી સ્પ્રેમાં વપરાતાં મીનરલ્સ નકસાન કરે તેમ નથી એવું મૌખીક રીતે જાણ કરી છે. સરકાર આ માટે ફુડસપ્લીમેન્ટ તરીકે લાયસંસ આપી શકે છે. ગુજરાત માટે આ નવી શોધ છે. જે દુનિયા સમક્ષ જઈ શકે છે. ડ્રગ્સ કમીશ્નર દ્વારા સ્પ્રેમાં વપરાયેલા મીનરલના…
અમદાવાદ, 20 એપ્રિલ 2020 બુલેટિનમાં સંખ્યા, રાજ્યમાં કોઈ નમૂનાઓ બાકી નથી. જો કે, ફક્ત ત્રણ મહાનગરપાલિકાઓ અને ત્રણ જિલ્લાના ડેટા દર્શાવે છે કે પરીક્ષણ માટે મોકલેલા કુલ 3500 નમૂનાઓ હજુ પણ પરિણામોની રાહ જોઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, શુક્રવારે સવારે, COVID-19 બુલેટિનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 21,812 નમૂનાઓ એકત્રિત થયા છે, જેમાં 20,791 નકારાત્મક પરીક્ષણ થયા છે, જ્યારે બાકીના 1021 પરીક્ષણો સકારાત્મક છે. આ સૂચવે છે કે કોઈ બાકી નમૂનાઓ નથી અને અનડેસ્ટેડ વસ્તીમાં કોઈ પણ નવા સકારાત્મક કેસ જોવા મળશે. તેમ છતાં, તેમના મ્યુનિસિપલ કોર્પોરેશનોના ગુરુવારના આંકડા મુજબ, અમદાવાદ 2,151 નમૂનાઓ, સુરત, 1,083 નમૂનાઓ માટે અને 27,…
ગુજરાત સોશિયલ વોચના મહેશ પંડ્યાએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને કેટલાંક ગંભીર મુ્દદાઓ ઊભા કરેલાં છે. જેમાં …. 1. કેટલીક ખાનગી હોસ્પિટલોને સરકાર હસ્તક કોરોનાની સારવાર માટે લઈ લેવી જોઈએ. ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 25 પોઝિટિવ દર્દીઓ રઝળી પડેલા તે ઉપરાંત એક પોલીસ કોન્સ્ટેબલે લેખિતમાં ફરિયાદ કરેલી કે તેને પથારી નથી મળી અને પંખાની સગવડ પણ નથી. 2. એક જ વોર્ડમાં મોટી સંખ્યામાં પોઝિટિવ દર્દીઓને દાખલ કરવામાં આવે છે. સંડાસ-બાથરૂમ માટે લાઈનો થાય છે. તે ઉપરાંત પીવાના પાણી માટેના જગ પણ ઓછા હોય છે. એટલે ત્યાં પણ લાઈન થાય છે. એટલે પોઝિટિવ દર્દીઓની વચ્ચે પણ lockdown જળવાતું નથી, આવા…
સોલર પેનલની સ્થાપનાના 16 પ્રોજેક્ટ્સમાંથી 14ની મંજૂરી આપીને રૂ.1.67 કરોડ આપી છે. રૂ.5.46 કરોડને સૂર્ય ઊર્જા પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના કોલ્ડ સ્ટોરેજ છે. સૂર્યથી ઠંડી પેદા કરવામાં આવી રહી છે. તમામ પ્રોજેક્ટ તકનીકી ચકાસણી સમિતિ તેમજ એમઆઇડીએચની માર્ગદર્શિકા મુજબ મળી મુખ્ય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા કરવામાં આવી છે. જેમાં 4 કોલ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ અરવલી જિલ્લામાં બાયડ, મોડાસા, ધનસુરા બટાટા માટે બનાવાયા છે. વડોદરા, બનાસકાંઠા, ભાવનગર અને રાજકોટમાં એક એક પ્રોજેક્ટ થઈ ગયા છે. સાબરકાંઠામાં 3 પ્રોજેક્ટ છે. ભાવનગર અને રાજકોટમાં ડૂંગળી અને બીજી વસ્તુ માટે છે. 4 પ્રોજેક્ટ ગાંધીનગરમાં છે. એક કોલ્ડ સ્ટોરેજનું સૂર્ય ઊર્જા પેનલનું ખર્ચ…
ઉનાળું ઋતુના પાકમાં ગુજરાતમાં વાવેતરમાં બીજા નંબરનું સ્થાન ઉનાળુ ડાંગરનું આવે છે. જેનું વાવેતર 50 હજાર હેક્ટર છે. તેમાં સૌથી વધું 15 હજાર હેક્ટર વાવેતર અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ કર્યું છે. ત્યારબાદ ખેડામાં 14 હજાર હેક્ટર વાવેતર ખેડૂતોએ કર્યું છે. રોગચાળાના કારણે અમદાવાદના સિંચાઈ વિસ્તારમાં ભેજના કારણે થતી ડાંગરમાં રોગ જોવા મળે છે. તેથી ઉત્પાદન ઘટતા બાવળાની ચોખા બજારને સારી એવી વિપરીત અસર થવાની ભીતિ ખેડૂતો બનાવી રહ્યાં છે. ઉનાળુ ડાંગરમાં ઘણી જીવાત જોવા મળી રહી છે. વોટર વીવીલ નામના કિટકો ડાંગરના પાન ઉપર જીવીને ભારે મોટું નુકસાન કરી રહ્યાં છે. કરમોડી, પાનનો સુકારો, આંજીયા, ભૂરા કંટીના રોગ હોવાની ખેડૂતોની ફરિયાદ…
મરીની ખેતી માટે સારી નિતારવાળી જમીન ની જરૂરી પડે છે. કલમી કે સાદા રોપાઓને 2 મહિના સુધી નર્સરીમાં ઉગાડવામાં આવે છે. ત્યારબાદ સીમેંટના થાંભલા ખેતરમાં નાંખીને મરીનો રોપ રોપવામાં આવે છે. વેલાને ટેકો આપવા માટે આ જરૂરી છે. 2થી 3 વર્ષમાં ઉત્પાદન મળે છે. નવી ટેકનોલોજી આવી હોવાથી ગ્રાફ્ટીંગ કે કલમથી ખેતી થઈ શકે છે. જે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ખેતીના પ્રયોગ ખેડૂતોએ શરૂ કર્યા છે. મરી ફળનું કદ 8 મીમીના ગુચ્છા થાય પછી લણણી કરીને પ્રોસેસિંગ માટે મોકલવામાં આવે છે. કાળા મરીનો વેલો એ સદાબહાર વેલો છે. તેની વેલો બારમાસી છે. જ્યાં વધું વરસાદ થતો હોય ત્યાં થાય…